મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

4117 लेख
અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી મંગળા આરતી, ભગવાન જગન્નાથજીના આશીર્વાદ લીધા

અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રા નીકળી હતી. રથયાત્રાની પરંપરા મુજબ, વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે મંદિર પરિસરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ

ગુજરાતને ઔદ્યોગિક ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા અને યુવા પેઢીને કૌશલ્યબદ્ધ કરવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદનો એક સંયુક્ત પ્રયાસ છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી જગન્નાથજીના રથને નગરચર્યાએ રવાના કર્યો

અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે નીકળી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત પૂજન-અર્ચન અને પહિંદ વિધિ કરીને રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યું હતું.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
રેલવેના વિકાસ માટે સાંસદ હરિભાઈ પટેલ સક્રિય: DRM સાથેની બેઠકમાં ૨૦થી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ભાર

રેલવેના વિકાસ માટે સાંસદ હરિભાઈ પટેલ સક્રિય: DRM સાથેની બેઠકમાં ૨૦થી વધુ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ભાર

મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે અમદાવાદ ખાતે ડિવિઝનલ રેલવે મેનેજર સાથે યોજેલી દોઢ કલાક લાંબી બેઠકમાં પોતાના મતવિસ્તારના રેલવે સંબંધિત પ્રશ્નો અને નવી માળખાકીય સુવિધાઓ અંગે રજૂઆત કરી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ-રણુજ રૂપાંતરિત બ્રોડગેજ સેક્શન હવે પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી બેચરાજી અને સાંખલપુર જેવા વિસ્તારોના મુસાફરો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
નર્મદા જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ: મતદારયાદી સુધારણા-૨૦૨૭ માટે મતદાન મથકોના પુનર્ગઠનની કવાયત શરૂ

નર્મદા જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ: મતદારયાદી સુધારણા-૨૦૨૭ માટે મતદાન મથકોના પુનર્ગઠનની કવાયત શરૂ

રાજપીપલા ખાતે યોજાયેલી આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાન મથકોના પુનર્ગઠન (Rationalization of Polling Stations) અને આગામી ચૂંટણી પ્રક્રિયાના આયોજન અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

જન્મદિવસ પર ગિફ્ટ સિટીની મુલાકાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

પોતાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ ગિફ્ટ સિટીમાં ચાલી રહેલા વ્યાપારી, રહેણાંક અને સામાજિક માળખાકીય વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગિફ્ટ સિટીને 'વિકસિત ભારત @2047' ના વિઝનને સાકાર કરવા માટે એક મહત્વનું માધ્યમ ગણાવ્યું હતું.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
રથયાત્રા સુરક્ષા: 'નેત્રમ' કમાન્ડ સેન્ટરથી ગુજરાત પોલીસ રથયાત્રા પર રાખશે બાજ નજર

રથયાત્રા સુરક્ષા: 'નેત્રમ' કમાન્ડ સેન્ટરથી ગુજરાત પોલીસ રથયાત્રા પર રાખશે બાજ નજર

ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ગુજરાત પોલીસે આધુનિક ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી છે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

અમદાવાદ ડિવિઝન માટે મહત્વની સિદ્ધિ: કટોસણ રોડ-રણુજ બ્રોડગેજ સેક્શન પર ટ્રેન સેવાઓને CRS ની મંજૂરી

પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ હેઠળ કટોસણ રોડ-રણુજ રૂપાંતરિત બ્રોડગેજ સેક્શન હવે પેસેન્જર ટ્રેનોના સંચાલન માટે તૈયાર છે. આ પ્રોજેક્ટથી બેચરાજી અને સાંખલપુર જેવા વિસ્તારોના મુસાફરો માટે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
પોલીસ ભવનમાં ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સરપ્રાઈઝ વિઝિટ: કેન્ટીનથી લઈને જીમ સુધીની સુવિધાઓની તપાસ

પોલીસ ભવનમાં ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની સરપ્રાઈઝ વિઝિટ: કેન્ટીનથી લઈને જીમ સુધીની સુવિધાઓની તપાસ

રાજ્યના પોલીસ વડાએ પોલીસ ભવનમાં કાર્યરત કેન્ટીન, જીમ, કન્ઝ્યુમર સ્ટોર અને વાત્સલ્ય કક્ષની મુલાકાત લઈને વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી અને ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય મહિલીની જટિલ ગર્ભાશય સર્જરી સફળ

વિરમગામ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય મહિલીની જટિલ ગર્ભાશય સર્જરી સફળ

ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિ પાઠક અને તબીબી ટીમે અત્યંત કુશળતા અને સફળતાપૂર્વક ગર્ભાશય કાઢવાની જટિલ સર્જરી પૂર્ણ કરી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
"યાત્રી સુવિધા સર્વોપરી": કટોસણ રોડ વિસ્તારની રેલવે માંગણીઓ પર ડીઆરએમનું સકારાત્મક વલણ

"યાત્રી સુવિધા સર્વોપરી": કટોસણ રોડ વિસ્તારની રેલવે માંગણીઓ પર ડીઆરએમનું સકારાત્મક વલણ

