મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3634 लेख
વડાપ્રધાન મોદીએ સુરત L&T હજીરા પ્લાન્ટની મુલાકાત લીધી: સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન મોદીએ સુરત L&T હજીરા પ્લાન્ટની મુલાકાત લીધી: સ્વદેશી સંરક્ષણ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સુરત નજીક આવેલા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના હજીરા સ્થિત પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાત ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન...

Priya Sharma · 4 દિવસ પેહલા
નડિયાદમાં લાંચ લેતા જમીન સર્વેયર ACBના હાથે ઝડપાયો

નડિયાદમાં લાંચ લેતા જમીન સર્વેયર ACBના હાથે ઝડપાયો

નડિયાદ: એન્ટી કરપ્શન બ્યુરો ( ) એ શુક્રવારે નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ (DILR) કચેરી સાથે સંકળાયેલા એક જમીન સર્વેયરને 90,000 રૂપિયાની લાંચ...

Priya Sharma · 4 દિવસ પેહલા
વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ શરૂ થઈ, પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ શરૂ થઈ, પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપનો પ્રારંભ થયો છે. પીએમ મોદીએ તેને ઓલિમ્પિકમાં સ્થાન મેળવવા તરફનું મોટું પગલું ગણાવ્યું.

nila patel · 5 દિવસ પેહલા
સોલર એનર્જીમાં ગુજરાત નંબર ૧: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવી ઐતિહાસિક સિદ્ધિ

સોલર એનર્જીમાં ગુજરાત નંબર ૧: રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવી ઐતિહાસિક સિદ્ધિ

'પીએમ સૂર્ય ઘર યોજના' માં ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન! કેટેગરી-B રાજ્યોમાં ગુજરાતને મળ્યા ૫ રાષ્ટ્રીય પુરસ્કાર. ૧૦.૬૬ લાખથી વધુ ગ્રાહક અરજીઓ અને ૬.૮૧ લાખ સોલર પ્લાન્ટ સાથે ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું રોલ મોડેલ. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
જાપાનની યુવા પેઢીનો દાખલો આપી રાજ્યપાલશ્રીએ યુવાનોમાં જગાડ્યો દેશપ્રેમ

જાપાનની યુવા પેઢીનો દાખલો આપી રાજ્યપાલશ્રીએ યુવાનોમાં જગાડ્યો દેશપ્રેમ

'યુવા સંગમ તબક્કા-૬' ના ૫૭ યુવા સભ્યોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કરી મુલાકાત. રાષ્ટ્રનિર્માણ, વિકસિત ભારત ૨૦૪૭ અને પર્યાવરણ જાળવણી અંગે યુવાનોને મળ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન. ગુજરાત અને ઓડિશાના યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
વસ્તીગણતરી ૨૦૨૭: ક્રિકેટના દિગ્ગજ કરસન ઘાવરી બન્યા જનજાગૃતિ અભિયાનના એમ્બેસેડર

વસ્તીગણતરી ૨૦૨૭: ક્રિકેટના દિગ્ગજ કરસન ઘાવરી બન્યા જનજાગૃતિ અભિયાનના એમ્બેસેડર

ભારતીય ક્રિકેટર કરસન ઘાવરી હવે વસ્તીગણતરી ૨૦૨૭ના જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરશે. ગાંધીનગરમાં વસ્તી ગણતરી નિયામક સાથે મુલાકાત બાદ મળી સત્તાવાર જવાબદારી. જુઓ કેવી રીતે આ ક્રિકેટર ગુજરાતમાં વસ્તીગણતરી માટે જનજાગૃતિ વધારશે.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
પ્રકૃતિના જતન માટે મુખ્યમંત્રીની અનોખી પહેલ: માતાના નામે એક વૃક્ષ વાવીને આપો પર્યાવરણને જીવનદાન

પ્રકૃતિના જતન માટે મુખ્યમંત્રીની અનોખી પહેલ: માતાના નામે એક વૃક્ષ વાવીને આપો પર્યાવરણને જીવનદાન

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૬ પર ગુજરાતમાં “એક પેડ મા કે નામ ૩.૦” મહાઅભિયાનનો શુભારંભ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ૬ લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય. ગાંધીનગરને હરિયાળું બનાવવા ૫૦ લાખ રોપાનું આયોજન. સંપૂર્ણ માહિતી અહીં વાંચો.

