ગુજરાત
3759 लेख
વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે અમદાવાદ મંડળ માં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન
આ આયોજન મુખ્ય તબીબી અધિક્ષક શ્રીમતી ડો. ભાનુમતિ શેખરના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ ના વિભિન્ન ભાગોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરવામાં આવી.
સતકર્મોના ૧૧ વર્ષ સફળતાપૂર્ક સંપન્ન કરી મેંગોપીપલ પરીવાર દ્વારા ૧૨ માં વર્ષમાં મંગલપ્રવેશ
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે.
રબારી સમાજની વર્ષો જૂની માંગણીને હકારાત્મક વાચા આપતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે અમદાવાદ મહાનગરપાલિકાની હદમાં આવેલી રબારી વસાહતોના માલધારી કબજેદારોને જમીન પર રાહત દરે કાયમી ધોરણે માલિકી હક્ક આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન
એનએસએસ યુનિટ, એસ.વી.આઇ.ટી, વાસદ દ્વારા ૧૫૪ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં નર્મદાની પૂજા તથા નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાર્થે તેમજ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમા માર્ગ પર ઊભી કરાયેલી વિવિધ સુવિધાઓના નિરીક્ષણ અર્થે નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા.
1.73 કરોડનો વર્ક વિઝા સ્કેમ: રામોલ પોલીસે ગેંગના 2 આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદના રામોલમાં 1.73 કરોડનો વર્ક વિઝા સ્કેમ ખુલ્યો! લંડન-ન્યૂઝીલેન્ડના વિઝાની લાલચે 12 યુવાનો સાથે ઠગાઈ. રામોલ પોલીસે ગેંગના 2 આરોપીઓ વિષ્ણુ પટેલ અને મયંક ઓઝાની ધરપકડ કરી, ત્રીજો ફરાર. વધુ તપાસ શરૂ.
ધ્રાંગધ્રામાં ગુજરાત ગુરુકુળ મહાસંમેલન: રાજ્યપાલે કર્યું ઉદ્ઘાટન
ધ્રાંગધ્રામાં સ્વામિનારાયણ સંસ્કારધામ ખાતે ગુજરાત ગુરુકુળ મહાસંમેલનની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી. ગુરુકુળ પરંપરા, ભારતીય શિક્ષણ અને સંસ્કારોનું મહત્વ દર્શાવતો આ લેખ વાંચો.
રામનવમી ઉજવણી 2025: CM ભૂપેન્દ્ર પટેલે રામજી મંદિરે કર્યા પૂજન-દર્શન
"રામનવમી 2025 ના પાવન પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર રામજી મંદિરે પ્રભુ રામચંદ્રજીના દર્શન અને પૂજન કર્યા. જાણો આ ખાસ ઉજવણીની સંપૂર્ણ વિગતો અને તેનું મહત્વ."
10 સેકન્ડમાં સોઇલ ટેસ્ટિંગ: ડૉ. મધુકાંત પટેલનું AI ડિવાઇસ ખેતીમાં ક્રાંતિ લાવશે
ડૉ. મધુકાંત પટેલે વિકસાવેલું AI યુક્ત સોઇલ ટેસ્ટિંગ ડિવાઇસ માત્ર 10 સેકન્ડમાં જમીનની ગુણવત્તા ચકાસે છે. ખેડૂતો માટે સમય અને સંસાધનોની બચત કરતું આ ઉપકરણ સ્પેક્ટ્રોસ્કોપી પર કામ કરે છે. વધુ જાણો!
વિશ્વ આરોગ્ય દિવસ 2025: ગુજરાતમાં "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય"ની ઉજવણી
વિશ્વ આરોગ્ય દિવસ 2025 પર ગુજરાત સરકારની "સ્વસ્થ શરૂઆત, આશાસ્પદ ભવિષ્ય" થીમ સાથે માતૃ અને બાળ સ્વાસ્થ્યની ઉજવણી. જાણો ગુજરાતની સિદ્ધિઓ, પહેલો અને આરોગ્ય સેવાઓ વિશે.