અમદાવાદ ડિવિઝનના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી વેદ પ્રકાશ સાથેની બેઠકમાં કટોસણ રોડ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં રેલવે સુવિધાઓના વિસ્તરણ તેમજ યાત્રીઓની સુવિધા માટે વિવિધ પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
સરકારી ફાઈલોનો નિકાલ થશે હવે વધુ ઝડપી: ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને મળશે નવું કાર્યબળ

સરકારી ફાઈલોનો નિકાલ થશે હવે વધુ ઝડપી: ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને મળશે નવું કાર્યબળ

રાજ્ય સરકારે વહીવટી કામગીરી અને ફાઇલોના ઝડપી નિકાલ માટે સચિવાલય સંવર્ગમાં સેક્શન ઑફિસર (વર્ગ-૨)ના પદોની સંખ્યા ૬૦૬ થી વધારીને ૬૩૪ કરી છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી કાર્યાલય સહિત ૨૬ વિભાગો અને ૧૯ કચેરીઓને વધારાનું કાર્યબળ મળશે.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
નર્મદામાં 'માય ભારત' અભિયાન: યુવાનોને જોડવા અને નેતૃત્વ ક્ષમતા વધારવા માટે વિશેષ આયોજન

નર્મદામાં 'માય ભારત' અભિયાન: યુવાનોને જોડવા અને નેતૃત્વ ક્ષમતા વધારવા માટે વિશેષ આયોજન

નર્મદા જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી, જેમાં યુવા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અને નોંધણી અભિયાનના આયોજન પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Kalpesh Kosti · 1 અઠવાડિયું પેહલા
ટીંબી રોડ ગુણવત્તા વિવાદ: ખેડૂત આગેવાને ઉચ્ચસ્તરીય તપાસ માંગી

ટીંબી રોડ ગુણવત્તા વિવાદ: ખેડૂત આગેવાને ઉચ્ચસ્તરીય તપાસ માંગી

ટીંબી રોડ ગુણવત્તા વિવાદમાં ખેડૂત આગેવાન ઘનશ્યામ ભાલાળાએ અનિયમિતતાનો આક્ષેપ કર્યો. રાત્રિના સમયે કામ, ગુણવત્તાના ધોરણોનું ઉલ્લંઘન. વધુ વિગત માટે ક્લિક કરો.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
જાફરાબાદમાં પ્રોહિબિશન ગુનામાં નાસતા આરોપીને અમરેલી LCB ટીમે પકડ્યો - Ahmedabad Express

જાફરાબાદમાં પ્રોહિબિશન ગુનામાં નાસતા આરોપીને અમરેલી LCB ટીમે પકડ્યો - Ahmedabad Express

અમરેલી જિલ્લા પોલીસની LCB ટીમે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ફરાર આરોપી રમેશભાઈ કરણાભાઈ ઝાલાને સફળતાપૂર્વક પકડી પાડ્યો છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
જૂનાગઢમાં યોજાશે કલા મહાકુંભ સ્પર્ધા

જૂનાગઢમાં યોજાશે કલા મહાકુંભ સ્પર્ધા

જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 4 વયજૂથના કલાકારો આગામી 05-08-2026 સુધીમાં ફોર્મ જમા કરાવી શકશે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઓનલાઈન વેબિનાર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઓનલાઈન વેબિનાર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રથમ વખત ઓનલાઈન યોગ વેબિનારનું આયોજન કરાયું છે. જૂનાગઢ જિલ્લાની પસંદગી થતા યોગ પરિવારમાં ગૌરવની લાગણી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
ગિરનાર સિંહ હુમલા બાદ યાત્રાળુ સુરક્ષા માટે સરકારના મોટા નિર્ણય

ગિરનાર સિંહ હુમલા બાદ યાત્રાળુ સુરક્ષા માટે સરકારના મોટા નિર્ણય

ગિરનારમાં સિંહ હુમલા બાદ રાજ્ય સરકારે યાત્રાળુઓની સુરક્ષા માટે SOP, થર્મલ ડ્રોન સર્વેલન્સ, ચેક પોસ્ટ અને સાયલન્સ ઝોન સહિત અનેક મહત્વના નિર્ણયો લીધા.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા
જૂનાગઢમાં ચાંદીપુરા વાયરસ સામે તંત્ર એલર્ટ: સેન્ડફ્લાય માખીથી બચવા આરોગ્ય વિભાગની ગાઈડલાઈન - Ahmedabad Express

જૂનાગઢમાં ચાંદીપુરા વાયરસ સામે તંત્ર એલર્ટ: સેન્ડફ્લાય માખીથી બચવા આરોગ્ય વિભાગની ગાઈડલાઈન - Ahmedabad Express

જૂનાગઢ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો એક પણ કેસ નથી, પરંતુ સેન્ડફ્લાય માખીના ઉપદ્રવ અને તેનાથી ફેલાતા તાવ સામે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે.

Kalpesh Kosti · 2 અઠવાડિયા પેહલા