ઇન્ડિયા
11855 लेख
૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ
મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ માણવા મળશે.
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે આજરોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો
હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તા. 23 સપ્ટેમ્બર 2023 ના રોજ શ્રી રાધાષ્ટમી ઉત્સવ ખુબજ ભાવપૂર્વક ઉજવાયો હતો જે શ્રી કૃષ્ણના સર્વોપરી પ્રિયતમા શ્રીમતી રાધારાનીના અવતરણનો શુભ દિવસ છે. જન્માષ્ટમી ઉત્સવ પછીના 15 દિવસ અંતે રાધાષ્ટમી ઉત્સવ આવે છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
વડોદરા ડિવિઝનના 17 કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત
વેસ્ટર્ન રેલ્વેના વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી જિતેન્દ્ર સિંહે ડિવિઝન ના સત્તર રેલ્વે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન ઓપરેશનમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા હતા. આ રેલવે કર્મચારીઓને ફરજ દરમિયાન તેમની સતર્કતા અને તકેદારીના કારણે અનિચ્છનીય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન બદલ પ્રમાણપત્રો અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા
Monsoon Retreating : 25 સપ્ટેમ્બરથી ચોમાસું પાછું આવી શકે છે, ગરમીથી મળશે રાહત...!
આ વખતે ચોમાસાનો મૂડ સારો રહ્યો નથી. જો કે, આનો અંદાજ ન હતો. ભારતમાં આ ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં 780.3 મીમી વરસાદ થયો છે, જ્યારે સામાન્ય વરસાદ 832.4 મીમી છે.
ભારતીય રેલવે રાષ્ટ્રીય અકાદમી, વડોદરામાં 01 થી 20 સપ્ટેમ્બર, 2023 સુધી રાજભાષા પખવાડીયા સમારોહનું આયોજન કરવામાં આવ્યું
20 સપ્ટેમ્બરના રોજ સમાપન અને ઈનામ વિતરણ સમારોહના અવસર પર હાસ્ય કવિ-સમેંલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અખિલ ભારતીય સ્તરના 05 સ્થાનિક કવિ/કવયિત્રી ડૉ. નલિની પુરોહિત, ક્રાંતિ (યેવતીકર) કનાટે, શ્રી કમલેશ ગઢવી, શ્રી રિતેશ ત્રિપાઠી અને હરીવદન ભટ્ટ દ્વારા હાસ્ય-વ્યંગ કાવ્ય પઠન કરવામાં આવ્યું.
પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે 22 સપ્ટેમ્બર થી રેલવે વ્યવહાર ફરીથી પૂર્વવત
પૂરનું પાણી ઓસરી ગયા પછી વડોદરા મંડળ દ્વારા સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું. રેલવે કર્મચારીઓએ ઊંચા કિનારા ઉપર થયેલા નુકસાનના સમારકામ માટે યુદ્ધના ધોરણે દિવસ-રાત કામ કર્યું અને રેલવે ટ્રેકને રેકોર્ડ સમયમાં ટ્રેનોની અવરજવર માટે તૈયાર કરીને ઉલ્લેખનિય ઉપલબ્ધિ પ્રાપ્ત કરી.
અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન દ્વારા 20 સપ્ટેમ્બરના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
દરિયાપુર વિધાનસભાના સભ્ય કૌશિક જૈનની શ્રી અમદાવાદ કટલરી એન્ડ જનરલ મર્ચન્ટ એસોસિએશન સાથેની બેઠક, જૈનનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ રાજ્યોમાં વરસાદ તબાહી મચાવશે, લોકોની પરેશાનીઓ વધશે; હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે
ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પાછું 25 સપ્ટેમ્બરની આસપાસ શરૂ થવાની સંભાવના છે.
દિલ્હીમાં હવે મધરાત 12 સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે, કેજરીવાલ સરકારે દુર્ગા પૂજા પર આપી છૂટ
દિલ્હી સરકારે દુર્ગા પૂજા અને રામલીલાની ઉજવણી દરમિયાન મધરાત 12 સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. મુક્તિ અંગેની ફાઇલ એલજી વીકે સક્સેનાને મોકલી દેવામાં આવી છે.
ED અભિષેક બેનર્જી વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે નહીં, કોલકાતા હાઈકોર્ટે આપ્યા નિર્દેશ
ઇડી ટીએમસી નેતા અને બંગાળના સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની સરકારી અને સરકાર દ્વારા પ્રાયોજિત શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કથિત અનિયમિતતા અંગે તપાસ કરી રહી છે. આ મામલામાં આજે કોલકાતા હાઈકોર્ટે EDને બેનર્જી વિરુદ્ધ કડક કાર્યવાહી ન કરવા સૂચના આપી છે.
