મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4117 लेख
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને ડીડીઓની સત્તામર્યાદા વધારી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય: સરકારી જમીન ફાળવણી માટે કલેક્ટર અને ડીડીઓની સત્તામર્યાદા વધારી

ગુજરાતમાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયા સરળ બનાવી છે. જિલ્લા કલેક્ટર અને ડીડીઓની નાણાકીય સત્તામર્યાદામાં વધારો કર્યો.

Kalpesh Kosti · 10 કલાક પેહલા
અમદાવાદ રેલવે મંડળની નવી પહેલ: ૩૦ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ઈ-નીલામી કરાર ફાળવાયો

અમદાવાદ રેલવે મંડળની નવી પહેલ: ૩૦ પાણીની ટાંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ઈ-નીલામી કરાર ફાળવાયો

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે બિન-ભાડા આવક વધારવા ૩૦ ઓવરહેડ પાણીની ટાંંકીઓ પર વોલ પેઇન્ટિંગ જાહેરાત માટે ૫ વર્ષનો ઈ-નીલામી કરાર કર્યો છે. જાણો વિગતો.

Kalpesh Kosti · 11 કલાક પેહલા
સાણંદ GIDC માં જળબંબાકાર અને વીજળી ગુલ: ઉદ્યોગપતિઓનો GIDC કચેરી બહાર વિરોધ

સાણંદ GIDC માં જળબંબાકાર અને વીજળી ગુલ: ઉદ્યોગપતિઓનો GIDC કચેરી બહાર વિરોધ

અમદાવાદ: સાણંદ GIDC-II ના લગભગ 80 ઉદ્યોગપતિઓએ સોમવારે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે વારંવાર થતા જળબંબાકાર અને વ...

Priya Sharma · 15 કલાક પેહલા
અમદાવાદમાં વૃક્ષ પડતાં 7 લક્ઝરી કારને નુકસાન, લારીવાળાનો આબાદ બચાવ

અમદાવાદમાં વૃક્ષ પડતાં 7 લક્ઝરી કારને નુકસાન, લારીવાળાનો આબાદ બચાવ

અમદાવાદના રૂપાલી પાર્કિંગમાં બુધવારે, 8 જુલાઈ, 2026 ના રોજ એક જૂનું અને વિશાળ લીમડાનું ઝાડ અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં પાર્ક કરેલી સા...

Priya Sharma · 15 કલાક પેહલા
મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ

મહારાષ્ટ્રનાં ઘાઘબારીમાં ભારે વરસાદથી સાપુતારા–નાસિક માર્ગ બીજા દિવસે બંધ:- એસ.ટી. બસ સેવા ઠપ્પ

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે સાપુતારા–નાસિક આંતરરાજ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાઘબારી આર.ટી.ઓ.ચેકપોસ્ટ નજીક લગભગ બે કિલોમીટર વિસ્તારમાં માર્ગનું ડાયવર્ઝન આપવામાં આવ્યુ હતુ.જોકે ભારે વરસાદના પગલે ડાયવર્ઝન અપાયેલ કાચા માર્ગમાં કાદવ કીચડ થઈ જતા કાદવમાં ભારે વાહનો ખૂંપી જતાં માર્ગ વાહનવ્યવહાર માટે જોખમી બન્યો હતો.પરિણામે ભારે વાહનોનાં અવરજવર માટે આ માર્ગ સમસ્યારૂપ બન્યો છે.

Kalpesh Kosti · 3 દિવસ પેહલા
જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી ગંગાસિંઘની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

કલેકટરશ્રીએ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં સંવેદનશીલતા, જવાબદારી અને ઝડપી કાર્યવાહી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચિત કર્યા.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક: છ ગામોના અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને વળતર અંગે ચર્ચા

કલેક્ટર ગંગા સિંઘની અધ્યક્ષતામાં બેઠક: છ ગામોના અસરગ્રસ્તોના પુનઃવસવાટ અને વળતર અંગે ચર્ચા

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની અને ગરુડેશ્વર વિયર પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત થયેલા સ્થાનિક નાગરિકોને વિવિધ લાભો અને વળતરની વહેંચણી માટે ગઠિત અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સામખ્યાલી-ગાંધીધામ સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

