પોલિટિક્સ
1092 लेख
નારી શક્તિ અનામત બિલને અવરોધિત, વિરોધ પક્ષે પીએમ મોદી દ્વારા ટીકા કરી
230 સાંસદોએ વિરોધમાં મતદાન કરતાં લોકસભામાં નારી શક્તિ અનામત બિલને અવરોધિત. પીએમ મોદીએ વિરોધ પક્ષે ટીકા કરી. સંપૂર્ણ વિગતો અને મહિલાઓ પર અસર વાંચો.
સ્મૃતિ ઈરાનીનું કોંગ્રેસ પર પ્રહાર: મહિલા આરક્ષણ બિલમાં વિપક્ષનો અવરોધ
સ્મૃતિ ઈરાનીનું કોંગ્રેસ પર પ્રહાર: મહિલા આરક્ષણ બિલ રોકીને વિપક્ષે મહિલાઓની આકાંક્ષાઓ કચડી નાખી. પીએમ મોદીને મહિલાઓનું અતૂટ સમર્થન. વાંચો અહેવાલ.
તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ: આસામના મુખ્યમંત્રી વિરુદ્ધ કાર્યવાહીની માંગ
તૃણમૂલ કોંગ્રેસની ચૂંટણી પંચમાં ફરિયાદ: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના ભડકાઉ ભાષણ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માંગ. વાંચો સંપૂર્ણ અહેવાલ.
પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન: મહિલા આરક્ષણ બિલ પર મોટી જાહેરાત?
પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આજે રાત્રે ૮:૩૦ કલાકે. મહિલા આરક્ષણ બિલ મુદ્દે વિપક્ષના વિરોધ બાદ પીએમ આપશે મહત્વનો સંદેશ. વાંચો સંપૂર્ણ વિગત.
ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા: વિસાવદરમાં ખેડૂતોનો હુંકાર
ગોપાલ ઇટાલિયાની વિજય વિશ્વાસ સભા દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને વીજળી બિલના મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર. પરિવર્તન માટે AAP ને સમર્થન આપવા અપીલ.
ગુજરાતની જનતા ભાજપથી કંટાળી, બદલાવ માટે તૈયાર: મનોજ સોરઠિયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદન સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. સોરઠિયાએ આક્ષેપ કર્યો હતો કે ગૃહમંત્રીની ભાષા લોકતાંત્રિક મર્યાદા બહારની છે અને રાજ્યમાં ગુનેગારો તથા ડ્રગ્સ માફિયાઓ પોલીસના ડર વગર ફરી રહ્યા છે.
ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર | ગરૂડેશ્વરમાં આપનું જનસંપર્ક અભિયાન
ચૈતર વસાવાનો ડોર-ટુ-ડોર પ્રચાર ગરૂડેશ્વર તાલુકામાં તેજ બન્યો. સ્થાનિક પ્રશ્નો અને પરિવર્તન માટે આપની અપીલ. વાંચો સંપૂર્ણ સમાચાર અમદાવાદ એક્સપ્રેસ પર.
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા | ઈકોઝોન મુદ્દે ભાજપ પર પ્રહાર
પ્રવીણ રામની વિજય વિશ્વાસ સભા દ્વારા જૂનાગઢના ખેડૂતોને જાગૃત કરાયા. ઈકોઝોન અને મિલકત બચાવવા આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.
બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા: ભાવનગરમાં જનતાનો ભારે પ્રતિસાદ
બ્રિજરાજ સોલંકીની વિજય વિશ્વાસ સભા દ્વારા ભાજપના શાસન સામે પરિવર્તનનું આહવાન. ભાવનગરના વિકાસ માટે આપને મત આપવા અપીલ. વાંચો સંપૂર્ણ અહેવાલ.
