ઇન્ડિયા
11595 लेख
સાગબારાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીનની તકરાર માં દાતરડા,પરાણા વડે હુમલો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં ધવલીવેર ગામે વડીલો પાર્જીત જમીન બાબતે તકરાર થતા સામા પક્ષે ચાર લોકો એ દાતરડા, પરાણા વડે હુમલો કરી ઇજા કરતા ગુનો દાખલ થયો છે.
મહીસાગર જિલ્લામાં જગતનો તાત ગણાતા ખેડૂતની કફોડી હાલત, યુરિયા ખાતાની અછત સર્જાતો ખેડૂતો ભારે મૂંઝવણમાં
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મોટાભાગની વસ્તી ખેતી ઉપર નિર્ભર થઈને પોતાનું જીવન વ્યતીત કરી રહી છે ત્યારે જગતના તાત ગણાતા એવા ખેડૂતનો ઘાટ પડતા પર પાટું મારવા જેવો સર્જાઈ લેવા પામ્યો છે.
હિમાચલ પ્રદેશ પોલીસ ભરતી કૌભાંડનો પર્દાફાશ: CBIએ તપાસ માટે FIR દાખલ કરી
સંભવિત ભરતી કૌભાંડનો પર્દાફાશ કરીને, સીબીઆઈ દ્વારા તાજેતરની એફઆઈઆર દાખલ કરવી એ હિમાચલ પ્રદેશ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની વ્યાપક તપાસની શરૂઆત દર્શાવે છે.
સંભવિત કેન્દ્રીય કેબિનેટ પદના કોંગ્રેસના નિવેદનમાં કોઈ સત્ય નથી: સુપ્રિયા સુલે
અટકળોનો અંત લાવી, સુપ્રિયા સુલેએ તેમની સંભવિત કેન્દ્રીય કેબિનેટ ભૂમિકા અંગેના કોંગ્રેસના દાવાઓને ફગાવી દીધા.
ડુમિયાણી પીપલ્સ વેલ્ફેર સોસાયટી માં આઝાદી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી
ઉપલેટા, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ આશ્રમ, મથક: ડુમિયાણી ખાતે ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી.
રાજપીપળા નાં શિવરામ પરમારે બૉલીવુડ ની હિટ ફિલ્મો માં વિઝ્યુઅલ ઈફેક્ટ આપી જિલ્લાનું નામ રોશન કર્યું
ગદર-૨, ધ કેરાલા સ્ટોરી, કમાન્ડો - ૪, પૃથ્વીરાજ, જેવી મોટી બોલીવુડ ફિલ્મો સાથે છેલ્લા બે વર્ષમાં ૧૦૦ થી વધારે ફિલ્મોમાં પોસ્ટ પ્રોડકશન અને વિઝયુઅલ ઇફેક્ટ આપી.
તિલકવાડાના ખુશાલપરા ગામની જર્જરિત પ્રાથમિક શાળા જોઈ આપના પ્રમુખે સરકારને જગાડવા પ્રયાસ કર્યો
શાળા જર્જરિત હોય અને ત્યાં એકજ ઓરડામાં પ્રિન્સિપાલની ઓફિસ અને 1થી 5 ધોરણના બાળકો પણ ભણે છે સાથે શાળામાં ફક્ત એક પ્રિન્સિપાલ અને એક શિક્ષક આમ 2 શિક્ષકોથી ગાડું ગબડે છે.
અસા-માલસર બ્રિજ માં પ્રજાના ટેક્ષના રૂ.225 કરોડ ખર્ચાયા છે તો બ્રિજ સત્વરે ચાલુ કરવા નર્મદા કલેકટર ને રજૂઆત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક જાગૃત નાગરિક કલ્પેશ.જી. દેસાઈએ નર્મદા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી.
ધારીખેડા નર્મદા ખાંડ ઉધોગ સહકારી મંડળીની ૩૪ મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન થ
૨૦૨૭ માં ધારીખેડા સુગર ફેક્ટરીને દેશની નંબર.૧ ફેક્ટરી બનાવવાનું આહ્વાન કરતા ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ
ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ડિયા મેડટેક એક્સ્પો 2023નું ઉદઘાટન કર્યું
ભારતને "વિશ્વની ફાર્મસી" તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે સમય આવી ગયો છે કે ભારત મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં આગેવાની લે અને સસ્તા, ઇનોવેટિવ અને ક્વોલિટી મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં અગ્રેસર બને: ડો.માંડવિયા
ડભોઈ તાલુકા સેવા સદન ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પાંચ થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાયા.
