ઇન્ડિયા
11855 लेख
સંત નિરંકારી મંડળ દ્વારા વિશેષ રક્ત દાન શિબિર અને સત્સંગ નું આયોજન ‘ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ થી ૧૪૩ યુનિટ એકત્ર કરાયું’
સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજ ના આશીર્વાદ થી સંત નિરંકારી મંડળ દ્વારા આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ બ્રાંચ, રામદેવનગર કેમ્પસ ખાતે રવિવાર તારીખ ૨૪.૦૯.૨૦૨૩ ના રોજ એક રક્ત દાન શિબિરનું આયોજન કરી ૧૪૩ યુનિટ એકત્ર કરી ને માનવ કલ્યાણ હેતુ એકત્ર કરીને ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને આપવામાં આવ્યું હતું.
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્ય ડૉ.દેશમુખની ઉપસ્થિતિમાં સિસોદ્રા ગામે રાહત સામગ્રીનું વિતરણ કરાયું
પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે એમના સિદ્ધાંત અનુસાર નાંદોદ વિધાનસભાના સિસોદ્રા ગામે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં સહયોગથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રીરી ભુપેન્દ્ર પટેલ
માળખાકીય વિકાસ થકી નવા સીમાચિહ્નો સ્થાપવામાં ગુજરાત સદા અગ્રેસર, ગુજરાતમાં માળખાકીય વિકાસ માટે બજેટમાં માર્ગ મકાન વિભાગને ૨૦,૬૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી, આ ઓવરબ્રિજ દ્વારા રાજકોટ,જામનગર, મોરબીના મુસાફરો અને ઓદ્યોગિક વાહનોને આવનજાવનમાં સુગમતા રહેશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી સોમવારના દિવસે આવતા ગાંધી જયંતિ,ગુરૂનાનક જયંતિ અને નાતાલમાં પ્રવાસીઓ માટે ચાલુ રહેશે
તા.૩ ઓક્ટોબર, તા.૨૮ નવેમ્બર અને તા.૨૬ ડિસેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે જેની નોંધ લેવી.
જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં નર્મદા પોલીસ પુત્ર અને પુત્રી પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું
નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરાનાં બંને સંતાનોએ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું.
ડેડીયાપાડાના કણબીપીઠા ગામે બનાવેલ પ્રોટેક્શન દીવાલ ધરાશાયી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપ
લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ દીવાલ વરસાદના પગલે ધોવાણ થઈ જતા બાજુમાં આવેલ વિધવા મહિલાના મકાનને જોખમ વધ્યું, લોક ચર્ચા મુજબ આ પ્રોટેક્શન દીવાલ તલાટી દ્વારા જાતેજ બનાવાઇ હતી તો શું તલાટી પાસે સિવિલ એન્જીનીયરની ડીગ્રી છે ખરી?
વાઘપરા ગામમાં પરણીતાએ સાસરિયાંનાં ત્રાસથી ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામમાં સાસરિયાંનાં ત્રાસથી પરણીતાએ પોતના પિયર વાઘપરા ગામમાં દવા પી લેતા સારવાર દરમિયાન મોતને ભેટી હતી.
ઝગડીયા તાલુકાના પૂર અસરગ્રસ્તોની વ્હારે આવી ભરૂચ જિલ્લાની ડોમેસ્ટ્રીક ક્રિકેટ પ્લેયર મુસ્કાન વસાવા
મુસ્કાન વસાવાએ પોતાની બચતની પાંચ લાખ રૂપિયા જેટલી માતબર પૂંજીનું અનુદાન કરી સખાવતીની સરવાણીમાં પોતીકું યોગદાન આપ્યું.
રાજપીપળા સોનીવાડમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્વરૂપે ઈકો ફ્રેન્ડલી ગણપતિ જોવા ભક્તોની ભીડ
રાજપીપળા સોનીવાડ શ્રી વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા સતત ૩૨ વર્ષથી ગણપતિ સ્થાપના,આ ૩3મું વર્ષ, - આ મંડળ છેલ્લા દસ વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરે છે અને અન્ય લોકોને પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિમા લાવી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે ₹5206 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ₹4505 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે, રાજ્યના વિદ્યાર્થીઓ માટે ₹1426 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે નવીન વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબ્સ અને અન્ય સુવિધાઓ, ગુજરાતના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇ-ફાઇ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવશે.
