જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
સંબંધિત સમાચાર
અમદાવાદમાં વરસાદ વચ્ચે શ્રમિકોને રેનબસેરાની સુવિધા ન મળતા AAP નેતા ડો. કરન બારોટનો ઉધડો
સુરત: પેપર લીક સામે પ્રાર્થના કરવા ગયેલા AAP નેતાઓની અટકાયત પર ‘આપ’ નો હુંકાર
બિસ્માર રસ્તાને કારણે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને મામલતદારની ગાડીમાં જવું પડ્યું: AAP નેતા નિરંજન વસાવાનાં આકરા પ્રહારો