જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
સંબંધિત સમાચાર
નર્મદામાં ડિમોલેશન મુદ્દે વિવાદ: AAP નેતા નિરંજન વસાવાની સરકારને આકરી ચેતવણી
શું વિસાવદરને મળશે બ્રોડ ગેજ કનેક્ટિવિટી? ગોપાલ ઇટાલીયાએ રેલ મંત્રીને કરી ખાસ માંગ
બાળકની લાશના નિકાલ માટે વન વિભાગની દાદાગીરી? ગોપાલ ઇટાલીયાએ આપી ચેતવણી