મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સ પર મોટી કાર્યવાહી – AK-47 કારતૂસ, પિસ્તોલ, ગ્રેનેડ લિવર જપ્ત

જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સ પર મોટી કાર્યવાહી – AK-47 કારતૂસ, પિસ્તોલ, ગ્રેનેડ લિવર જપ્ત

જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર SIAનો દરોડો – AK-47ના કારતૂસ, પિસ્તોલ, ગ્રેનેડ લિવર જપ્ત. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ અને આતંકવાદી વિચારધારાને ટેકો આપવાનો આરોપ.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશનનો ધમાકેદાર કાયાપલટ! ₹44 કરોડમાં બનશે એરપોર્ટ જેવું સ્ટેશન

કલોલ રેલવે સ્ટેશનનો ₹44.22 કરોડનો મેગા પુનર્વિકાસ ઝડપથી ચાલુ! 40 ફૂટ પહોળો FOB, લિફ્ટ, AC વેઇટિંગ હોલ, 4 નવી ટ્રેનોનો સ્ટોપેજ – સંપૂર્ણ માહિતી.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
વિથલાપુરમાં હોન્ડાનો મેગા કિડ્સ કાર્નિવલ – બાળકોએ મજામાં શીખ્યા ટ્રાફિક નિયમો

વિથલાપુરમાં હોન્ડાનો મેગા કિડ્સ કાર્નિવલ – બાળકોએ મજામાં શીખ્યા ટ્રાફિક નિયમો

વિથલાપુરમાં હોન્ડાનો ધમાકેદાર Kids Carnival! 9-15 વર્ષના બાળકોએ રમતા-રમતા શીખ્યા ટ્રાફિક નિયમો, હેલ્મેટનું મહત્વ અને સેફ રોડ વર્તન. 2050 સુધી Zero Death મિશનનો ભાગ.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
નીતિશ કુમારનો મોટો ઝટકો! 19 જૂના મંત્રીઓને હટાવ્યા, 12 નવા ચહેરા સામેલ

નીતિશ કુમારનો મોટો ઝટકો! 19 જૂના મંત્રીઓને હટાવ્યા, 12 નવા ચહેરા સામેલ

નીતિશ કુમારે 10મી વખત સીએમ બનતાં જ 19 જૂના મંત્રીઓને હટાવી 12 નવા ચહેરાઓને સામેલ કર્યા. તેજ પ્રતાપને હરાવનાર પણ મંત્રી બન્યા. જુઓ સંપૂર્ણ લિસ્ટ.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
કૂતરા કરડવાથી મૃત્યુ થાય તો ₹5 લાખ વળતર! કર્ણાટક સરકારનો મોટો નિર્ણય

કૂતરા કરડવાથી મૃત્યુ થાય તો ₹5 લાખ વળતર! કર્ણાટક સરકારનો મોટો નિર્ણય

કર્ણાટક સરકારનો મોટો નિર્ણય: રખડતા કૂતરા કરડવાથી મૃત્યુ થાય તો ₹5 લાખ અને ગંભીર ઈજા પર ₹5000 વળતર મળશે. સુપ્રીમ કોર્ટના આદેશ સાથે સંપૂર્ણ માહિતી.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
ગુજરાતમાં હાઇવે-રેલવેની બાજુએ લાખો વૃક્ષો રોપાશે – મોઢવાડિયા

ગુજરાતમાં હાઇવે-રેલવેની બાજુએ લાખો વૃક્ષો રોપાશે – મોઢવાડિયા

વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરી – ગુજરાતમાં તમામ નેશનલ-સ્ટેટ હાઇવે અને રેલવે ટ્રેકની બંને બાજુ PPP મોડલથી વૃક્ષારોપણ થશે. ‘સ્વજન સ્મૃતિ વન’ અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન પણ ઝડપી બનશે.”

Kalpesh Kosti · 6 મહિના પેહલા
અનમોલ બિશ્નોઈને 11 દિવસના NIA રિમાન્ડ – પટિયાલા કોર્ટનો આદેશ

અનમોલ બિશ્નોઈને 11 દિવસના NIA રિમાન્ડ – પટિયાલા કોર્ટનો આદેશ

પટિયાલા હાઉસ કોર્ટે અનમોલ બિશ્નોઈને 11 દિવસના NIA રિમાન્ડ પર મોકલ્યો. NIAએ કહ્યું – આતંકવાદી ફંડિંગ, યુવાનોની ભરતી અને Salman Khan-Baba Siddique કેસમાં મોટી ભૂમિકા. 

