મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3920 लेख
સરદાર પટેલ સાહેબે ભારતને એક બનાવ્યું, આપણે હવે એક ભારતમાં શ્રેષ્ઠ ભારત બનાવવાનું છેઃ રૂપાલા

સરદાર પટેલ સાહેબે ભારતને એક બનાવ્યું, આપણે હવે એક ભારતમાં શ્રેષ્ઠ ભારત બનાવવાનું છેઃ રૂપાલા

વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ : હર્ષ સંઘવી

બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ : હર્ષ સંઘવી

સંગમ બે પ્રદેશનો, સંગમ તેમાં વણાયેલી બે સંસ્કૃતિનો, સંગમ તેમાં ધબકતી બે સભ્યતાનો, સંગમ તેમની ભાષાનો, એમના વ્યંજનોનો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મોહન ભાગવત અમદાવાદ પહોંચ્યા, સ્વયંસેવકોને કહ્યું- આપણે સૌ પહેલા ભારતીય છીએ

મોહન ભાગવત અમદાવાદ પહોંચ્યા, સ્વયંસેવકોને કહ્યું- આપણે સૌ પહેલા ભારતીય છીએ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ પહોંચી ગયા છે, અહીં તેમણે સ્વયંસેવકોને તમામ મતભેદોને બાજુ પર રાખીને દેશને સર્વોચ્ચ રાખવા અનુરોધ કર્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું

પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું

પુનરુત્થાન વિદ્યાપીઠ છેલ્લા અઢાર વર્ષથી 100% ભારતીય શિક્ષણના મોડલની સ્થાપના માટે કામ કરી રહી છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી

સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ બનશે : રાજ્યપાલશ્રી

ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ બનશે : રાજ્યપાલશ્રી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે "સમર સ્પેશ્યલ ટ્રેન"

પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીગ્રામ-બોટાદ અને ધ્રાંગધ્રા-બોટાદ વચ્ચે "સમર સ્પેશ્યલ ટ્રેન"

મુસાફરોની સુવિધા માટે તારીખ 15.04.2023 થી 30.06.2023 સુધી દરરોજ વિશેષ ભાડા પર "સમર સ્પેશ્યલ ટ્રેન" ચલાવવાનો નિર્ણય

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
તમિલ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ નિમિત્તે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ ભગવાન કાર્તિકેય સ્વામીની કરી પૂજા

તમિલ નૂતન વર્ષ ‘પુથાંડૂ વઝથુકલ’ નિમિત્તે પારંપરિક પોષાકમાં સજ્જ થઈ ભગવાન કાર્તિકેય સ્વામીની કરી પૂજા

નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈ બહેનોને પોતાની માતૃભૂમિ સાથેનું સંગમ કરાવવાના હેતુથી યોજાનાર સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો ઉત્સાહ દિનપ્રતિદિન વધી રહ્યો છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યના પૌરાણિક તેમજ ધાર્મિક સ્થાનોના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારની નવી  પ્રોત્સાહક જોગવાઈ

રાજ્યના પૌરાણિક તેમજ ધાર્મિક સ્થાનોના વિકાસ કાર્યો માટે રાજ્ય સરકારની નવી પ્રોત્સાહક જોગવાઈ

S.C. અને S.T. સમાજના યાત્રધામોના વિકાસ માટે હવે લોકફાળાની ૧૦ ટકા રકમ અને અન્ય સમાજના યાત્રાધામોના વિકાસ માટે લોકફાળાની 30 ટકાને બદલે ૨૦ ટકા રકમની જોગવાઈ  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદમાં રખડતા ઢોરને લઈને નવી પોલીસી

અમદાવાદમાં રખડતા ઢોરને લઈને નવી પોલીસી

પશુપાલન વ્યવસાયના માટે લાયસન્સ લેવું ફરજિયાત અને પરવાનગી માટે ત્રણ વર્ષ માટેની રહેશે મુદ્દત, 3 વર્ષની લાયસન્સ ફી 2000 અને પરમિટ માટે 500 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 397 દર્દીઓ નોંધાયા

ગુજરાત રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા કુલ 1992 જ્યારે 04 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યાં છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરાશે

રાજ્ય અનામત પોલીસ દળ જૂથ-૨, અમદાવાદ સેનાપતિ કચેરી તથા આવાસોનું લોકાર્પણ કરાશે

પોલીસ કર્મયોગીઓની સુવિધાઓમાં વધારો: ધોળકા ખાતે પોલીસ સ્ટેશનના નવનિર્મિત બિલ્ડીંગ તથા પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રોજગાર મેળોઃ દેશના યુવાનો માટે  રોજગારીની તકોમાં વધારો થશે

