મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11595 लेख
ચૂંટણી પહેલા આસામ સરકારને અબજો રૂપિયાની સહાય – વિશ્વ બેંકના 3 મોટા પ્રોજેક્ટ્સ

ચૂંટણી પહેલા આસામ સરકારને અબજો રૂપિયાની સહાય – વિશ્વ બેંકના 3 મોટા પ્રોજેક્ટ્સ

આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા મોટી જાહેરાત! વિશ્વ બેંકે મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માની સરકારને $680 મિલિયન (આશરે ₹5,700 કરોડ)ની લોન મંજૂર કરી છે. આ રકમ ત્રણ મોટા વિકાસ પ્રોજેક્ટ્સ પર ખર્ચવામાં આવશે, જે આબોહવા સ્થિતિસ્થાપકતા, શિક્ષણ અને જાહેર શાસનમાં સુધારો કરશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ગુજરાત પોલીસની મોટી પહેલ: ડ્રગ્સ માહિતી માટે ANTF વોટ્સએપ નંબર 99040 01908 જાહેર

ગુજરાત પોલીસની મોટી પહેલ: ડ્રગ્સ માહિતી માટે ANTF વોટ્સએપ નંબર 99040 01908 જાહેર

અમદાવાદ: ગુજરાત પોલીસે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે માહિતી આપવા માટે સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

ગુજરાતમાં દેશની પ્રથમ BSL-4 લેબ, અમિત શાહે કર્યો શિલાન્યાસ – જીવલેણ વાયરસ સામે અભેદ્ય કવચ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-૪” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

વાઈબ્રન્ટ ગુજરાતમાં AAI પેવેલિયન: રનવે પ્રતિકૃતિ, ક્વિઝ અને એવિએશન માર્ગદર્શન

નવી દિલ્હી/મારવાડી યુનિવર્સિટી, 13 જાન્યુઆરી 2026: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અને એક્ઝીબિશનમાં ભાગ લઈ રહી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત 2047’ વિઝનને વેગ આપવા AAIએ પોતાના પેવેલિયનમાં એવિએશન ક્ષેત્રની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓની ઝલક રજૂ કરી છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં થૂંકવા અને ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પરિસરમાં સ્વચ્છતા જાળવવા તથા યાત્રીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધારવાના હેતુથી રેલવે અધિનિયમ, 1989 ની કલમ 198 તથા 167 અંતર્ગત 12 જાન્યુઆરી 2026ના રોજ એક વિશેષ સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સરકારે લીધો મોટો નિર્ણય: ઝોમેટો-સ્વિગી-બ્લિંકિટમાં 10 મિનિટ ડિલિવરી બંધ

સરકારે લીધો મોટો નિર્ણય: ઝોમેટો-સ્વિગી-બ્લિંકિટમાં 10 મિનિટ ડિલિવરી બંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગિગ વર્કર્સ (ડિલિવરી ભાઈઓ)ની સલામતી માટે મોટો નિર્ણય લીધો છે. 10 મિનિટની ડિલિવરીની સમયમર્યાદા (અથવા તેવું કોઈ વચન) હવે બંધ થઈ ગઈ છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ બ્લિંકિટ, ઝેપ્ટો, સ્વિગી અને ઝોમેટો જેવી અગ્રણી કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ ફરજિયાત પગલું લીધું છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
રાજપીપલા: વડીયા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમ – કલેક્ટરે રાહવીર યોજનાની માહિતી આપી

રાજપીપલા: વડીયા પ્રાથમિક શાળામાં માર્ગ સલામતી કાર્યક્રમ – કલેક્ટરે રાહવીર યોજનાની માહિતી આપી

રાજ્યભરમાં ચાલી રહેલા માર્ગ સલામતી માસ-૨૦૨૬ અંતર્ગત નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાની વડીયા પ્રાથમિક શાળામાં “સલામત ઉત્તરાયણ” થીમ હેઠળ ખાસ માર્ગ સલામતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી એસ.કે. મોદી અને પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને માર્ગ સલામતીના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણી: રખડતા કૂતરા કરડવાથી મૃત્યુ-ઇજા માટે રાજ્ય સરકારોએ ભારે વળતર ચૂકવવું પડશે

સુપ્રીમ કોર્ટની તીખી ટિપ્પણી: રખડતા કૂતરા કરડવાથી મૃત્યુ-ઇજા માટે રાજ્ય સરકારોએ ભારે વળતર ચૂકવવું પડશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા કરડવાના મુદ્દે આજે (13 જાન્યુઆરી 2026) ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે રાજ્ય સરકારોએ કૂતરા કરડવાથી થતા મૃત્યુ અને ઇજાઓ માટે ભારે વળતર ચૂકવવું પડશે. ન્યાયાધીશોએ કૂતરા પ્રેમીઓ અને તેમને ખવડાવનારા લોકોને પણ જવાબદાર ઠેરવવાના સંકેત આપ્યા છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વના જર્મન બિઝનેસ ડેલીગેશનની ઉચ્ચ સ્તરીય બેઠક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જર્મનીના સ્ટેટ સેક્રેટરી શ્રીયુત સ્ટીફન રૂએન હોફના નેતૃત્વમાં જર્મની બિઝનેસ ડેલીગેશને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ ડેલિગેશન ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થવા ભારત-ગુજરાતની મુલાકાતે આવેલું છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત લથડી, દિલ્હી એઈમ્સમાં દાખલ

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની તબિયત લથડી, દિલ્હી એઈમ્સમાં દાખલ

ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર ગયા વર્ષે ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. સંસદ સત્ર દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેમણે ગયા વર્ષે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ગાંધીનગરમાં વિજ્ઞાનનો મહાકુંભ: IPR ખાતે 3000 થી વધુ લોકો ઉમટ્યા, વિદ્યાર્થીઓએ બનાવ્યા અદભૂત મોડેલ્સ!

ગાંધીનગરમાં વિજ્ઞાનનો મહાકુંભ: IPR ખાતે 3000 થી વધુ લોકો ઉમટ્યા, વિદ્યાર્થીઓએ બનાવ્યા અદભૂત મોડેલ્સ!

ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ખાતે 10-11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. 400 વિદ્યાર્થીઓ, 91 સ્કૂલ મોડેલ્સ અને 3000 મુલાકાતીઓથી કેમ્પસ ગુંજી ઉઠ્યું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ઠંડીમાંથી રાહત ક્યારે મળશે? હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ – 17-18 જાન્યુઆરીથી વધશે તાપમાન

ઠંડીમાંથી રાહત ક્યારે મળશે? હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ – 17-18 જાન્યુઆરીથી વધશે તાપમાન

હવામાન વિભાગે ઠંડીથી વહેલી રાહતની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં ઘણા રાજ્યોમાં લઘુત્તમ તાપમાન વધશે, જેનાથી ઠંડીથી રાહત મળશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મકરસંક્રાંતિ 2026: ઉત્તર પ્રદેશમાં 15 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર – યોગી સરકારનો નિર્ણય

મકરસંક્રાંતિ 2026: ઉત્તર પ્રદેશમાં 15 જાન્યુઆરીએ જાહેર રજા જાહેર – યોગી સરકારનો નિર્ણય

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે મકરસંક્રાંતિને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી 2026ના રોજ જાહેર રજા જાહેર કરી છે. આ વર્ષે સૂર્ય દેવ મકર રાશિમાં 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીએ પ્રવેશ કરશે, તેથી તહેવાર પણ એક દિવસ આગળ ખસેડાયો છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
PM મોદીનું કાર્યાલય હવે નવા સરનામે, જાણો PMOનું નવું સરનામું – સેવા તીર્થ સંકુલ

PM મોદીનું કાર્યાલય હવે નવા સરનામે, જાણો PMOનું નવું સરનામું – સેવા તીર્થ સંકુલ

નવી દિલ્હી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું કાર્યાલય (PMO) હવે 7, લોક કલ્યાણ માર્ગથી નવા સરનામે સ્થળાંતર કરવાના માર્ગે છે. આ નવી ઓફિસ સેવા તીર્થ સંકુલમાં આવેલી છે, જે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. એવી શક્યતા છે કે આ મહિને જ PMO નવી ઓફિસમાં સંપૂર્ણપણે ખસેડાઈ જશે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ

સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ

ગાંધીનગર: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતીના પવિત્ર અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામીજીના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સાબરમતી રિવરફ્રન્ટ પર PM મોદી-જર્મન ચાન્સેલરે ચગાવી પતંગ – IKF-2026ની શાનદાર શરૂઆત

સાબરમતી રિવરફ્રન્ટ પર PM મોદી-જર્મન ચાન્સેલરે ચગાવી પતંગ – IKF-2026ની શાનદાર શરૂઆત

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026) નો ધમાકેદાર આરંભ થયો! વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝએ સાથે મળીને પતંગ ચગાવીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ ક્ષણે ભારત-જર્મનીની મિત્રતાનું એક સુંદર પ્રતીક બની ગઈ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ

અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી. બંને નેતાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓની હત્યા: બે ઘટનાઓમાં નફરતની સમાન વાર્તા

બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુઓની હત્યા: બે ઘટનાઓમાં નફરતની સમાન વાર્તા

ભારતના બે પડોશી દેશો – બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીઓ પર હિંસા અને હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં હિન્દુ યુવાનોની હત્યા થઈ છે, જેમાં નફરત અને વિવાદની સમાન પેટર્ન જોવા મળે છે. આ ઘટનાઓએ લઘુમતીઓની સુરક્ષા અને ધાર્મિક સહિષ્ણુતા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
અયોધ્યા રામ મંદિર સંકુલમાં નમાજ પઢવાનો પ્રયાસ, યુવક અટકાયતમાં, તપાસ ચાલુ

અયોધ્યા રામ મંદિર સંકુલમાં નમાજ પઢવાનો પ્રયાસ, યુવક અટકાયતમાં, તપાસ ચાલુ

અયોધ્યા: રામ મંદિર સંકુલમાં એક ગંભીર સુરક્ષા ઘટના બની છે. સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓ અનુસાર, એક કાશ્મીરી યુવકે મંદિર સંકુલના દક્ષિણ દિવાલ વિસ્તારમાં સીતા રસોઈ પાસે નમાજ પઢવાનો પ્રયાસ કર્યો હતો. યુવક કાશ્મીરી પોશાક પહેરીને ગેટ D1માંથી પ્રવેશ્યો હતો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાઅધિકારી-અધિકારીઓએ આવકાર્યાં.

Kalpesh Kosti · 4 મહિના પેહલા