યુનિટેક ગ્રુપ ફ્રોડ કેસમાં EDની મોટી કાર્યવાહી, ₹125.06 કરોડની જમીન જપ્ત
Unitech Group Fraud Case: ફ્લેટ ખરીદનારાઓએ આરોપીઓ વિરુદ્ધ દિલ્હી પોલીસ અને સીબીઆઈમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ નોંધીને કાર્યવાહી કરી હતી.
પંજાબ: ગેંગસ્ટરો સામે મોટી કાર્યવાહી, લખબીર સિંહ અને તેના સહયોગીઓના 48 સ્થળો પર દરોડા
પંજાબના ફિરોઝપુરમાં ગેંગસ્ટર લખબીર સિંહ લાંડા અને તેના સહયોગીઓના 48 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીને ગેંગસ્ટરો સામે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. આ દરોડામાં કેટલીક મોટી માહિતી મળી શકે છે.
ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ભારતના ઘણા ટુકડા કરવા માંગે છે: NIAએ નવું ડોઝિયર બનાવ્યું
Khalistani Terrorists: ડોઝિયર મુજબ, પન્નુ ભારતને અલગ-અલગ ટુકડાઓમાં વહેંચીને ઘણા દેશો બનાવવા માંગે છે. તે ધાર્મિક આધાર પર વિભાજન ઈચ્છે છે.
ખાલિસ્તાનીઓ પર તપાસ એજન્સીઓની નજર, હવાલા દ્વારા કેનેડા મોકલાયા કરોડો રૂપિયા, હવે થશે કાર્યવાહી
NIA હવે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. તપાસ એજન્સીઓ ખાલિસ્તાનીઓના હવાલા નેટવર્ક પર હુમલો કરવા જઈ રહી છે. થાઈલેન્ડથી કેનેડા સુધી ફેલાયેલા આ હવાલા નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયા કેનેડા મોકલવામાં આવ્યા છે, જેનો ઉપયોગ ખાલિસ્તાની આતંકવાદીઓ ભારત વિરુદ્ધ કરે છે.
ભારતની તાકાત બમણી થઈ, C-295 એરક્રાફ્ટ એરફોર્સમાં જોડાયા, જાણો અહીં તેની ખાસિયતો
ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે આજે C-295 એરક્રાફ્ટ તેની સાથે ઔપચારિક રીતે જોડાયું. વર્ષ 2026 સુધીમાં તમામ 56 એરક્રાફ્ટ એરફોર્સને આપવામાં આવશે, તેમની કિંમત 21,935 કરોડ રૂપિયા છે.
DUSU ચૂંટણીમાં ABVPનો વિજય રાષ્ટ્રીય હિતની વિચારધારામાં યુવાનોની શ્રદ્ધા દર્શાવે છે: શ્રી અમિત શાહ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), ભારતીય જનતા પાર્ટી (BJP) ની વિદ્યાર્થી પાંખ, શુક્રવારે યોજાયેલી દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (DUSU) ની ચૂંટણીમાં કેન્દ્રીય પેનલની ચારમાંથી ત્રણ બેઠકો પર જીત મેળવી હતી.
ગુજરાતના વલસાડમાં હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ ફાટી નીકળી
મુંબઈથી અમદાવાદ જતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગતાં હંગામો મચી ગયો હતો. આ ઘટના રેલ્વે આગના તાજેતરના તાર ઉમેરે છે, જેમાં અગાઉની ઘટના 15 સપ્ટેમ્બરના રોજ મેમુ ટ્રેન સાથે સંકળાયેલી હતી.
પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમે BJP-JDS ગઠબંધન પર કટાક્ષ કર્યો, 'હવે JDSએ પોતાના નામમાંથી સેક્યુલર કાઢી નાખવું જોઈએ'
Election 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા JDS NDAમાં સામેલ થવાને કારણે કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે.
નાગપુરમાં ભારે વરસાદને કારણે લોકો ફસાયા, શાળાઓમાં રજા જાહેર, NDRFએ જવાબદારી સંભાળી
નાગપુરમાં માત્ર 4 કલાકમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે અંબાઝરી તળાવ ઓવરફ્લો થયું છે અને કેટલાક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે.
Delhi Weather Update: દિલ્હી-એનસીઆરમાં હવામાને પલટો લીધો, ભારે વરસાદ બાદ ગરમીથી રાહત
Weather News: હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જોરદાર તોફાન અને વરસાદ થયો હતો. વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.