સામખ્યાલી-ગાંધીધામ સેક્શન પર નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન હેઠળ સમાખ્યાલી, વોંધ અને ભચાઉ સ્ટેશનો વચ્ચે ક્વાડ્રપ્લિંગ અને ઓટોમેટિક સિગ્નલિંગ પ્રોજેક્ટના કમિશનિંગ સંદર્ભે નોન-ઇન્ટરલોકિંગ (NI) કાર્ય માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કાર્ય સામખ્યાલી-ગાંધીધામ સેક્શન પર રેલ માળખાને આધુનિક બનાવવા અને કાર્યકારી કાર્યક્ષમતા અને સલામતી વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
લોકશાહીની મજબૂતી માટે નિરમા યુનિવર્સિટીમાં પરિસંવાદ: ચૂંટણી તંત્ર અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવશે એક મંચ પર

લોકશાહીની મજબૂતી માટે નિરમા યુનિવર્સિટીમાં પરિસંવાદ: ચૂંટણી તંત્ર અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો આવશે એક મંચ પર

લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા અને જવાબદેહીને વધુ સુદૃઢ કરવાના ઉદ્દેશ્યથી, મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાતની કચેરી દ્વારા આગામી ૨૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે “Electoral Transparency: Political Parties as Concurrent Auditors” વિષય પર એક આંતરરાષ્ટ્રીય પરિસંવાદ (Thematic Symposium)નું આયોજન કરવામાં આવ્યું છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
રેશનિંગ દુકાનદારો માટે ખુશખબર: રાજ્ય સરકાર દ્વારા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો

રેશનિંગ દુકાનદારો માટે ખુશખબર: રાજ્ય સરકાર દ્વારા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે જાહેર વિતરણ પ્રણાલી (PDS) હેઠળ કામ કરતા ૧૭,૦૦૦થી વધુ વાજબી ભાવની દુકાનના સંચાલકોને મોટી રાહત આપી છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, અનાજના વિતરણ પર મળતા કમિશનમાં પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૫ નો વધારો કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીનું આહ્વાન: મહુન્દ્રાના ખેડૂતો સાથે ખાટલે બેસીને સાધ્યો સંવાદ

પ્રાકૃતિક ખેતી માટે મુખ્યમંત્રીનું આહ્વાન: મહુન્દ્રાના ખેડૂતો સાથે ખાટલે બેસીને સાધ્યો સંવાદ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'બેક ટુ બેઝિક'ના વિચારને ગ્રામીણ સ્તરે વેગ આપવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર તાલુકાના મહુન્દ્રા અને શિવપુરા કંપા ખાતે પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મોડેલ ફાર્મની જાત મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતો સાથે ખાટલે બેસીને સહજ સંવાદ સાધ્યો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
વૈજ્ઞાનિક અભ્યાસનો મોટો ખુલાસો: ગીરની બહાર વસતા સિંહો કુદરતી શિકાર પર નિર્ભર, માનવ-સિંહ સંઘર્ષમાં ઘટાડો

વૈજ્ઞાનિક અભ્યાસનો મોટો ખુલાસો: ગીરની બહાર વસતા સિંહો કુદરતી શિકાર પર નિર્ભર, માનવ-સિંહ સંઘર્ષમાં ઘટાડો

એક વ્યાપક માન્યતા હતી કે ગીર જંગલની બહાર રહેતા સિંહો તેમના અસ્તિત્વ માટે માત્ર પાલતુ પશુઓ પર નિર્ભર છે. પરંતુ, આંતરરાષ્ટ્રીય જર્નલ 'કન્ઝર્વેશન' (Conservation) માં પ્રકાશિત થયેલા તાજેતરના અભ્યાસે આ ધારણાને ખોટી સાબિત કરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સિંહો તેમના કુલ શિકારના લગભગ ૭૦% હિસ્સો વન્યજીવોનો કરે છે, જે સાબિત કરે છે કે તેઓ ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડતા પ્રાણીઓનું કુદરતી રીતે નિયંત્રણ કરી રહ્યા છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
રેલ્વેમાં હવે ટેકનોલોજીનો દબદબો: અમદાવાદ DRM એ સ્ટાર્ટઅપ્સને રેલ્વે માટે નવીનતાઓ વિકસાવવા કરી અપીલ

રેલ્વેમાં હવે ટેકનોલોજીનો દબદબો: અમદાવાદ DRM એ સ્ટાર્ટઅપ્સને રેલ્વે માટે નવીનતાઓ વિકસાવવા કરી અપીલ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશે દેવ ધોલેરા સ્થિત આઈક્રિએટ (iCreate) કેમ્પસની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સને રેલ્વેની કાર્યપ્રણાલીમાં તકનીકી નવીનતાઓ લાવવા પ્રોત્સાહિત કરવાનો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પર્યાવરણ સુરક્ષા તરફ નર્મદાનું કદમ: સુંદરપુરામાં 'વન કવચ' હેઠળ ૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર

પર્યાવરણ સુરક્ષા તરફ નર્મદાનું કદમ: સુંદરપુરામાં 'વન કવચ' હેઠળ ૨૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર

પર્યાવરણના જતન અને હરિયાળા નર્મદા જિલ્લાના નિર્માણ માટે, રાજ્ય સરકારના સામાજિક વનીકરણ વિભાગ દ્વારા નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામ સ્થિત ગીતા આશ્રમ શાળામાં 'વન કવચ' વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદમાં સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રારંભ: ૬ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારના ૨૭૧૯ કરોડ મંજૂર

અમદાવાદમાં સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રારંભ: ૬ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારના ૨૭૧૯ કરોડ મંજૂર

અમદાવાદ શહેરને વધુ સ્માર્ટ, સ્વચ્છ અને વૈશ્વિક ધોરણોનું શહેર બનાવવા માટે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા ૨૭૧૯.૮૦ કરોડ રૂપિયાની સહાય મંજૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પ્રોજેક્ટ્સ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આમૂલ પરિવર્તન લાવશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
શિક્ષણ અને કારકિર્દીનો સંગમ: બિરસા મુંડા યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ઓરિએન્ટેશન યોજાયું

શિક્ષણ અને કારકિર્દીનો સંગમ: બિરસા મુંડા યુનિવર્સિટીમાં નવા વિદ્યાર્થીઓના સ્વાગત સાથે ઓરિએન્ટેશન યોજાયું

રાજપીપલા ખાતે આવેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની 'સ્કૂલ ઓફ કોમર્સ' દ્વારા નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણ અને શિસ્તથી માહિતગાર કરવાનો હતો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગુજરાતમાં કુપોષણ સામે 'પોષણ પ્રહાર': દૂધ સંજીવની યોજનાનું તમામ આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ

ગુજરાતમાં કુપોષણ સામે 'પોષણ પ્રહાર': દૂધ સંજીવની યોજનાનું તમામ આદિજાતિ વિસ્તારોમાં વિસ્તરણ

ગુજરાત સરકાર દ્વારા કુપોષણ સામેની લડતને વધુ સઘન બનાવતા, 'દૂધ સંજીવની યોજના'નું રાજ્યના બાકી રહેલા તમામ ૫૩ ICDS બ્લૉક સુધી વિસ્તરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ હવે લાભાર્થીઓને વધુ પોષણયુક્ત 'હાઈ-ફેટ ફોર્ટિફાઇડ' દૂધ આપવાનો પાયલૉટ પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગુજરાતમાં મચ્છરજન્ય રોગો સામે જંગ: આરોગ્ય વિભાગની ૧૯,૫૦૦ ટીમો મેદાનમાં, ૯૪ લાખ ટેસ્ટ પૂર્ણ

ગુજરાતમાં મચ્છરજન્ય રોગો સામે જંગ: આરોગ્ય વિભાગની ૧૯,૫૦૦ ટીમો મેદાનમાં, ૯૪ લાખ ટેસ્ટ પૂર્ણ

ચોમાસાના આગમન સાથે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગોના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે 'રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ' અંતર્ગત સઘન ઝુંબેશ શરૂ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આ કામગીરી કરવામાં આવી રહી છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા સંપન્ન: અદ્યતન ટેકનોલોજી અને ૩૦ હજાર પોલીસ જવાનોની 'અભેદ સુરક્ષા' - Ahmedabad Express

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા સંપન્ન: અદ્યતન ટેકનોલોજી અને ૩૦ હજાર પોલીસ જવાનોની 'અભેદ સુરક્ષા' - Ahmedabad Express

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી પરંપરાગત રથયાત્રા ગુજરાત પોલીસના ચુસ્ત બંદોબસ્ત, એન્ટી-ડ્રોન ટેકનોલોજી અને જનતાના સહયોગથી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગાંધીનગર 'હરિયાળી લોકસભા' અભિયાન: અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની સમીક્ષા બેઠક - Ahmedabad Express

ગાંધીનગર 'હરિયાળી લોકસભા' અભિયાન: અમિત શાહ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણની સમીક્ષા બેઠક - Ahmedabad Express

ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સવા કરોડ વૃક્ષો વાવવાના મહા અભિયાનની સમીક્ષા બેઠક અમદાવાદમાં યોજાઈ, જેમાં અમિત શાહે વૃક્ષોના જતન અને ઉછેરને સામાજિક-ધાર્મિક કર્તવ્ય ગણાવ્યું.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા