ઇન્ડિયા
11595 लेख
તેલંગાણા ચૂંટણી 2023: BRS એ 115 ઉમેદવારોની યાદી જાહેર કરી
તેલંગાણાની ચૂંટણી આ વર્ષના અંતમાં થવાની છે. તે પહેલા ભારત રાષ્ટ્ર સમિતિના વડા અને રાજ્યના સીએમ ચંદ્રશેખર રાવે પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મુખ્યમંત્રી બે બેઠકો પર ચૂંટણી લડશે.
CM મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું, 'અમે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સમક્ષ માથું ઝુકાવીશું નહીં'
મમતા બેનર્જીએ મોદી સરકારની નિંદા કરી: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે તેઓ કેન્દ્રીય તપાસ એજન્સીઓ સમક્ષ ઝૂકશે નહીં અને ધર્મના આધારે કોઈપણ પ્રકારની દુશ્મનાવટની વિરુદ્ધ છે.
મોદી સરકારના નિર્ણયથી પરેશાન, આ 3 દેશોએ હવે કરી અપીલ!
ભારત સરકારે 20 જુલાઈના રોજ નોન-બાસમતી કાચા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધને કારણે ચોખાના વૈશ્વિક ભાવમાં વધારો થયો છે અને જે દેશો ચોખા માટે ભારત પર નિર્ભર છે તેમના માટે તે ઘણું મુશ્કેલ બની રહ્યું છે. આ દેશો ઈચ્છે છે કે ભારત સરકાર તેમને ચોખાની નિકાસ પરના પ્રતિબંધમાંથી મુક્તિ આપે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સર્જાયેલી દુર્ઘટનાની સફળ મોકડ્રીલ યોજાઈ
બે પ્રવાસીઓને સામાન્ય અને એક પ્રવાસીને ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા, ઇજાગ્રસ્ત પ્રવાસીઓ સિવાયના દુર્ઘટના સમયે SOU પરિસરમાં હાજર અંદાજે ૧૦૦ કરતાં વધુ પ્રવાસીઓને CISF અને જિલ્લા પ્રસાશનની રાહત-બચાવ ટુકડીઓ દ્વારા સલામત સ્થળાંતર કરાયું.
કોઠંબા પોલીસ મથક વિસ્તારમાંથી ગુમ થનાર યુવતીને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સાણંદ ખાતેથી શોધીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી.
ચોક્કસ મળેલી માહિતીના આધારે સ્ટાફના માણસો દ્વારા વાતમી વાળા સ્થળે તપાસ કરતો જાણવાજોગના કામે ગુમ થનાર યુવતી મળી આવવા પામી હતી.
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામના રોડ પરથી કપડામાં લપેટાયેલું તાજુ જન્મેલું મૃત બાળક મળી આવ્યું
સંતરામપુર તાલુકાના ખેડાપા ગામ પાસેના રોડ પરથી તાજુ જન્મેલું મૃત બાળક કપડામાં વીંટળાયેલી હાલતમાં મળી આવતો ભારે અરિરાટી મચી જવા પામી છે તાજા જન્મેલા મૃત બાળકની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી જેની જાણ પોલીસની થતો પોલીસ બનાવના સ્થળે પહોંચી ગઈ હતી અને દફન કરેલા નવજાત મૃત બાળકની બહાર કાઢીને તેને પોસ્ટ મોર્ટમ માટે સંતરામપુર મોકલવામાં આવેલ છે.
શબ્રીધામ ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં યુવાન ગંભીર રીતે ઘાયલ
શબ્રીધામના બ્રેકિંગ ન્યૂઝમાં એક ભયાનક હિટ એન્ડ રન કેસનો ઘટસ્ફોટ થયો છે જેમાં એક યુવકના પગને ભારે નુકસાન થયું છે. જવાબદાર અવિચારી ડ્રાઈવર માટે શોધ ચાલી રહી છે કારણ કે પીડિતા અસ્તિત્વ માટે લડી રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાતના જાફરાબાદમાં સરકારી ઓફિસ ઓર્ગેનાઈઝેશનમાં સુધારો કરવા હાકલ
ગુજરાતના જાફરાબાદમાં સરકારી કચેરીઓની પુનઃરચના કરવા માટે વાઇબ્રન્ટનો મહત્વાકાંક્ષી એજન્ડા વહીવટી પ્રક્રિયાઓને પુન: આકાર આપવા અને જાહેર સેવાને વધારવા માટે સુયોજિત છે.
અમરેલી કોંગ્રેસે રાજીવ ગાંધીની જન્મજયંતિ ઉત્સાહ સાથે ઉજવી
રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે અમરેલી કોંગ્રેસ દ્વારા તેમની સ્મૃતિને સન્માનિત કરવા એકત્ર થતાં હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રાજુલાની પોલીસની આગેવાની હેઠળની ફ્લેગ માર્ચે શહેરમાં ડિમોલિશનનો માર્ગ મોકળો કર્યો
રાજુલા સિટીએ એક અનોખા નજારાનું સાક્ષી બનાવ્યું કારણ કે પોલીસ કાફલાએ આયોજિત ડિમોલિશનની આગળ ફ્લેગ માર્ચની આગેવાની કરી, એક સરળ અને સુરક્ષિત પ્રક્રિયા સુનિશ્ચિત કરી.
સાપુતારામાં પાણીની કટોકટી: નવાગામના રહેવાસીઓને મહારાષ્ટ્રના ઝરણા પર આધાર રાખવાની ફરજ પડી
સાપુતારામાં પાણીની કટોકટી વણસી રહી છે ત્યારે નવાગામના રહેવાસીઓ પાસે મહારાષ્ટ્રમાં સરહદ પારથી પાણી મેળવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
દુષ્કાળગ્રસ્ત ખેતરોને બચાવીને, વરસાદ પડતાં ખેડૂતો આનંદિત થયા
ખેડૂતો માટે આ ઉજવણીની ક્ષણ છે કારણ કે તેઓ તેમના શુષ્ક ખેતરોને લીલાછમ, લીલાછમ લેન્ડસ્કેપ્સમાં રૂપાંતરિત કરતા જોયા છે. તાજેતરનો વરસાદ, જે આખો દિવસ ચાલુ રહ્યો છે, તે કૃષિ માટે જીવનરેખા સમાન છે, સંભવિત રીતે પાકને બચાવી રહ્યો છે જે નિરાશાની અણી પર છે.
ભારતને આધુનિક- રાષ્ટ્ર બનાવવામાં રાજીવ ગાંધીનું યોગદાન અમૂલ્ય
ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આત્મસાત્ કરનાર રાજીવ ગાંધીનો ૨૦ ઓગષ્ટ જન્મદિન છે. રાજીવ ગાંધી ઉમદા માનવીની સાથે-સાથે એક વિચારશીલ રાજનેતા તરીકે જાણીતા રહ્યા. રાજીવ ગાંધીના હૃદયનો ભાવ સદાય પવિત્ર રહ્યો, એવી જ પવિત્રતા એક વડાપ્રધાન તરીકે જાળવી રાખી.
નડિયાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા આવેલા પ્રવાસીનો રેલવે સ્ટેશનથી મોબાઇલ ચોરી થતા ફરિયાદ
ર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાખો પ્રવાસીઓ માટે એક મનગમતું પ્રવાસન સ્થળ છે અહીંયા લાખો લોકો રજાના દિવસોમાં આવે છે પરંતુ ક્યારેક આ તરફ ચોરીની ઘટના બનતી હોય હાલમાં સ્ટેચ્યુ જોવા આવેલાં એક પ્રવાસી પરિવાર નો મોબાઈલ કોઈ ચોરી કરી લઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લાના સાલિયા ધામ, કબીર આશ્રમ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ, લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે,ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી.
૨૧ મી સદીમાં ભારત વિશ્વ માટે શિક્ષણ ક્ષેત્રે પથદર્શક બની રહ્યું છે: ઋષિકેશભાઈ પટેલ
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ગુજરાતને વૈશ્વિક ડેસ્ટિનેશન બનાવવા એસોચેમ દ્વારા પરિષદ યોજાઈ.
જન-ધન યોજના: જન ધન ખાતાઓની સંખ્યા 50 કરોડને પાર, PM મોદીએ કરી પ્રશંસા
જન ધન યોજના: નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, જન ધન ખાતાઓમાં કુલ થાપણો 2.03 લાખ કરોડ રૂપિયાથી વધુ છે, જ્યારે આ ખાતાઓ સાથે લગભગ 34 કરોડ રુપે કાર્ડ મફતમાં જારી કરવામાં આવ્યા છે.
ભાજપના યુવા મોર્ચાના પ્રમુખ રહેલ પ્રમોદભાઈ આર. ત્રાડા આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા
૨૦૨૨ની ચૂંટણીમાં લીંબડી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર અને યુનિટી ઓફ કોળી ઠાકોર સેના, ગુજરાતના પ્રમુખ જયેશભાઈ ઠાકોર પણ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા.
જીસીએસ હોસ્પિટલ દ્વારા સેન્ટ. ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ખાસ બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ
જીસીએસ હોસ્પિટલ દ્વારા શરુ કરેલ ઉમદા પહેલ - સીપીઆર (બેઝિક લાઈફ સપોર્ટ ટ્રેનિંગ) શીખવાડવાના અભિયાન હેઠળ અત્યાર સુધી 110 સીપીઆર ટ્રેનિંગ માં 16,000 જેટલા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
દેડિયાપાડાના ધારાસભ્યશ્રીએ નાગરિકો-વિદ્યાર્થીઓને સ્પર્શતી આધાર કાર્ડ, લાઈબ્રેરી, શિક્ષણ અને મધ્યાહન ભોજન યોજના સહિતના જિલ્લા વહીવટી તંત્ર સાથે વિગતે ચર્ચા કરી.