Kalpesh Kosti · 6 મહિના પેહલા
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા! 71% એપ્રુવલ, ટ્રમ્પ 8મા ક્રમે

PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા! 71% એપ્રુવલ, ટ્રમ્પ 8મા ક્રમે

Morning Consult નવા રિપોર્ટમાં PM મોદી 71% એપ્રુવલ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા! જાપાનના તાકાચી 63% સાથે #2, ટ્રમ્પ 41% સાથે #8. ટોપ 10 લીડર્સની લિસ્ટ અને વિગતો જાણો – Nov 2025 સર્વે.”

Kalpesh Kosti · 6 મહિના પેહલા
બિહારમાં મહાસંગ્રામ! કાલે ગાંધી મેદાનમાં નીતીશ 4થી વખત CM બનશે

બિહારમાં મહાસંગ્રામ! કાલે ગાંધી મેદાનમાં નીતીશ 4થી વખત CM બનશે

કાલે પટણાના ગાંધી મેદાનમાં નીતીશ કુમાર ચોથી વખત મુખ્યમંત્રી શપથ લેશે. 1990માં લાલુ યાદવે પણ અહીંજ શપથ લીધા હતા – જુઓ ઐતિહાસિક યાદી!

Kalpesh Kosti · 6 મહિના પેહલા
લોરેન્સ-અનમોલ બિશ્નોઈનો સૌથી મોટો દુશ્મન ગોલ્ડી બ્રાર-રોહિત ગોદારા! દુબઈથી લઈને દિલ્હી સુધી ખૂની ગેમ

લોરેન્સ-અનમોલ બિશ્નોઈનો સૌથી મોટો દુશ્મન ગોલ્ડી બ્રાર-રોહિત ગોદારા! દુબઈથી લઈને દિલ્હી સુધી ખૂની ગેમ

લોરેન્સ અને અનમોલ બિશ્નોઈનો નંબર-1 દુશ્મન ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારા! દુબઈથી દિલ્હી સુધી ખૂની જંગ ચાલુ. અનમોલ હવે કઈ જેલમાં જશે?

Kalpesh Kosti · 6 મહિના પેહલા
આંધ્ર જંગલમાં ફરી એન્કાઉન્ટર: ટોપ નક્સલી નેતા દેવજી માર્યો ગયો, 7 નક્સલી ઠાર, 50ની ધરપકડ

આંધ્ર જંગલમાં ફરી એન્કાઉન્ટર: ટોપ નક્સલી નેતા દેવજી માર્યો ગયો, 7 નક્સલી ઠાર, 50ની ધરપકડ

આંધ્ર-છત્તીસગઢ બોર્ડર પર ધડાકો: પોલિટબ્યુરો મેમ્બર દેવજી સહિત 7 નક્સલી ઠાર. હિડમાના 24 કલાક પછી સૌથી મોટો ઝટકો. 50 માઓવાદીઓની ધરપકડ.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
યુનિવર્સિટી ઓફ વોલોંગોંગે વૈશ્વિક ઉત્કૃષ્ટતાના 50 વર્ષ પૂરા કર્યા

યુનિવર્સિટી ઓફ વોલોંગોંગે વૈશ્વિક ઉત્કૃષ્ટતાના 50 વર્ષ પૂરા કર્યા

વોલોંગોંગ યુનિવર્સિટીએ ગ્લોબલ 50 વર્ષ અને UOW Indiaની પહેલી વર્ષગાંઠ ઉજવી. GIFT Cityમાં AI, Cyber Security, FinTech, Business Analyticsના નવા માસ્ટર્સ પ્રોગ્રામ લોન્ચ.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
માધવપુર ઘેડ: કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામના બીજા તબક્કામાં ₹43.72 કરોડના વિકાસ કાર્યો શરૂ, માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ થશે

માધવપુર ઘેડ: કૃષ્ણ-રુક્મિણી યાત્રાધામના બીજા તબક્કામાં ₹43.72 કરોડના વિકાસ કાર્યો શરૂ, માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ થશે

રાજ્યના પવિત્ર- પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે, અંબાજી, દ્વારકા, પાવાગઢ, બહુચરાજી વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાં આવતા ભક્તો- યાત્રાળુઓ માટે ૩૬૦ ડિગ્રીથી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
ઉત્તરપ્રદેશના ધનેશ ગુપ્તાએ એકતાનગર ભારત પર્વમાં ₹60,000ની કમાણી કરી, પીએમ સ્વનિધિ લાભાર્થીને મળી નવી પ્રેરણા

