શ્રીનગર: શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર એક અકસ્માત થયો છે. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
જમ્મુ: વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં 3 લોકોના મોત, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા
વૈષ્ણોદેવીમાં અકસ્માત થયો છે. પંછી હેલિપેડ પાસે પહાડ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના અહેવાલ છે.
સંબંધિત સમાચાર
પલક્કડમાં PM મોદીનો હુંકાર: LDF અને UDF ને 'ભ્રષ્ટ અને મેગા-ભ્રષ્ટ' ગણાવી કેરળમાં પરિવર્તનનું આહવાન
AAP એ કેરળ અને આસામ વિધાનસભા ચૂંટણી 2026 માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી; કેજરીવાલ અને ભગવંત માન સંભાળશે મોરચો
સોનિયા ગાંધીની તબિયત લથડી: સીએમ સ્ટાલિને પાઠવી શુભેચ્છા


