મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3752 लेख
સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયેલ ડાક ચૌપાલની સફળતા પૂર્વક સમાપ્તિ

સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગર ખાતે યોજાયેલ ડાક ચૌપાલની સફળતા પૂર્વક સમાપ્તિ

નાગરિકોને સરકારની સેવાઓ તેમના ઘરે પહોંચાડવાના હેતુથી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ગાંધીનગરમાં "ડાક ચૌપાલ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સોમનાથમાં રાત્રે શિવ ભકિત રાષ્ટ્ર વંદનાના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

સોમનાથમાં રાત્રે શિવ ભકિત રાષ્ટ્ર વંદનાના ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

સોમનાથમાં શ્રાવણ માસને લઈને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયેલ છે સોમવારે રાત્રે કીર્તીબેન અખીયા ગ્રુપ દ્વારા શિવ ભકિત સાથે રાષ્ટ્ર વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે જેમાં અનેક કલાકારો પોતાના સુર લેરાવશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ એસજી હાઈવે પર ટ્રાફિકની વધતી જતી ચિંતા વચ્ચે પાંચ ફૂટ ઓવર બ્રિજ બનાવશે

અમદાવાદ એસજી હાઈવે પર ટ્રાફિકની વધતી જતી ચિંતા વચ્ચે પાંચ ફૂટ ઓવર બ્રિજ બનાવશે

અમદાવાદ એક નોંધપાત્ર નવા પ્રોજેક્ટ સાથે તેની બગડતી ટ્રાફિક સમસ્યાઓ અને રાહદારીઓની સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે તૈયાર છે. શહેર વ્યસ્ત સરખેજ ગાંધીનગર (SG) હાઇવે પર અંદાજિત ₹20 કરોડના ખર્ચે પાંચ ફૂટ ઓવર બ્રિજ બાંધશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સુરતમાં 35 લાખના ડ્રગ્સ કેસમાં ભાજપ નેતાના પુત્રની ધરપકડ

સુરતમાં 35 લાખના ડ્રગ્સ કેસમાં ભાજપ નેતાના પુત્રની ધરપકડ

સુરતમાં, ભાજપના લઘુમતી નેતા જમીલ બિરયાનીના પુત્ર રેહાન કપલેથાને સંડોવતા ડ્રગની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. રેહાનને ડ્રગ કેસમાં સંડોવણી બદલ કપલેથા ચેકપોસ્ટ પર ધરપકડ કરવામાં આવી હતી જ્યાં રૂ. 35 લાખની કિંમતની MD ડ્રગ્સ જપ્ત કરવામાં આવી હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ

રાજ્યભરમાં આરોગ્ય વિભાગ દ્વારા જુલાઈથી ઓક્ટોબર માસ દરમિયાન ડેન્ગ્યુ નાબૂદી માટે વિશેષ ઝુંબેશ

રાજ્યભરમાં ચાલુ વર્ષે જુલાઇથી ઓક્ટોબર માસ દરમ્યાન આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમો થકી ડેન્ગ્યુ રોગ અટકાયત અને નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વડોદરા જિલ્લામાં વેગવંતુ બનતું હર ઘર તિરંગા અભિયાન

વડોદરા જિલ્લામાં વેગવંતુ બનતું હર ઘર તિરંગા અભિયાન

વડાપ્રધાન પ્રેરિત હર ઘર તિરંગા અભિયાનને વડોદરા જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. હજારો સ્વાતંત્ર્ય વીરોના બલિદાન પછી મળેલી અમૂલ્ય આઝાદીનું મહિમા ગાન કરવા આઝાદી પર્વમાં પ્રત્યેક ઘરમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાય તે માટે વડોદરાના નાગરિકો આગળ આવી રહ્યા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

મુખ્યમંત્રીના હસ્તે ગુજરાત રાજ્યના રૂ. ૧૦૧૪.૧૪ કરોડ અને સાબરકાંઠા જિલ્લાને રૂ. ૩૭૬૨.૮૮ લાખના લોકાર્પણ-ખાતમુહર્તના કામોની ભેટ.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
સોમનાથ પરીષરમા શનિવારે ભવ્ય શિવ ભજન સંધ્યાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

સોમનાથ પરીષરમા શનિવારે ભવ્ય શિવ ભજન સંધ્યાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

સોમનાથમાં શ્રાવણ માસને લઈને અનેક સાંસ્કૃતિક કાયક્રમોનું આયોજન થયેલ છે શનિવારે જુનાગઢના સુપ્રસીધ્ધ કલાકારો દ્વારા શિવ સંધ્યાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર ઘર તિરંગા અભિયાનમાં ગાંધીનગરથી સહભાગી થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર ઘર તિરંગા અભિયાનમાં ગાંધીનગરથી સહભાગી થયા