ઉત્તરપ્રદેશના ધનેશ ગુપ્તાએ એકતાનગર ભારત પર્વમાં ₹60,000ની કમાણી કરી, પીએમ સ્વનિધિ લાભાર્થીને મળી નવી પ્રેરણા

ઉત્તરપ્રદેશના રહેવાસી ધનેશ કુમાર ગુપ્તાએ તાજેતરમાં એકતાનગર ખાતે આયોજિત ભારત પર્વમાં ભાગ લીધો હતો જે તેમના માટે એક યાદગાર અનુભવ બન્યો છે. તેઓ પીએમ સ્વનિધિના લાભાર્થી છે અને પરંપરાગત વાનગીઓનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે. 

Kalpesh Kosti · 6 મહિના પેહલા
પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

પાદરા: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતીએ ભવ્ય યુનિટી માર્ચ, હજારોનો જનસેલાબ

ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ‘સરદાર@૧૫૦ : યુનિટી માર્ચ’ અંતર્ગત આજે સાંજે વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. 

Kalpesh Kosti · 6 મહિના પેહલા
EDનો મોટો ઝટકો: અલ ફલાહ ચેરમેન જાવેદ સિદ્દીકીની PMLA હેઠળ ધરપકડ

EDનો મોટો ઝટકો: અલ ફલાહ ચેરમેન જાવેદ સિદ્દીકીની PMLA હેઠળ ધરપકડ

ED એ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં અલ ફલાહ ગ્રુપના ચેરમેન જાવેદ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી છે. ED એ દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરાયેલી FIR ના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં આરોપ છે કે અલ ફલાહ યુનિવર્સિટીએ NAAC માન્યતાનો ખોટો દાવો કર્યો હતો.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
રમકડાંની થેલીમાં ₹1.44 કરોડનો ગાંજો! સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલર ઝડપાયો

રમકડાંની થેલીમાં ₹1.44 કરોડનો ગાંજો! સુરત એરપોર્ટ પર ડ્રગ્સ સ્મગલર ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ, DRI અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ₹1.44 કરોડનો હાઇડ્રોપેનિક (હાઇબ્રિડ) ગાંજો જપ્ત કરવામાં આવ્યો.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
રેલ્વેનું મેગા કેન્સલેશન: 32 ટ્રેનો 3 મહિના સુધી નહીં દોડે

રેલ્વેનું મેગા કેન્સલેશન: 32 ટ્રેનો 3 મહિના સુધી નહીં દોડે

બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને, અંબાલા રેલ્વે ડિવિઝને 1 ડિસેમ્બરથી આશરે 32 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. 20 ટ્રેનોના કાર્યકારી કલાકો પણ ઘટાડવામાં આવ્યા છે.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
અયોધ્યામાં મોદીનું મહાન આગમન! 25 નવેમ્બરે રામ મંદિર પર ધ્વજ ફરકાવશે – જાણો શુભ મુહૂર્ત

અયોધ્યામાં મોદીનું મહાન આગમન! 25 નવેમ્બરે રામ મંદિર પર ધ્વજ ફરકાવશે – જાણો શુભ મુહૂર્ત

અયોધ્યામાં રામ મંદિરમાં ધ્વજવંદન સમારોહની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ધ્વજવંદન સમારોહ 25 નવેમ્બરે યોજાવાનો છે. સમારોહ દરમિયાન પીએમ મોદી પણ હાજર રહેશે.

Kalpesh Kosti · 6 મહિના પેહલા
ભારત માત્ર બજાર નહીં, આખી દુનિયા માટે 'ઉભરતું મોડેલ': વડાપ્રધાન મોદીનો વિશ્વાસ

ભારત માત્ર બજાર નહીં, આખી દુનિયા માટે 'ઉભરતું મોડેલ': વડાપ્રધાન મોદીનો વિશ્વાસ

વડાપ્રધાન મોદીએ રામનાથ ગોયન્કા વ્યાખ્યાનમાં આપેલા ઐતિહાસિક નિવેદન. ભારત હવે માત્ર બજાર નહીં, વિશ્વ માટે એક ઉભરતું મોડેલ છે. જાણો કેવી રીતે 7% વૃદ્ધિ દર સાથે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક સંકટમાં પણ અડગ રહ્યું. 'વિકાસનું રાજકારણ' અને 'ભાવનાત્મક જોડાણ' જ સફળતાની ચાવી.

Kalpesh Kosti · 6 મહિના પેહલા