ઇન્ડિયા
11595 लेख
વિશ્વ યોગ દિવસ 2025: અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મેગા યોગ કાર્યક્રમ
"વિશ્વ યોગ દિવસ 2025 નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 11 જૂને મેગા યોગ શિબિર. 10,000+ યોગપ્રેમીઓ સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અનુભવ કરો. વધુ જાણો!"
રથયાત્રા 2025 માં AI ટેકનોલોજીનો ઉપયોગ! અમદાવાદ પોલીસે કર્યુ મોટુ ઐલાન
"રથયાત્રા 2025માં અમદાવાદ પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ભીડ નિયંત્રણ અને સુરક્ષા વધારશે। CCTV, ડ્રોન અને સોફ્ટવેરથી ભાગદોડ અટકાવશે। વધુ જાણો!"
અયોગ્ય ચેઇન પુલિંગ પર રેલવે પ્રોટેક્શન ફોર્સ વડોદરા ડિવિઝને કડક કાર્યવાહી કરી
રેલવેમાં ટ્રેનોનું સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.
11 જૂન ના રોજ વડોદરા મંડળના વાસદ-રનોલી સ્ટેશનોની વચ્ચે બ્લોકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.
કેરળ નજીક અરબી સમુદ્રમાં કાર્ગો જહાજમાં ભીષણ આગ, વિસ્ફોટોના અવાજ સંભળાયા
અરબી સમુદ્રમાં કેરળ નજીક દરિયા કિનારા પાસે એક કાર્ગો જહાજમાં આગ લાગી છે. ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી છે.
કિરેન રિજિજુએ વકફ માટે UMEED પોર્ટલ લોન્ચ કર્યું
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ તેના લોન્ચ દરમિયાન UMEED પોર્ટલની પ્રક્રિયા પણ સમજાવી હતી. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ પોર્ટલ પર મિલકત ચકાસણી કેવી રીતે થશે?
બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCBની વિજય પરેડમાં ભાગદોડ, 10 લોકોના મોત
RCB Victory Parade: ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ મચી હતી, જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણા લોકોની હાલત ગંભીર છે.
મોટા સમાચાર! જાતિ વસ્તી ગણતરીની તારીખ બહાર આવી છે, આ દિવસથી થશે શરુ
જાતિ વસ્તી ગણતરીની તારીખ બહાર આવી છે. આ તારીખ સૂત્રો પાસેથી જાણવા મળી છે. જનતા લાંબા સમયથી જાતિ વસ્તી ગણતરીની રાહ જોઈ રહી હતી. હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે.
વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અભિયાનમાં ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મેદાન માર્યું
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
સાગબારાના પાનખલા ખાતે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલવે સુરક્ષા બળે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી નકલી ટીટીઈ ને પકડ્યો
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.
કર્ણાટકમાં તમાકુ પર કડક કાર્યવાહી, ખરીદીની ઉંમર વધી, દંડ પણ વધ્યો, વિગતો જાણો
જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાહેર સ્થળે તમાકુ ઉત્પાદનોનો ઉપયોગ કરી શકશે નહીં.
અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
અમદાવાદમાં પ્રથમવાર એનિમલ એમ્બ્યુલન્સને હેલ્પલાઇન નંબર 91529 90399 સાથે શરૂ કરવામાં આવી
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કૂવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
ગાંધીનગર સિવિલ ખાતે વોર્ડ નં. ૧૪માં ઓબેસીટી ક્લિનીક શરૂ કરાયું
ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે
હવે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યોમાં 31 મેના રોજ મોક ડ્રીલ યોજાશે. પહેલા તે 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર તેને મુલતવી રાખવી પડી હતી.
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને પટના વચ્ચે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.
આવતીકાલે બિહાર માટે ઐતિહાસિક દિવસ છે, પીએમ મોદીએ ટ્વીટ કર્યું; જાણો શું ખાસ છે
પીએમ મોદી 29 અને 30 મેના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે. પીએમ મોદી કાલે સિક્કિમની મુલાકાત લેશે, પછી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જશે અને ત્યાંથી તેઓ પટના પહોંચશે. બિહાર અંગે પીએમએ કહ્યું છે કે આવતીકાલે બિહારના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ બનવાનો છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ધીંડસાનું અવસાન
વરિષ્ઠ અકાલી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુખદેવ સિંહ ધીંડસાનું 89 વર્ષની વયે અવસાન થયું. તેઓ લાંબા સમયથી સારવાર હેઠળ હતા. તેમના નિધનથી રાજકીય જગતમાં શોક ફેલાયો છે.