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા | દ્વારકામાં આપની જંગી સભા
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા દ્વારા ખેડૂતોના પ્રશ્નો વાચા અપાઈ. પરિવર્તન માટે આપને મત આપવા આહવાન. વધુ વાંચો સંપૂર્ણ અહેવાલ અમદાવાદ એક્સપ્રેસ પર.
આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ
આમ આદમી પાર્ટી ના ગોપાલ (Aam Aadmi Party Gopal Rai) રાયે બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજી. પરિવર્તન માટે આપને મત આપવા અને ઝાડુંને વિજયી બનાવવા જનતાને અપીલ કરી.
આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા
આમ આદમી પાર્ટી સાગર (Aam Aadmi Party, Sagar Rabari) રબારીએ ગુજરાતમાં વિજય વિશ્વાસ સભા યોજી. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને પરિવર્તન લાવવા માટે આપને મત આપવા અપીલ કરી.
લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકશાહીની હત્યા કરીને તેની ઉજવણી કરવી એ શરમજનક બાબત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લાલચ, ધમકી અને અપહરણ દ્વારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાયા છે, જે લોકતંત્ર માટે જોખમી છે.
ભાજપનો 'વિકાસ સંકલ્પ': લીલીયા મોટામાં કેસરીયો માહોલ, ધોમધખતા તાપમાં પણ જનમેદની ઉમટી
અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય 'વિકાસ સંકલ્પ સભા' યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે, જેમાં જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર અને પૂર્વ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જીવરાજભાઈ પરમાર સહિત 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા હતા.
ગોપાલ રાયનો હુંકાર: સુરતના નાગરિકોને SMC માં મળશે 9 મૂળભૂત અધિકારોની ગેરંટી
આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ‘આપનું અધિકાર પત્ર’ લોન્ચ કર્યું છે. આ અધિકાર પત્રમાં સુરતની જનતાને 9 મૂળભૂત અધિકારો આપવાનું વચન અપાયું છે, જેમાં ઘર વેરો અડધો કરવો, પાણી અને પ્રોફેશનલ વેરો માફ કરવો તેમજ પાણીના મીટરો નાબૂદ કરવા જેવી મહત્વની જાહેરાતો સામેલ છે.
સાગબારાના બજારમાં ચૈતર વસાવાનો જનસેલાબ: AAP ને જીતાડવા ધારાસભ્યએ શરૂ કર્યો ડોર-ટુ-ડોર પ્રચાર
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા બજાર અને આસપાસના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરીને જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ: સાગર રબારીએ ભાજપની 'કૂટનીતિ'ને કરી ખુલ્લી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ડો. કરન બારોટની પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કરાયો છે સુરત, કચ્છ, થરાદ અને મહેસાણાના ઉમેદવારોને ખોટા કેસોમાં સંડોવવાની અને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવાની ઘટનાઓ સામે આવી છે. સાગર રબારીએ જણાવ્યું કે ભાજપ પોતાના કૌભાંડો અને કમિશન બચાવવા માટે લોકશાહીનું ગળું ઘોંટી રહી છે.
અભિષેક બેનર્જીનો I-PAC ધરપકડ મુદ્દે આક્ષેપ | લોકશાહી પર હુમલો
અભિષેક બેનર્જી I-PAC ધરપકડ મુદ્દે વિરોધ નોંધાવ્યો, લોકશાહી પર હુમલાનો આરોપ. સમગ્ર મામલો જાણો અને સત્ય સમજો—વાંચો હવે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ નિષ્ફળ: ઓડિયો ક્લિપ વાયરલ
અમદાવાદમાં AAP ઉમેદવાર ભાવેશ કાકડિયાને ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ. ડો. જ્વેલ વસરાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. જાણો શું છે સમગ્ર મામલો.
આમ આદમી પાર્ટીની જનસભા: રાજકોટમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
આમ આદમી પાર્ટીની જનસભા અને પ્રભારી ગોપાલ રાય દ્વારા રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપ સજ્જ. વધુ વાંચો વિગતો.