ઇન્ડિયા
11595 लेख
ધારમાં ફિલ્મ સ્ટાઈલ અપહરણ: ૧૨મા ધોરણની વિદ્યાર્થિનીનું CCTVમાં અપહરણ કેપ્ચર થયું
મધ્ય પ્રદેશના ધારમાં ફિલ્મ સ્ટાઈલ અપહરણનો ચોંકાવનારો વીડિયો વાયરલ. ધોરણ ૧૨ની વિદ્યાર્થીનીનું બોલેરોમાં અપહરણ, પરંતુ ગામલોકોએ ફિલ્મી ઢબે પીછો કરી બચાવી. જાણો પૂરી ઘટના!
પ્લેનના પૈડાંની જોડે બેસી ૧૩ વર્ષનો એક છોકરો કાબુલથી દિલ્હી પહોંચ્યો, જીવતો જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત
વિમાનના વ્હીલ પાસે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ પ્રયાસ કરનારાઓનું મૃત્યુ થાય છે, પરંતુ આ અફઘાન છોકરો આવી મુસાફરી કરવામાં સફળ રહ્યો.
શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ફેરફાર
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ - ૧ (એકમ) સોમવાર તારીખ ૨૨/૦૯/૨૦૨૫ના રોજ માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે.
સ્વચ્છતા હી સેવા - 2025 અંતર્ગત નર્મદા જિલ્લાની DLSSના ખેલાડીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન
“સ્વચ્છતા હી સેવા - 2025” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, રાજપીપલાના ખેલાડીઓએ આગવું યોગદાન આપ્યું હતું.
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાત લેશે, ₹34,200 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું અનાવરણ કરશે
પ્રધાનમંત્રી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ₹34,200 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આમાં દરિયાઈ ક્ષેત્ર સંબંધિત પ્રોજેક્ટ્સ, નવીનીકરણીય ઉર્જા પ્રોજેક્ટ્સ અને માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
મુખ્તાર અંસારીના પુત્ર ઉમરને જામીન મળ્યા; જાણો કયા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી તે વિશે
હાઇકોર્ટે મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીને જામીન આપ્યા છે. ઉમર અંસારી પર દસ્તાવેજો બનાવટી બનાવવા અને તેની માતા અફશાન અંસારીની સહી બનાવટી બનાવવાનો આરોપ હતો. 4 ઓગસ્ટના રોજ લખનૌમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
કચ્છનું ધોરડો હવે બન્યું સોલાર વિલેજ: 20 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ
મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી બાદ કચ્છનું ધોરોડો રાજ્યનું ચોથું સોલાર વિલેજ, 81 રહેણાકમાં કુલ 177 કિલોવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ સ્થાપિત, દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક ₹16,064નો આર્થિક લાભ થવાનો અંદાજ.
એકતાનગર ખાતે યોજાયેલા મોન્સુન ફેસ્ટિવલનો જિલ્લા કલેકટર એસ.કે.મોદીની ઉપસ્થિતિમાં શાનદાર સમાપન
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ૧૨મી સપ્ટેમ્બર થી ૧૭મી સુધી વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો દ્વારા ખ્યાતનામ કલાકારોએ દર્શકોને રસ તરબોળ કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ કર્યું
૪૩૦૦ ચોરસ મિટર વિસ્તારમાં આયુર્વેદિક વૃક્ષો સહિત ૧૪ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે. અમદાવાદ મહાનગર પાલિકાના મિશન ફોર મિલિયન ટ્રીઝ-૨૦૨૫માં અત્યાર સુધીમાં ૪૦.૮૦ લાખ રોપાઓનું વાવેતર પૂર્ણ.
સહી પોષણ દેશ રોશનના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ
રાજ્યભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર સુધી ૮માં ‘પોષણ માસ’ની મુખ્ય છ થીમ પર વિવિધ જનજાગૃતિની પ્રવૃત્તિઓ યોજાશે.
આંધ્રપ્રદેશ: એક કાર અને ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, સાત લોકોના જીવ ગયા
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પરમન નજીક બુધવારે એક ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં એક બાળક સહિત સાત લોકોના મોત થયા છે. રસ્તાની ખોટી બાજુથી ઝડપથી આવી રહેલ ટ્રક કાર સાથે અથડાયું હતું.
અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
'સ્વચ્છતા એ જ સેવા' એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી "સ્વચ્છતા એ જ સેવા" (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું
પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
પીએમ મોદીનું બાળપણ: જ્યારે તેઓ એક મગરના બચ્ચાને ઘરે લાવ્યા અને ડૂબતા બાળકને બચાવ્યું, આ વાર્તાઓ રસપ્રદ છે
પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે દેશમાં ઉત્સાહનું વાતાવરણ છે. પીએમ મોદીનું આખું જીવન વાર્તાઓથી ભરેલું રહ્યું છે. તેથી, અમે તેમના બાળપણની વાર્તાઓ શેર કરી રહ્યા છીએ.
અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સંબંધિત મોટા સમાચાર: સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં સજા પરનો સ્ટે ઉઠાવી લીધો
બોમ્બે હાઈકોર્ટે ૨૦૦૧ના જયા શેટ્ટી હત્યા કેસમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની આજીવન કેદની સજા સ્થગિત કરી હતી. હવે, સુપ્રીમ કોર્ટે રાજનને ફટકો આપ્યો છે.
ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું, ટાઇટલ માટે આ ટીમનો સામનો કરશે
ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમ ફાઇનલમાં યજમાન ચીનનો સામનો કરશે.
અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ માટે વધુમાં વાંચો.
મણિપુરના લોકોને સલામ, હું આદરપૂર્વક માથું નમાવું છું: પીએમ મોદી
મણિપુર હિંસા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલી વાર રાજ્યની મુલાકાત લીધી. તેમણે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને વિસ્થાપિતોને મળ્યા. જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે હું મણિપુરના લોકોને સલામ કરું છું અને આદરપૂર્વક માથું નમાવું છું.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોરને આચાર્ય તુલસી કર્તાત્વ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવશે
અમદાવાદ. રાષ્ટ્રીય સેવા અને મહિલા સશક્તિકરણમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર ગૌરવશાળી મહિલા વ્યક્તિત્વનું નામ શ્રીમતી વિજયાજી રહટકર છે, જે મહિલા સમાજના આદર્શ છે. તેમણે તેમના જીવનના 30 વર્ષથી વધુ સમય ભારતીય રાજકીય અને સામાજિક કાર્યક્ષેત્રમાં સમર્પિત કર્યો છે.