તા. ૮ ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી ચાલનારા હર ધર તિરંગા અભિયાનનો રાજ્ય વ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવી કરાવ્યો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન

‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અત્યાર સુધીમાં ગુજરાત ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે : વન મંત્રી મુળુભાઈ બેરા

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદ :  રોગચાળો ફેલાતા સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ

અમદાવાદ : રોગચાળો ફેલાતા સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ

અમદાવાદમાં રોગચાળો ફેલાતા સોલા સિવિલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. સોલા સિવિલમાં દૈનિક ઓપીડીનો આંકડો 11 હજારને વટાવી ગયો છે

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Weather Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની  આગાહી

Weather Forecast: ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

સમગ્ર ગુજરાતમાં બે દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું , ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
પાટણ : સિદ્ધપુરના તાલુકામાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ

પાટણ : સિદ્ધપુરના તાલુકામાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ

પાટણ : પાટણના સિદ્ધપુર તાલુકામાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં 16 વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
બાંગ્લાદેશમાં અશાંતિને કારણે સુરતમાં કાપડના વ્યવસાયને અસર

બાંગ્લાદેશમાં અશાંતિને કારણે સુરતમાં કાપડના વ્યવસાયને અસર

બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી અશાંતિને કારણે સુરતમાં કાપડના વ્યવસાયને અસર થઈ . ટેક્સટાઇલ સિટી સુરતમાં વાર્ષિક કુલ 500 કરોડનો વેપાર થાય છે. જો કે, હિંસાના પરિણામે ઘણા વેપારીઓના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અધિક કલેક્ટર કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને  વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

અધિક કલેક્ટર કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક યોજાઈ

અધિક કલેક્ટર SEOC કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર - SEOC ગાંધીનગર, ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
Gujarat : ચાંદીપુરા વાયરસનાનો  ભયજનક પ્રકોપ,  બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત

Gujarat : ચાંદીપુરા વાયરસનાનો ભયજનક પ્રકોપ, બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત

વડોદરા ચાંદીપુરા વાયરસના ભયજનક પ્રકોપથી ઝઝૂમી રહ્યું છે, જેના પરિણામે સયાજી હોસ્પિટલમાં બે બાળકોના મોત થયા છે. પીડિતોમાં પંચમહાલના ઘોઘંબાના બે વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
જીટીયુ દ્વારા મહિલા સાહસિક સશક્તિકરણ માટે "વી-પીચ કોમ્પિટિશન" નું  આયોજન

જીટીયુ દ્વારા મહિલા સાહસિક સશક્તિકરણ માટે "વી-પીચ કોમ્પિટિશન" નું આયોજન

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલ અને વુમનનોવેટર દ્વારા સંયુક્ત રીતે તા‌.2 ઓગસ્ટ, 2024 ના રોજ “વી-પીચ કોમ્પિટિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા

અમદાવાદના ચંડોળા તળાવમાં ત્રણ બાળકો ડૂબ્યા

અમદાવાદના ચંડોળા તળાવમાં દસથી બાર વર્ષના ત્રણ બાળકોના કરૂણ રીતે ડૂબી જવાથી મોત થયા છે. ભોગ બનનાર જીજ્ઞેશ દત્તાણી, આનંદ દત્તાણી અને મેહુલ દેવીપૂજક તળાવ પાસેના દેવીપૂજકવાસના હતા.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
નવસારી : જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં  કેમિકલ ફેલાતા  ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા

નવસારી : જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં કેમિકલ ફેલાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા

નવસારીના જલાલપોરના આરક સીસોદ્રા ગામમાં એક કારખાનામાં કેમિકલ ફેલાતા સ્થાનિક રહેવાસીઓ માટે આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે અનેક ગ્રામજનોમાં આંખમાં બળતરા અને ઉલ્ટી થઈ હતી.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા
મોરબીના વેપારી અને પરિવારે આર્થિક સંકડામણ વચ્ચે કરી સામૂહિક આત્મહત્યા

મોરબીના વેપારી અને પરિવારે આર્થિક સંકડામણ વચ્ચે કરી સામૂહિક આત્મહત્યા

મોરબીમાં એક દુ:ખદ ઘટનાએ સમાજને આઘાતમાં મૂકી દીધો છે કારણ કે એક વેપારીએ તેની પત્ની અને પુત્ર સાથે સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારે સંત પ્લોટ પરના તેમના એપાર્ટમેન્ટમાં ગળું દબાવી જીવનનો અંત આણ્યો હતો.

Kalpesh Kosti · એક વર્ષ પેહલા