મોબાઈલ સિમ કાર્ડને લગતા બે મોટા નિયમો સરકારે બદલ્યા, જથ્થાબંધ વેચાણ પર પ્રતિબંધ
10 લાખ સિમ ડીલરો છે અને તેમને પોલીસ વેરિફિકેશન માટે પૂરતો સમય આપવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારી પર 10 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
કોંગ્રેસમાં મોટો ફેરબદલ, યુપી પ્રમુખ બદલાયા, રણદીપ સુરજેવાલા અને મુકુલ વાસનિકને નવી જવાબદારી
ગુરુવારે પાર્ટી સંગઠનમાં ફેરફાર કરતી વખતે, કોંગ્રેસે મધ્યપ્રદેશના પ્રભારી મહાસચિવની જવાબદારી રણદીપ સુરજેવાલાને સોંપી. આ સાથે જ મુકુલ વાસનિકને ગુજરાતના પ્રભારી મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે 9 લોકોની ધરપકડ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડ્રગ્સ પેડલર્સની ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે 9 લોકોની ધરપકડ કરી છે.
રતનમહાલના દુર્ગમ જંગલમાં પહોંચ્યું મિશન ઇન્દ્રધનુષઃ આદિવાસી બાળકોનું રસીકરણ
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વસતા ગામોમાં પહોંચી આરોગ્ય વિભાગની ટીમો બાળકો અને સગર્ભા મહિલાઓનું કરી રહી છે રસીકરણ, રતનમહાલ પર્વત ઉપર વસેલા ત્રણ ગામો પીપરગોટા, ભૂવેરો અને અલિન્દ્રાના કુલ ૩૩ બાળકોને રસી આપીને સુરક્ષિત કરાયા.
એક જ જ્વેલરી માટે અનેક વખત જનરેટ થશે ઈ-વે બિલ, જાણો શું છે નવો નિયમ?
હાલમાં રાજ્યની બહાર સોનું, ચાંદી કે કિંમતી ધાતુઓ વેચવા માટે ઈ-બિલ ફરજિયાત નથી. આ નિયમ ઓક્ટોબરથી લાગુ થશે. આ નવો નિયમ લાગુ થયા બાદ બુલિયન વેપારીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
દિગ્વિજય સિંહનો યુ ટર્નઃ બજરંગ દળની સિમી સાથે સરખામણી, યાદ આવ્યો NDA સરકારનો નિર્ણય
બજરંગદળ પર દિગ્વિજય સિંહનું નિવેદનઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ગઈકાલે ભોપાલમાં મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે, બજરંગદળ પર પ્રતિબંધ નહીં મુકાય. બજરંગ દળમાં પણ કેટલાક સારા લોકો છે પરંતુ તેઓ ગુંડા તત્વને છોડશે નહીં. કોંગ્રેસની સરકાર આવશે તો આવા ગુંડા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે.
'ગુલામીની માનસિકતા છોડીને જ ભારત 2047માં વિકસિત બનશે' : નિર્મલા સીતારમણ
નાણામંત્રી નિર્મલા સીતારમણ ઓડિશાના પ્રવાસે છે. ગુરુવારે તેમણે 'મેરી માટી, મેરા દેશ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે તે પુરીના જગન્નાથ મંદિરમાં પણ ગયા હતા અને પૂજા કરી હતી.
'ઈસ્લામ કરતાં હિંદુ ધર્મ જૂનો, મુસ્લિમો પણ હિંદુ હતા'; આઝાદે કહ્યું- બધા કાશ્મીરી પંડિત હતા
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના નેતા ગુલામ નબી આઝાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં આઝાદ જમ્મુ-કાશ્મીરના લોકોને કહી રહ્યા છે કે હિંદુ ધર્મ ઇસ્લામ કરતા જૂનો છે.
ભારતનું પ્રમુખપદ-ગુજરાતના ગાંધીનગરમાં જી-20 આરોગ્ય મંત્રીની બેઠકના ભાગરૂપે પરંપરાગત ચિકિત્સા પર ડબ્લ્યુએચઓની સૌપ્રથમ ગ્લોબલ સમિટનું ઉદઘાટન
પ્રાચીન શાણપણ અને આધુનિક વિજ્ઞાનને અપનાવીને આપણે 'વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' લોકાચારને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે સ્વાસ્થ્ય સંબંધિત સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવાની દિશામાં સામૂહિક રીતે કામ કરી શકીએ છીએ: ડો.મનસુખ માંડવિયા