રોજગાર મેળોઃ દેશના યુવાનો માટે રોજગારીની તકોમાં વધારો થશે

રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં વડાપ્રધાન નવનિયુક્ત 71,000 કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રીતેનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રીતેનાં ઉત્પાદન એકમ પર ભારતીય માનક બ્યૂરોના દરોડા

અમદાવાદમાં કાર્યરત મેસર્સ પિનલ કોર્પોરેશન, જય ફાર્મની સામે, નંદોલી શીલજ રોડ, શીલજ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. દરોડા દરમિયાન સિમેન્ટ પરીક્ષણ માટે પ્રમાણભૂત રેતી ધરાવતી IS 650:1991 લખેલ લગભગ 31000 થેલીઓ જપ્ત કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ક્રોમાએ વાપી, બાપુનગર અને સરગાસણમાં તેના નવા સ્ટોર ખોલીને ગુજરાતમાં  ઝડપી વિસ્તરણ કર્યું

ક્રોમાએ વાપી, બાપુનગર અને સરગાસણમાં તેના નવા સ્ટોર ખોલીને ગુજરાતમાં ઝડપી વિસ્તરણ કર્યું

વિસ્તરણ હેઠળના ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ડેસ્ટિનેશનનો હવે ગુજરાતમાં વાપી, બાપુનગર અને સરગાસણ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે, ક્રોમા બાપુનગર એ ગુજરાતમાં 51મો સ્ટોર છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
હિંદુવાદી નેતા કાજલ ને ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં ધરપકડ, જેલમાં મોકલી દેવામાં આવી

હિંદુવાદી નેતા કાજલ ને ઉશ્કેરણીજનક ભાષણના આરોપમાં ધરપકડ, જેલમાં મોકલી દેવામાં આવી

ગુજરાત પોલીસનું કહેવું છે કે કાજલ હિન્દુસ્તાનીએ આજે ​​સવારે ઉનામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ પોલીસે કાજલની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અટલ બ્રિજઃ સાબરમતી પરના અટલ બ્રિજના કાચમાં તિરાડ પડી,કોઈ ખતરો નથી

અટલ બ્રિજઃ સાબરમતી પરના અટલ બ્રિજના કાચમાં તિરાડ પડી,કોઈ ખતરો નથી

અટલ બ્રિજ પર તિરાડ દેખાયા બાદ નિષ્ણાત સમિતિએ તેની તપાસ કરી હતી. સમિતિએ જણાવ્યું કે બ્રિજ પર ચોક્કસ તિરાડ છે, પરંતુ તેનાથી કોઈ ખાસ ખતરો નથી. હાલમાં તિરાડવાળા વિસ્તારને બેરીકેટીંગ કર્યા બાદ બ્રિજનો બાકીનો ભાગ લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત શાખાની વાર્ષિક સાધારણ સભા અમદાવાદમાં યોજાઈ

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત રાજ્ય શાખાના પ્રમુખ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ અંગદાન માટે સમાજમાં વિશેષ જાગૃતિ આવે એ માટે પ્રયત્નશીલ છે. વર્તમાન સમયની આ માંગ છે વધુને વધુ લોકો અંગદાન માટે આગળ આવે એ જરૂરી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

Amazon.in પર 6થી 9 એપ્રિલ દરમિયાન યોજાનારીહૉમ શોપિંગ સ્પ્રીમાંથી ખરીદી કરીને ઉનાળાનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ

આ વર્ષે ઉનાળાની ઋતુમાં Amazon.in પર પ્રેસ્ટિજના સમર્થનથી યોજાવા જઈ રહેલા ‘હૉમ શોપિંગ સ્પ્રી’માંથી ખરીદી કરીતમારા ઘરમાંઠંડક ફેલાવો અને તેને આરામદાયક બનાવો.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું

રાજ્યપાલશ્રીના હસ્તે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે, જળવાયુ પરિવર્તનના પડકારો સામે ભારત વર્ષની જમીન, નાગરીકોનું આરોગ્ય, પાણી, પર્યાવરણ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ જ બચાવી શકશે. પ્રાકૃતિક કૃષિએ ધાર્મિક ભાવ નહી, પરંતુ  શુદ્ધ વિજ્ઞાન છે, તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ધરતી માતાને બચાવવા માટે રાસાયણિક પદ્ધતિથી થતી ખેતી છોડવી પડશે. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે, એટલું જ નહી તેમાંથી ઉત્પન્ન થતા ધાન્યો પણ ઝેરયુક્ત બન્ય

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા