ઇન્ડિયા
11595 लेख
પંજાબના પૂરપ્રભાવિત વિસ્તારોમાં રાહત કામગીરી તેજ: ગુવાહાટીમાં ગવર્નર કટારિયાની અમિત શાહ સાથે મુલાકાત
પંજાબમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના દ્વારા બચાવ કામગીરી, ગુવાહાટીમાં ગવર્નર કટારિયાની અમિત શાહ સાથે મુલાકાત, ₹125 કરોડની ગ્રાન્ટ મંજૂર.
પટનામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ, રાહુલ ગાંધીએ કહ્યું – "સત્ય અને અહિંસા જીતશે"
પટનામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ, રાહુલ ગાંધીનો અહિંસા સંદેશ, દાર્ભંગાની યાત્રા બાદ રાજકીય તણાવ ઊંચે ચઢ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો
રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓ અને પ્રશિક્ષકોને નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા.
હિમાચલમાં ફરી મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી
હિમાચલ પ્રદેશમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત, 1 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી. IMD એ ઓરેન્જ અને યલો એલર્ટ જારી કર્યા. ઓગસ્ટમાં 67% વધુ વરસાદ નોંધાયો, જેણે 15 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તાજા સમાચાર માટે વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ખેડાના ગળતેશ્વર ખાતે ‘૭૬મો વન મહોત્સવ’ યોજાશે
રાજ્યકક્ષાની આ ઉજવણીમાં મુખ્યમંત્રીશ્રી, વન મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે ૨૪માં સાંસ્કૃતિક વન ‘ગળતેશ્વર વન’નું લોકાર્પણ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજકોમાસોલની ૬૪મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સહકાર સે સમૃદ્ધિના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ સહકારક્રાંતિથી દેશમાં ઉદાહરણરૂપ કામ કર્યું છે: મુખ્યમંત્રી
દાતાર ઉર્સ તહેવારમાં નાગરિકોને વ્યવસ્થા જાળવવાની અપીલ, જૂનાગઢમાં સુરક્ષા વધારાઈ
જૂનાગઢમાં ૨-૬ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન દાતાર ઉર્સ તહેવારમાં સુરક્ષા માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર, નાગરિકોને વ્યવસ્થા જાળવવા સહયોગની અપીલ. ઉર્સ મેળો, ચંદન વિધિ અને મહેંદી રસમની વિગતો.
સરદાર સરોવર ડેમ: 95,000 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠે 27 ગામોને એલર્ટ
સરદાર સરોવર ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી છોડાયું, નર્મદા નદીના કાંઠે 27 ગામોને એલર્ટ. ડેમ 92% ભરાયો, ભરૂચ-વડોદરામાં સાવચેતી. ગુજરાત સમાચાર.
વઘઈ સિંધી સમાજની મામલતદારને રજૂઆત: નયન સંતાણી હત્યા કેસમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ
વઘઈ સિંધી સમાજની મામલતદારને રજૂઆત: નયન સંતાણી હત્યા કેસમાં તપાસ અને શાળા સુરક્ષા સુધારણા માંગ. અમદાવાદ ઘટના અને પ્રોટેસ્ટ વિશે વાંચો.
જાફરાબાદની શિક્ષણ સંસ્થા: શું છે ખારા જળમાં મીઠી વીરડીની સદીની સફર, આવો જાણીએ
જાફરાબાદની જા.કે.ઉ. મંડળ સંસ્થા 1926થી શિક્ષણની ઝરણું વહેવડાવે છે. ₹24 કરોડનું નૂતન વિદ્યાલય 2026ની શતાબ્દી ઉજવણી માટે. શિક્ષણ સમાચાર.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ભૂસ્ખલન: સાપુતારા ઘાટમાં માર્ગ અવરોધિત વાહન વ્યવહાર ખોરવાયો
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી સાપુતારા ઘાટમાં ભૂસ્ખલન: વરસાદ અપડેટ, નદીઓની સ્થિતિ અને વહીવટી પગલાં વિશે વાંચો. ગુજરાત મોન્સૂન 2025ના તાજા સમાચાર.
રાજપીપલા માં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગણેશ પ્રતિમા: રાષ્ટ્રભક્તિ અને ધર્મનો અનોખો સંગમ
રાજપીપલા ગણેશ ચતુર્થી 2025માં 'ઓપરેશન સિંદૂર' થીમ પર ગણેશ પ્રતિમા સ્થાપના: ભારતીય સેનાના અભિયાનથી પ્રેરિત રાષ્ટ્રભક્તિનો અનોખો ઉત્સવ. ગણેશોત્સવ, મોદક અને વિસર્જનની તૈયારીઓ વિશે વાંચો.
નરસિંહ મહેતા યુનિમાં વ્યક્તિત્વ સંકટ પ્રબંધન પર વાર્તાલાપ: વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળ્યું
નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં વ્યક્તિત્વ સંકટ પ્રબંધન પર પ્રો. દક્ષાબેન ચૌહાણનું માર્ગદર્શન: વિદ્યાર્થીઓને આયોજન, સમય વ્યવસ્થા અને વ્યક્તિત્વ વિકાસના ટિપ્સ. વ્યક્તિત્વ વિકાસના રહસ્યો જાણો.
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સર્જન સ્પર્ધા યોજાઈ
ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, ગરુડેશ્વર ખાતે “સપ્તધારાની સર્જનાત્મક ધારા” અંતર્ગત ‘ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિનું સર્જન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો
દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૮૯ ટકા વરસાદ વરસ્યો, રાજ્યના ૧૦૦ ડેમ હાઈએલર્ટ, ૨૮ ડેમ એલર્ટ અને ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પર, રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૯ ટકાથી વધુ જળસંગ્રહ.
CBSE: CBSE એ 10મા અને 12મા બોર્ડની માર્કશીટમાં ભૂલો સુધારવા માટે એક નવી સિસ્ટમ લાગુ કરી
CBSE New Rule: CBSE એ 10મા અને 12મા બોર્ડની માર્કશીટ અને પ્રમાણપત્રોમાં નામ, જન્મ તારીખ અને વિષય દાખલ કરવામાં ભૂલો સુધારવા માટે એક નવી સિસ્ટમની જાહેરાત કરી છે.
લોકપ્રિય હિન્દી મેગેઝિન “શ્રુજાનિકા” ના છઠ્ઠા અંકનું ભવ્ય લોન્ચિંગ
સર્જનાત્મકતાની અભિવ્યક્તિને સમર્પિત અને મુંબઈથી પ્રકાશિત લોકપ્રિય ત્રિમાસિક હિન્દી સાહિત્યિક મેગેઝિન “શ્રુજાનિકા” ના છઠ્ઠા અંકનું લોન્ચિંગ મંગળવાર, 26 ઓગસ્ટના રોજ યુકેએસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ, કુર્લા, મુંબઈના ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં યોજાયું હતું.
AIIMS ના ડોક્ટરોની અનોખી શોધ: 2 કલાકમાં કેન્સરનું સચોટ નિદાન, 100 રૂપિયાથી પણ ઓછા ખર્ચે
AIIMS ના ડોક્ટરોની અનોખી શોધ કરી છે. કેન્સર જેવા ગંભીર રોગનું નિદાન ખૂબ જ સરળ અને સસ્તું બનાવે છે. આ પદ્ધતિ માત્ર સમય બચાવે છે, પરંતુ દરેક વ્યક્તિ તેનો સરળતાથી ઉપયોગ કરી શકે છે. તાજેતરમાં તેને દેશભરની સ્પર્ધાઓમાં ટોચની નવીનતા તરીકે પણ પસંદ કરવામાં આવી છે. ચાલો જાણીએ કે આ ખાસ ટેકનોલોજી શું છે.
દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત ગુપ્તા બ્રધર્સ કૌભાંડમાં ED ની કાર્યવાહી, અમદાવાદમાં એક વ્યક્તિની ધરપકડ
ED એ અમદાવાદમાં રામ રતન જગતીની ધરપકડ કરી અને તેના સ્થળોએ તપાસ કરી. રામ રતન આ સમગ્ર રેકેટમાં એક મહત્વપૂર્ણ પાત્ર છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, તેણે દુબઈમાં JJ ટ્રેડિંગ FZE નામની શેલ કંપની બનાવી હતી, જેનો ઉપયોગ ગુપ્તા બ્રધર્સ અને પીયૂષ ગોયલ મની લોન્ડરિંગ માટે કરતા હતા.