મુખ્ય સામગ્રી પર જાઓ

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઇ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ   ધરવામાં  આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરાઇ

ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાનના હેઠળ સ્વચ્છ ગુજરાત ઝુંબેશ હાથ   ધરવામાં  આવી છે.જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧નાં ધાર્મિક સ્થળ તથા આસપાસના વિસ્તારોની સાફ સફાઇ કરવામા આવી હતી.

સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વોર્ડ નં-૧માં  રામદેપીર મંદિર  સહિતના આસપાસના વિસ્તારોમાંથી પ્લાસ્ટિક, કાગળો,ઘાસ સહિતનો કચરો  તેમજ ગંદકીની સાફ સફાઇ કરીને આ વિસ્તારને સ્વચ્છ બનાવવામાં આવ્યા હતા અને આ સ્વચ્છતા ઝૂંબેશની કામગીરી સુત્રાપાડા નગરપાલીકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર