ઇન્ડિયા
12395 लेख
સાવધાન! બાળકે કેમિકલ પીધું, અમદાવાદ સિવિલના ડોકટરોએ આપ્યું નવજીવન: અન્નનળીની જટિલ સર્જરી સફળ
અમદાવાદ, એક્સપ્રેસ ન્યૂઝ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોકટરોએ ફરી એકવાર ચમત્કાર સર્જ્યો છે. રમત-રમતમાં સાબુ બનાવવાનું કેમિકલ પી જતાં અન્નનળી ગુમાવી ચૂકેલા ત્રણ વર્...
ભારતીય જહાજો પર હુમલાનો મામલો: ઈરાન-અમેરિકા સામસામે, ટ્રમ્પના આરોપો ઈરાને ફગાવ્યા!
અમદાવાદ, એક્સપ્રેસ ન્યૂઝ: હોર્મુઝ સ્ટ્રેટ અને ઓમાનની ખાડીમાં ત્રણ દિવસમાં ત્રણ ભારતીય જહાજો પર થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ...
ભારતની મોટી સુરક્ષા સિદ્ધિ: બહુસ્તરીય બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ
ભારતે પોતાની BMD સિસ્ટમ દ્વારા મધ્ય-હવામાં લાંબા અને મધ્યમ અંતરની મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા સાબિત કરી છે. આ સફળતા સાથે ભારત હવે વિશ્વના એવા ગણ્યા-ગાંઠ્યા દેશોમાં સામેલ થયું છે જે આંતરખંડીય બેલિસ્ટિક મિસાઇલો (ICBM) ને પણ હવામાં નષ્ટ કરવા સક્ષમ છે.
લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા આર્મી ચીફ, 30 જૂને સંભાળશે કાર્યભાર
કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની ભારતીય સેનાના આગામી આર્મી સ્ટાફ ચીફ તરીકે નિમણૂક કરી છે. તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું સ્થાન લેશે અને 30 જૂન, 2026 ના રોજ કાર્યભાર સંભાળશે.
2027 ની ચૂંટણી હાર્યા તો ચંબલ જઈશું: અખિલેશ યાદવનું ભાજપ વિરુદ્ધ મોટું નિવેદન
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી (2027) ને સમાજવાદી પાર્ટી માટે 'છેલ્લી તક' ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જો આ ચૂંટણીમાં ભાજપ સામે પક્ષ હારી જશે, તો સમાજવાદી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.
આસામમાં વાયુસેનાનું AN-32 વિમાન ક્રેશ: શહીદ જવાનોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ
આસામના જોરહાટ એરબેઝ પર ઉતરાણના પ્રયાસ દરમિયાન ભારતીય વાયુસેનાનું AN-32 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ક્રેશ થતા 5 IAF કર્મચારીઓ શહીદ થયા છે. એક પાયલોટ હાલમાં સારવાર હેઠળ છે અને વાયુસેના દ્વારા આ ઘટનાની તપાસ માટે 'કોર્ટ ઓફ ઇન્ક્વાયરી'નો આદેશ આપવામાં આવ્યો છે.
Gujarat Industrial Policy 2026 Launch : ગુજરાત સરકાર 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું કરશે અનાવરણ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું કરશે અનાવરણ.
ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેક્નોલોજીઝના નવા ડિલિવરી સેન્ટરનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન
હેક્સાવેર ટેક્નોલોજીઝ ગુજરાતને વૈશ્વિક ટેક્નોલોજી હબ તરીકે વધુ મજબૂત બનાવશે તેમજ કંપનીનું રોકાણ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા યુવાનો માટે નવી રોજગારીની તકો ઊભી કરશે.
સ્વામિત્વ યોજનામાં ગુજરાતની ગૌરવવંતી સિદ્ધિ: દેશના અડધાથી વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાતમાં બન્યા
ગુજરાતે પ્રધાનમંત્રી સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં દેશમાં પ્રથમ સ્થાન મેળવીને 50 ટકાથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાનો ઇતિહાસ રચ્યો છે. અત્યાધુનિક ડ્રોન ટેક્નોલૉજીના ઉપયોગથી ગ્રામીણ મિલકતોના કાનૂની દસ્તાવેજો તૈયાર કરી રાજ્ય સરકારે ગ્રામજનોને આર્થિક રીતે સક્ષમ બનાવ્યા છે.
પૂર્વ સીએમ વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ: ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા કલોલમાં દિવ્યાંગ બાળકોને ભોજન કરાવાયું | અમદાવાદ એક્સપ્રેસ
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ. કલોલના ભાદોલ ગામે દિવ્યાંગ બાળકોને ભોજન અને વૃક્ષારોપણ કરાયું.
ભાજપ વિશેષ સંપર્ક અભિયાન: પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગાંધીનગરમાં અગ્રણીઓની લીધી મુલાકાત | અમદાવાદ એક્સપ્રેસ
કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા ગાંધીનગર. શિક્ષણવિદ અનિલભાઈ પટેલ અને પારૂલબેન મહેતા સાથે કર્યો ખાસ સંવાદ.
સ્માર્ટ ફાયર સિસ્ટમ અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓગસ્ટથી શરૂ કરશે AI આધારિત ઇમર્જન્સી મેનેજમેન્ટ | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદ ફાયર બ્રિગેડ હવે AI અને GPSથી સજ્જ થશે. એએમસી ઓગસ્ટથી શરૂ કરશે હાઈટેક પ્રોજેક્ટ, નાગરિકો ફોટો પાડીને લોકેશન મોકલી શકશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માનવતા: વડીલોને હોસ્પિટલ અને ઘરે જઈને આપી આધાર સેવા | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદમાં અશક્ત અને બીમાર વડીલો માટે એએમસીની ટીમ હોસ્પિટલ અને ઘરે પહોંચી. બાપુનગર અને મણિનગરમાં સ્થળ પર જ પ્રક્રિયા પૂર્ણ કરી.
જન કલ્યાણ શિબિર અસારવા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો સેવા યજ્ઞ | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદના અસારવામાં ખંડુભાઈ દેસાઈ હોલ ખાતે યોજાઈ ભવ્ય જન કલ્યાણ શિબિર. આયુષ્માન કાર્ડ અને સરકારી યોજનાઓની ઓન-ધ-સ્પોટ મંજૂરીથી જનતા ખુશ.
મિશન ૫ મિલિયન ટ્રી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ધાર્મિક સંસ્થાઓની મોટી બેઠક | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદને ગ્રીન સિટી બનાવવા માટે એએમસીએ ધાર્મિક સંસ્થાઓનો સાથ માગ્યો. દેવાંગ દાણી અને ડેપ્યુટી કમિશનરની હાજરીમાં યોજાઈ મહત્વની બેઠક.
અમદાવાદ જગન્નાથ રથયાત્રા રૂટનું બ્યુટીફિકેશન 95 ટકા પૂર્ણ | અમદાવાદ એક્સપ્રેસ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટનું રૂ. ૧૯.૫૯ કરોડના ખર્ચે થઈ રહ્યું છે નવસર્જન. ૯૫ ટકા કામગીરી પૂર્ણ, ભક્તોમાં ભારે ઉત્સાહ.
ગુજરાત પોલીસ ડિજિટલ સર્વેલન્સ નેટવર્ક મીટ: અમદાવાદ એક્સપ્રેસ રિપોર્ટર રિપોર્ટ
ગાંધીનગર પોલીસ ભવન ખાતે ડીજીપી જી. એસ. મલિકની અધ્યક્ષતામાં યોજાઈ મેરેથોન બેઠક. ખાનગી સીસીટીવી હવે પોલીસ નેટવર્ક સાથે જોડાશે, વ્યાજખોરો પર થશે કડક કાર્યવાહી.
અમદાવાદ એક્સપ્રેસ બ્રેકિંગ: પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતા કમલમમાં વિશેષ મીડિયા સંવાદ યોજાયો
૧૨ વર્ષનો વિશ્વાસ અને વિકાસગાંધીનગર સ્થિત ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે અમદાવાદ એક્સપ્રેસના અ...
માનવતાની મિસાલ: ૧૨૭ વખત રક્તદાન કરનાર પિતા અને તેમની પુત્રીએ રજૂ કર્યું ઉત્તમ ઉદાહરણ
વડોદરાના રહેવાસી આઝાદ સાવલિયા અને તેમની ૧૮ વર્ષની પુત્રી આશી સાવલિયાએ રક્તદાન જેવા જીવનરક્ષક કાર્યને પારિવારિક પરંપરા બનાવીને સમાજ માટે એક મિસાલ ઊભી કરી છે.
ગુજરાતમાં નશાકારક દવાઓ વેચતી 72 ફાર્મસી સીલ: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની લાલઆંખ
ગુજરાત સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યભરમાં સઘન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના ગેરકાયદે ખરીદ-વેચાણને અટકાવવાનો છે.