અમિત શાહ દ્વારા ઇફકોના બીજ સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન - કૃષિ ક્ષેત્રે પ્રગતિ
અમિત શાહે ઇફકોના નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કર્યો, જે કૃષિ ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. ગુજરાતના કલોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં ઇફકોની 50 વર્ષની સફળતા અને ખેતીની પ્રગતિની ઉજવણી થઈ. વધુ જાણો!
અમદાવાદ ખંડણી કેસ: RTI એક્ટિવિસ્ટ અને પત્રકારની ધરપકડ | બિલ્ડર પાસેથી 24 લાખ રૂપિયા પડાવી લીધા
અમદાવાદમાં એક ખંડણી કેસમાં RTI એક્ટિવિસ્ટ અને પત્રકારની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ બિલ્ડર પાસેથી અંદાજિત 24 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જાણો સંપૂર્ણ વિગતો.
વિકસિત ભારત, વિકસિત ગુજરાત થીમ પર શોર્ટ ફિલ્મ સ્પર્ધા
ગાંધીનગરમાં ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ થીમ પર યોજાયેલી શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવી. વધુ જાણો!
GP – DRASTI’: ગુજરાત પોલીસનો ડ્રોન પ્રોજેક્ટ શરૂ - રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાની નવી પહેલ
GP – DRASTI’ ગુજરાત પોલીસનો નવો ડ્રોન પ્રોજેક્ટ શરૂ થયો! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ પહેલ રિસ્પોન્સ ટાઈમ ઘટાડશે અને સુરક્ષા વધારશે. જાણો સંપૂર્ણ માહિતી.
ગુજરાત પોલીસે ઓલ ઈન્ડિયા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા
ગુજરાત પોલીસે ઓલ ઈન્ડિયા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા. પીઆઈ લજ્જા ગોસ્વામી અને પીએસઆઈ સિયા તોમરનું શાનદાર પ્રદર્શન જાણો. વધુ વાંચો!
ધર્મિષ્ઠાબેન ગજ્જરની હાજરીમાં બોરિજ આંગણવાડી ખાતે બાલિકા પૂજન યોજાયું
ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગુજરાત રાજ્ય બાળ અધિકાર આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરનાં અધ્યક્ષસ્થાને બોરિજ આંગણવાડી કેન્દ્રમાં બાલિકા પૂજન કાર્યક્રમ યોજાયો. બાળકીઓનું પૂજન, પોષણ અને શિક્ષણ પર ધ્યાન આપતો આ કાર્યક્રમ ખૂબ ખાસ રહ્યો.
અમદાવાદ મંડળની ત્રણ પૅસેન્જર ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની સમયબદ્ધતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશથી મહેસાણા-પાટણ પૈસેન્જર, પાટણ-મહેસાણા પૈસેન્જર, અને પાટણ-સાબરમતી ડેમૂ ટ્રેનોના આગમન-પ્રસ્થાનના સમયમાં 10 એપ્રિલ 2025 થી ફેરફાર કરવામાં આવ્યા છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
શું મજબૂરી હોઈ શકે? એક મહિલાએ તેના 4 બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી
કુવામાંથી એકસાથે 5 મૃતદેહ બહાર કાઢવામાં આવતા ગામમાં સનસનાટી મચી ગઈ હતી. પોલીસ ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ કે મહિલાએ તેના બાળકો સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કેમ કરી. પોલીસ ટીમ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
અમદાવાદ મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની દ્વિતીય બેઠકનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર તારીખ 03.04.2025 ના રોજ મંડળ રેલ ઉપભોક્તા ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી, અમદાવાદમાં કરવામાં આવ્યું.
પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું મહત્વ
પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ગીર સોમનાથના ખેડૂતો જાગૃત બની વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. વૈજ્ઞાનિક તારણો અનુસાર પ્રાકૃતિક ખેતી થકી કુદરતી રીતે જમીનનો ઑર્ગેનિક કાર્બન વધારી શકાય છે.