ઇન્ડિયા
11595 लेख
GSRTCની નવી સુવિધા, એક્સપ્રેસ બસમાં ‘Food on Bus’ – ઓનલાઇન ઓર્ડર કરો
GSRTCની નવી સેવા Food on Bus: એક્સપ્રેસ બસમાં ઓનલાઇન પેક્ડ ફૂડ ઓર્ડર – અમદાવાદથી પાયલોટ પ્રોજેક્ટ, વિમાન-રેલવે જેવી સુવિધા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા તાલુકામાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025નો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા તાલુકા વસરાઈમાં રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો 2025નો પ્રારંભ કરાવ્યો – ₹858 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ.
આશિષ હળપતિની ઉજ્જવળ સિદ્ધિ, NCC મારફતે હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં સિલેક્શન
શ્રી છોટુભાઈ પુરાણી કોલેજના વિદ્યાર્થી આશિષ હળપતિને હિમાલય માઉન્ટેનિયરિંગ કોર્સમાં પસંદગી – NCC મારફતે વિશિષ્ટ સિદ્ધિ, કોલેજ-શાળા પરિવારના અભિનંદન.
વીર બાલ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી
વીર બાલ દિવસ 2025: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ – સાહિબજાદાઓના બલિદાનની યાદમાં પ્રેરણા.
આચાર્ય દેવવ્રતજીની સાદગી, પ્રાથમિક શાળાના ઓરડામાં રાત વિતાવી – યોગ સાથે સવાર
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવ પ્રાથમિક શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું – વહેલી સવારે બાળકો સાથે યોગાભ્યાસ, સાદગીનો સંદેશ.
આચાર્ય દેવવ્રતજીનો ગ્રામ્ય પ્રવાસ, ગાય-ખેતી અને પ્રાકૃતિક કૃષિનો સંદેશ
ગુજરાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લુણીવાવમાં ખેડૂતના ઘરે ગાય દોહી, ખેતરમાં કામ કર્યું અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું – ખેડૂતો પ્રેરિત.
તિરુમાલા વેંકટેશ્વર મંદિરમાં ભારે ભીડ, દર્શન ટિકિટ વિતરણ સ્થગિત – ક્યારે શરૂ થશે?
તિરુમાલા મંદિરમાં 30 કલાકની કતાર – TTDએ 27-29 ડિસેમ્બર ઓફલાઇન દર્શન ટિકિટ વિતરણ સ્થગિત કર્યું. ભીડ ઓછી થયા પછી ટોકન ફરી શરૂ થશે.
KGMU કૌભાંડ, પેથોલોજી વિભાગમાં કટ્ટરપંથીકરણ અને શોષણના આરોપ – તપાસ ચાલુ
લખનૌ KGMU પેથોલોજી વિભાગમાં ડોક્ટરો પર શોષણ, ધર્મ પરિવર્તન દબાણ અને કટ્ટરપંથીકરણના આરોપ. NMOની ફરિયાદ પર તપાસ સમિતિ રચાઈ, ડો. રમીઝ સસ્પેન્ડ.
ભારતમાં નાતાલ પર્વની ભવ્ય ઉજવણી અને હર્ષોલ્લાસની વિગતો
દેશભરમાં નાતાલ પર્વની ઉજવણીનો માહોલ, રોશની અને પ્રાર્થના સાથે લોકોએ શાંતિનો સંદેશ ફેલાવ્યો.
ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિસ્ફોટ, હિન્દુઓ એક ન થાય તો દરેક ગલીમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિ
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ હિન્દુઓને ચેતવણી: બાંગ્લાદેશ જેવી સ્થિતિ ન ઇચ્છો તો એક થાઓ, હિન્દુ રાષ્ટ્ર જરૂરી – ધર્માંતરણ પર કડક વલણ.
અટલ જયંતિ પર MPને મોટી ભેટ, અમિત શાહે ₹5,810 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
અટલ જયંતિ પર અમિત શાહે મધ્યપ્રદેશને ₹5,810 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ – ઇ-ઝીરો FIR લોન્ચ, ₹725 કરોડની રોકાણ સહાય વિતરણ.
રેલવે નવા ભાડા 26 ડિસેમ્બરથી, સ્લીપર-ફર્સ્ટ ક્લાસમાં 1 પૈસા વધારો
રેલવેએ મુસાફરો માટે પરવડે તેવી ક્ષમતા અને કામગીરીની ટકાઉપણું વચ્ચે સંતુલન જાળવવાના ઉદ્દેશ્ય સાથે 26 ડિસેમ્બર 2025 થી તેના પેસેન્જર ભાડાના માળખાને તર્કસંગત બનાવ્યું છે.
લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી
ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતને ઉત્પાદન, ડિઝાઇન તથા નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના તથા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.
મોટા સમાચાર, 10મા-12મા બોર્ડમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પણ પાસ કરાવવાની યોજના – ડ્રોપઆઉટ રોકવા મેગા પ્લાન
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય હવે CBSE સહિત રાજ્ય બોર્ડના ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડ પરીક્ષામાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને ટ્રેક કરશે. આ સમગ્ર પહેલનો હેતુ ડ્રોપઆઉટ અટકાવવાનો અને આ વિદ્યાર્થીઓને પાસ થવા માટે પૂરતી તકો પૂરી પાડવાનો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે આ માટે એક યોજના વિકસાવી છે.
સુરતમાં ચમત્કારિક બચાવ, 10મા માળેથી પડેલા વ્યક્તિ 8મા માળે ગ્રીલમાં ફસાયા
સુરતમાં એક વૃદ્ધ વ્યક્તિ 10મા માળેથી પડી ગયો અને 8મા માળે ઊંધો લટકી ગયો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ તેને સુરક્ષિત રીતે બચાવ્યો.
ડિસેમ્બર-25ના રાજ્ય સ્વાગતમાં 97 જેટલા રજૂઆત કર્તાઓની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ડિસેમ્બર-2025ના રાજ્ય સ્વાગતમાં રજૂઆત કરવા આવેલા નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળીને તેના યોગ્ય નિવારણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.
વડોદરા સ્ટેશન પર એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા સ્ટેશન પર લાઇન નંબર 3 પર એન્જિનિયરિંગ કાર્ય (Complete Track Renewal) હેતુ 24 ડિસેમ્બર 2025 થી 17 જાન્યુઆરી 2026 સુધી બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.
કોષ્ટી સમાજ અમદાવાદના સમૂહ લગ્ન 23 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે
કોષ્ટી સમાજ અમદાવાદ તરફથી વર્ષનું સૌથી પવિત્ર સમૂહ લગ્ન – 23 જાન્યુઆરી 2026 (શુક્રવાર), વસંત પંચમીના શુભ દિવસે યોજાશે.
અરવલ્લી પર્વતોને મોટી રાહત, કેન્દ્ર સરકારે નવા ખાણકામ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો
કેન્દ્ર સરકારે અરવલ્લી પ્રદેશ અંગે એક મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે તે સમગ્ર અરવલ્લી પ્રદેશનું રક્ષણ કરશે. કોઈ ખાણકામ લીઝ આપવામાં આવશે નહીં, એટલે કે આ વિસ્તારમાં કોઈ ખાણકામ થશે નહીં. સંરક્ષિત વિસ્તારનો વિસ્તાર કરવામાં આવશે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 10 ફરિયાદોનો નિકાલ! પારદર્શી પ્રશાસનનું ઉદાહરણ
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમમાં 10 ફરિયાદોનું ત્વરિત નિરાકરણ. પારદર્શી અને જનકેન્દ્રિત પ્રશાસન.