Kalpesh Kosti · 5 દિવસ પેહલા
દક્ષિણ ગુજરાત માટે વિકાસની મોટી ભેટ: વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. ૧૦૬૩ કરોડના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

દક્ષિણ ગુજરાત માટે વિકાસની મોટી ભેટ: વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. ૧૦૬૩ કરોડના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ૫ જૂન, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે. દક્ષિણ ગુજરાતમાં રૂ. ૧૦૬૩ કરોડથી વધુના GIDC પ્રોજેક્ટ્સનું લોકાર્પણ. ભરૂચ અને વલસાડમાં ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રદૂષણ નિયંત્રણ માટેના મહત્વના કાર્યોની સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગુજરાતના શહેરો હવે બનશે 'વાયર ફ્રી': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી ઐતિહાસિક મિશનને મંજૂરી

ગુજરાતના શહેરો હવે બનશે 'વાયર ફ્રી': મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી ઐતિહાસિક મિશનને મંજૂરી

ગુજરાત સરકારનું 'વાયર ફ્રી સિટી મિશન': ૨૦૩૦ સુધીમાં રાજ્યની ૧૬૮ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરાશે. રૂ. ૫૦૦ કરોડના આ પ્રોજેક્ટથી શહેરો બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
ગુજરાતની નવી સિદ્ધિ: દેશમાં સૌપ્રથમવાર સેવા ક્ષેત્ર માટે 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના

ગુજરાતની નવી સિદ્ધિ: દેશમાં સૌપ્રથમવાર સેવા ક્ષેત્ર માટે 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના

ગુજરાતે દેશમાં સૌપ્રથમવાર 'સર્વિસ કમિશનરેટ' સ્થાપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. રૂ. ૧૦૦ કરોડના ગ્રોથ ફંડ સાથે હવે IT, પ્રવાસન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે યુવાનોને મળશે રોજગારીની નવી તકો. વધુ વિગતો વાંચો.

Kalpesh Kosti · 6 દિવસ પેહલા
પોલીસ ભવનનું 'જનસંપર્ક કેન્દ્ર': હવે નાગરિકોને મળશે ત્વરિત અને પારદર્શક ન્યાય

પોલીસ ભવનનું 'જનસંપર્ક કેન્દ્ર': હવે નાગરિકોને મળશે ત્વરિત અને પારદર્શક ન્યાય

ગાંધીનગર પોલીસ ભવન ખાતે શરૂ કરાયેલું 'જનસંપર્ક કેન્દ્ર' નાગરિકોની ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટેનું નવું માધ્યમ બન્યું છે. કેવી રીતે કામ કરે છે આ સિંગલ-વિન્ડો સિસ્ટમ? સંપૂર્ણ વિગત અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગુજરાત માટે ગૌરવવંતો દિવસ: UPSC માં સફળ થયેલા 35 તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન

ગુજરાત માટે ગૌરવવંતો દિવસ: UPSC માં સફળ થયેલા 35 તેજસ્વી તારલાઓનું ભવ્ય સન્માન

UPSC-2025 માં સફળ થયેલા ગુજરાતના 35 યુવાનોનો સન્માન સમારોહ યોજાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને જનસેવાનું માધ્યમ બનીને કામ કરવાની સલાહ આપી. સ્પીપાની સિદ્ધિઓ અને આગામી આયોજન વિશે જાણો સંપૂર્ણ વિગત.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ

વિશ્વ તમાકુ નિષેધ દિન-૨૦૨૬ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાજપીપલા ખાતે વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તમાકુના સેવનથી થતી ગંભીર બીમારીઓ અંગે લોકોને માહિતગાર કરી તમાકુ મુક્ત સમાજ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગામડાંનું વહીવટી કામ હવે વધુ સરળ: સાવરકુંડલાના ૩ ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણનો પ્રારંભ

ગામડાંનું વહીવટી કામ હવે વધુ સરળ: સાવરકુંડલાના ૩ ગામોમાં નવા પંચાયત ઘરના નિર્માણનો પ્રારંભ

સાવરકુંડલા-લીલિયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે પિયાવા, જેજાદ અને વીરડી ગામે રૂ. ૭૫ લાખના ખર્ચે નવા ગ્રામ સચિવાલયો (પંચાયત ઘર) ના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. આ સુવિધાથી ગ્રામજનોને વહીવટી સેવાઓ હવે વધુ સરળતાથી મળશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદમાં કેન્સરની સારવાર વધુ આધુનિક: નારાયણા હોસ્પિટલમાં 'હેલ્સિયન' ટેકનોલોજી સાથે નવા સેન્ટરનો પ્રારંભ

અમદાવાદમાં કેન્સરની સારવાર વધુ આધુનિક: નારાયણા હોસ્પિટલમાં 'હેલ્સિયન' ટેકનોલોજી સાથે નવા સેન્ટરનો પ્રારંભ

અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અત્યાધુનિક 'હેલ્સિયન' ટેકનોલોજીથી સજ્જ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાથી કેન્સરના દર્દીઓને એક જ સ્થળે સંપૂર્ણ સારવાર મળશે. સંપૂર્ણ વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય: ભારતના ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર

વડોદરા સ્થિત ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય (GSV) દેશની પ્રથમ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ કેન્દ્રિત કેન્દ્રીય યુનિવર્સિટી છે. ઉદ્યોગ-આધારિત શિક્ષણ, AI અને આધુનિક કોર્સ દ્વારા આ સંસ્થા ભારતને 'વિકસિત ભારત @2047' તરફ દોરી રહી છે. જાણીએ તેની સિદ્ધિઓ અને પ્લેસમેન્ટ વિશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

ખાખીનું માનવીય રૂપ: નડિયાદ જેલની પોલીસે મહિલા કેદીને નવજાત શિશુ સાથે વતન પહોંચાડી

નડિયાદ જિલ્લા જેલ અને ગુજરાત પોલીસે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જામીન મળ્યા છતાં પરિવારની ગેરહાજરીમાં એક મહિલા કેદીને તેના નવજાત બાળક અને બે વર્ષના સંતાન સાથે વતન મધ્યપ્રદેશ સુરક્ષિત પહોંચાડીને પોલીસે 'ખાખીમાં ધબકતા હૃદય'નો પરિચય કરાવ્યો છે. સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરામાં આદિજાતિ વિકાસ માટે મંથન: ITDA/ITDP ના નવા રોડમેપ અંગે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો

વડોદરા ખાતે કેન્દ્રીય આદિજાતિ નિયામક ડૉ. વર્નાલી ડેકાની અધ્યક્ષતામાં ITDA/ITDP ના રોડમેપ માટે રાજ્ય કક્ષાનો વર્કશોપ યોજાયો. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાના અધિકારીઓએ વિકાસલક્ષી યોજનાઓના સુદ્રઢ અમલીકરણ અને વહીવટી ખામીઓ દૂર કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 વિદ્યાર્થીઓને મળી અધ્યતન હોસ્ટેલ | લોકાર્પણ કરાયું

કડવા પાટીદાર સમાજના 1600 દીકરા-દીકરીઓને સુરક્ષિત અને આધુનિક સુવિધાઓથી ભરપૂર હોસ્ટેલ મળી. સમાજના આ અગ્રણી પગલાનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આધુનિક અને સુવિધાયુક્ત વસવાટની શરૂઆત.

nila patel · 1 અઠવાડિયું પેહલા
ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દોડશે નવી સ્પેશિયલ ટ્રેન: મુસાફરોને મળશે મોટી રાહત

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ અને પ્રયાગરાજ વચ્ચે નવી દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ૩૧ મે, ૨૦૨૬ થી દોડનારી આ ટ્રેન માટે બુકિંગ ૩૦ મે થી શરૂ થશે. ટ્રેનનો સમય, સ્ટોપેજ અને રૂટની વિગતવાર માહિતી અહીં મેળવો.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા