મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી

ગુજરાત ATS એ 4 અલ-કાયદા આતંકવાદીઓની ધરપકડ કરી, મોટા હુમલાની જવાબદારી સોંપવાની હતી

ગુજરાત ATS એ અલ-કાયદાના AQIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં, ગુજરાત ATS એ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું

RTO દ્વારા આપવામાં આવતા વાહનના ચલણની ઓનલાઈન ભરપાઈ માટે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા વોટ્સએપ કે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે કોઈ લિંક મોકલવામાં આવતી નથી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ

દેડિયાપાડા-ચીકદા માર્ગ ખાતે રોડ મરામતની કામગીરી પૂર્ણ કરાઈ

વરસાદના કારણે નર્મદા જિલ્લામાં અનેક જગ્યાએ માર્ગોને નાનું મોટું નુકસાન પહોંચ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ત્વરિત અને અસરકારક માર્ગ મરામત કામગીરી કરવા માર્ગ મકાન વિભાગના ઇજનેરોને સ્થળ પર મુલાકાત લઇને ત્વરિત પગલા લેવા અને પેચવર્ક કરવા તાકિદ કરાઇ હતી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ

ગત ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં ૨૫ જિલ્લાના ૯૦ તાલુકાઓમાં વરસાદ

નવસારીના જલાલપોર તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ જેટલો વરસાદ. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ૫૮.૧૯ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૬૦ ટકા કરતાં વધુ ભરાયા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી....!!!

ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
નકલી દેશ, નકલી ધ્વજ, નેતાઓ સાથેના નકલી ફોટા... 4 દેશોના દૂતાવાસના એકમાત્ર રાજદૂત, હર્ષવર્ધન જૈનની કહાની

નકલી દેશ, નકલી ધ્વજ, નેતાઓ સાથેના નકલી ફોટા... 4 દેશોના દૂતાવાસના એકમાત્ર રાજદૂત, હર્ષવર્ધન જૈનની કહાની

હર્ષવર્ધન જૈનની યુપીના ગાઝિયાબાદમાં STF ટીમે ધરપકડ કરી છે. આ વ્યક્તિએ એક બંગલો ભાડે લીધો હતો અને તેમાં 4 નકલી દેશોના દૂતાવાસ ખોલ્યા હતા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આગ લાગી

એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગવાની ઘટના દિલ્હી એરપોર્ટ પર બની છે. આ વિમાન હોંગકોંગથી દિલ્હી લેન્ડિંગ કર્યું હતું. એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી તરત જ આગ લાગી હતી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
એર ઇન્ડિયાએ બોઇંગ વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ પૂર્ણ કરી, કંપનીએ આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી

એર ઇન્ડિયાએ બોઇંગ વિમાનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ પૂર્ણ કરી, કંપનીએ આ મહત્વપૂર્ણ માહિતી શેર કરી

AAIB ના પ્રારંભિક અહેવાલ બાદ, નાગરિક ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCA એ એર ઇન્ડિયાને 21 જુલાઈ સુધીમાં તેના કાફલામાં બોઇંગ 787 અને 737 વિમાનોમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની લોકીંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

એક પેડ માં કે નામ ૨.૦ અંતર્ગત દંતાલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આ કાર્યક્રમમાં રમત ગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ વન-પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે ૪ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો

ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા દ્વારા ૭૭મો સ્થાપના દિવસ ઉજવાયો

ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિએશન, રાજપીપળા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, રાજપીપળા સંસ્થાએ પોતાની ૭૭ મી વર્ષગાંઠ નિમિત્તે યાદગાર સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે

અનુસૂચિત જાતિના નાગરીકોને આ વર્ષે ચાર યોજના હેઠળ ઓછા વ્યાજ દરે ધિરાણ અપાશે

ધિરાણ લેવા ઈચ્છુક નાગરીકો આગામી તા.૨૩ જુલાઈથી  ૧૭ ઓગષ્ટ સુધી www.sje.gujarat.gov.in/gscdc વેબસાઈટ પર અરજી કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા સ્વરોજગારલક્ષી યોજના, થ્રી વ્હીલરની યોજના, મારુતી સુઝુકી ઇકો યોજના તથા ટ્રેક્ટર-યાંત્રિક સાધનો માટેની યોજના હેઠળ ધિરાણ અપાશે. 

Kalpesh Kosti · 10 મહિના પેહલા
‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ને ગુજરાતમાં જ્વલંત સફળતા

‘ધરતી આબા જન ભાગીદારી અભિયાન’ને ગુજરાતમાં જ્વલંત સફળતા

રાજ્યમાં માત્ર ૧૫ દિવસમાં ૨૧ જિલ્લાના ૧.૧૦ લાખથી વધુ આદિજાતિ લાભાર્થીઓને વિવિધ ૨૨ યોજનાલક્ષી સેવાઓનો ઘરઆંગણે લાભ અપાયો:આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડિંડોર.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન

સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રનું સંયુક્ત આયોજન

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સ્થાપત્ય,સુવિધાઓ અને સાંસ્કૃતિક ક્ષેત્રે સોમનાથનો સ્વર્ણિમયુગ પુનઃસ્થાપિત થયો.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારાયું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારાયું, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી

ઉપાધ્યક્ષ જગદીપ ધનખડનું સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વીકાર્યું. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને તેમના યોગદાનની પ્રશંસા કરી છે. રાજીનામા બાદ હવે નવા ઉપરાષ્ટ્રપતિના નામ પર વિચાર-વિમર્શ શરૂ થઈ ગયો છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું, સ્વાસ્થ્યના કારણો જણાવ્યા

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું, સ્વાસ્થ્યના કારણો જણાવ્યા

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્વાસ્થ્યના કારણો જણાવ્યા છે. આ સંદર્ભમાં, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક પત્ર મોકલ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે હું બંધારણની કલમ 67 (A) મુજબ તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
સંસદ પરિસરમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું- 'ચોમાસુ સત્ર વિજયનો ઉત્સવ છે

સંસદ પરિસરમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું- 'ચોમાસુ સત્ર વિજયનો ઉત્સવ છે

સંસદનું ચોમાસુ સત્ર સોમવાર 21 જુલાઈથી શરૂ થયું છે. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસુ સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા છે. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ પરિસરથી મીડિયા દ્વારા દેશને સંબોધન કર્યું છે. ચાલો જાણીએ કે તેમણે આ સત્ર વિશે શું કહ્યું છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ગજબ થઇ ગયું! ૧૦૦ વર્ષ જૂનું ગામ એક જ ઝટકામાં વેચાઈ ગયું, ૧૫૦ પરિવારોના પગ નીચેથી જમીન સરકી ગઈ

ગજબ થઇ ગયું! ૧૦૦ વર્ષ જૂનું ગામ એક જ ઝટકામાં વેચાઈ ગયું, ૧૫૦ પરિવારોના પગ નીચેથી જમીન સરકી ગઈ

ઓડિશાના ગજપતિ જિલ્લાનું ડૉક્ટર બંજરી ગામ જમીન વિવાદમાં ફસાઈ ગયું છે. ત્યાં રહેતા સેંકડો લોકોનું ભવિષ્ય હવે અંધકારમાં છે. ગામની લગભગ ૪૨ એકર જમીન, જેમાં લગભગ ૧૫૦ પરિવારો છેલ્લા ઘણા વર્ષોથી રહે છે, તે હવે એક ખાનગી ખરીદનારના હાથમાં ગઈ છે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
લીલીયા અને આસપાસના વિસ્તારોને મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ

લીલીયા અને આસપાસના વિસ્તારોને મળશે ઉચ્ચ ગુણવત્તાવાળી આરોગ્ય સુવિધાઓ

લીલીયાને મળશે આધુનિક આરોગ્ય સેવાઓ ₹7 કરોડના ખર્ચે લીલીયા હોસ્પિટલનું થશે નવીનીકરણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો ખૂબ ખૂબ આભાર: ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’નો શુભારંભ કરાવશે

હિલ સ્ટેશન સાપુતારા ખાતે મુખ્યમંત્રી ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ ૨૦૨૫’નો શુભારંભ કરાવશે

આગામી તા.૨૬ જુલાઇથી ૨૩ દિવસ સુધી યોજાનાર આ ફેસ્ટિવલના પ્રથમ દિવસે 'એક ભારત શ્રેષ્ઠ ભારત' થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા 'ભવ્ય કાર્નિવલ પરેડ' યોજાશે.

Kalpesh Kosti · 10 મહિના પેહલા
ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

ગુજરાતની કેરીએ સ્થાનિક બજારોની સીમાઓ વટાવીને આંતરરાષ્ટ્રીય બજારોમાં ધૂમ મચાવી

રાજ્યમાંથી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૫૬ મેટ્રિક ટન કેરીની નિકાસ કરાઈ;  ગત પાંચ વર્ષમાં કુલ ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ.

Kalpesh Kosti · 10 મહિના પેહલા