તેલંગાણા સરકાર મુસ્લિમ ધોબીઓને મફત વીજળી આપશે, અસદુદ્દીન ઓવૈસીએ માંગ કરી હતી
તેલંગાણા સરકારે મુસ્લિમ સમુદાયના ધોબીઓને દર મહિને 250 યુનિટ મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં પછાત વર્ગના ધોબીઓને આ સુવિધા આપવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી.
ચંદ્રયાન-3: વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ફરી ક્યારે સક્રિય થશે? ઈસરોએ મોટી માહિતી શેર કરી છે
આજે ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર ઊંઘમાં રહેશે. આ માહિતી અમદાવાદ સ્થિત ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ આપી છે. તેણે કહ્યું કે પહેલા તેને 22 સપ્ટેમ્બર 2023ના રોજ જગાડવાનો પ્લાન હતો, પરંતુ હવે તેને 23 સપ્ટેમ્બરે જગાડવામાં આવશે.
નાંદોદ તાલુકાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ રંગેચંગે યોગાભ્યાસ કર્યા
શિક્ષણના પ્રથમ પગથિયા સમાન આંગણવાડી ખાતે ભારતીય વૈદિક પરંપરા યોગથી પરિચિત થતા ભૂલકાઓ, નાંદોદ તાલુકાની આંગણવાડીઓમાં ભૂલકાઓએ રંગેચંગે યોગાભ્યાસ કર્યા, આંગણવાડી કેન્દ્ર ખાતે ભુલકાઓમાં યોગ અંગે જાગૃતતા કેળવવાની સરાહનીય કામગીરી કરાવતી આંગણવાડી કાર્યકર બહેનો.
યુ.ઈ.બી. વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબિર અને અનુબંધમ પોર્ટલ નામ નોંધણી કેમ્પ યોજાયો
૩ નોકરીદાતાઓ દ્વારા ૫૦ જેટલી જગ્યાઓ માટે ૨૦ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા.
આઇ.ટી.એમ.વોકેશનલ યુનિવર્સિટી દ્વારા બ્રહ્માકુમારી અરુણાદીદીને "ડોક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી એનાયત
બ્રહ્માકુમારી અરુણાદીદીના સામાજિક પરિવર્તનના પ્રયાસોને ધ્યાને રાખી આઇ.ટી.એમ. વોકેશનલ યુનિવર્સિટી વડોદરાએ તેમને "ડૉક્ટરેટ ઇન લીટરેચર" ની પદવી દ્વારા સન્માનિત કર્યા હતા. આ દીક્ષાંત સમારોહમા ડૉ. કે. સિવન પૂર્વ અધ્યક્ષ, ઈસરો, ડો. પી.વી. રામન પ્રેસિડેન્ટ, ડો. અનિલ બિસેન વાઈસ ચાન્સેલર આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઉપસ્થિતિ માં યોજાયો હતો.
નાંદોદ તાલુકાના પોઈચા સ્થિત નીલકંઠ ધામ ખાતે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું
રાજ્ય સરકાર છેવાડાના બાળકોને શૈક્ષણિક સુવિધાઓ માટે અનેક યોજનાઓ અને માળખાકીય સુવિધાઓની પૂરી પાડી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે : શિક્ષણ મંત્રીશ્રી
AMA દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર વાર્તાલાપ યોજાયો
એએમએ દ્રારા “વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા માટે ભગવદ્ ગીતામાંથી પ્રેરણાદાયક જીવન પાઠ” વિષય પર પ્રખ્યાત લેખક અને વક્તા તથા ભગવદ ગીતાના મનોવિજ્ઞાન પર તેમના કાર્યો માટે માનદ ડોક્ટરેટ પ્રાપ્તકર્તા શ્રી દીપ ત્રિવેદી દ્રારા ગુરુવાર, ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિરમગામ ખાતે ગણપતિ દાદાના પ્રસાદરૂપે ૧૦૦થી વધુ સગર્ભા બહેનોને સુખડી વિતરણ કરાયું
સીએમએમ ભારત દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી સોનલબેન વાઘેલાના હસ્તે સુખડી વિતરણ કરવામાં આવ્યું.
PM મોદી આવતીકાલે પહોંચશે પોતાના સંસદીય ક્ષેત્ર, વારાણસીને આપશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ, જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી આવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી અહીં 6 કલાકથી વધુ સમય વિતાવશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી બનારસના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ભૂમિપૂજન કરશે. તે જ સમયે, જો નારી શક્તિ વંદન કાયદો સંસદ દ્વારા પસાર કરવામાં આવે છે, તો મહિલાઓ પીએમ મોદીનું ખાસ રીતે સ્વાગત કરશે.