પોલિટિક્સ
1003 लेख
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા | દ્વારકામાં આપની જંગી સભા
ઈસુદાન ગઢવીની વિજય વિશ્વાસ સભા દ્વારા ખેડૂતોના પ્રશ્નો વાચા અપાઈ. પરિવર્તન માટે આપને મત આપવા આહવાન. વધુ વાંચો સંપૂર્ણ અહેવાલ અમદાવાદ એક્સપ્રેસ પર.
આમ આદમી પાર્ટીના ગોપાલ રાયની બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજાઈ
આમ આદમી પાર્ટી ના ગોપાલ (Aam Aadmi Party Gopal Rai) રાયે બાપુનગરમાં વિજય વિશ્વાસ સભા યોજી. પરિવર્તન માટે આપને મત આપવા અને ઝાડુંને વિજયી બનાવવા જનતાને અપીલ કરી.
આમ આદમી પાર્ટી સાગર રબારીની વિજય વિશ્વાસ સભા
આમ આદમી પાર્ટી સાગર (Aam Aadmi Party, Sagar Rabari) રબારીએ ગુજરાતમાં વિજય વિશ્વાસ સભા યોજી. ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા અને પરિવર્તન લાવવા માટે આપને મત આપવા અપીલ કરી.
લોકશાહીની હત્યા સમાન ઘટના બાદ તેની ઉજવણી કરવી એ એક શર્મનાક બાબત: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે 700 જેટલી બેઠકો બિનહરીફ જાહેર થતા રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ મામલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, લોકશાહીની હત્યા કરીને તેની ઉજવણી કરવી એ શરમજનક બાબત છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે લાલચ, ધમકી અને અપહરણ દ્વારા ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવાયા છે, જે લોકતંત્ર માટે જોખમી છે.
ભાજપનો 'વિકાસ સંકલ્પ': લીલીયા મોટામાં કેસરીયો માહોલ, ધોમધખતા તાપમાં પણ જનમેદની ઉમટી
અમરેલી જિલ્લાના લીલીયા મોટા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ભવ્ય 'વિકાસ સંકલ્પ સભા' યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે, જેમાં જિલ્લા મહામંત્રી રમેશભાઈ પરમાર અને પૂર્વ તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન જીવરાજભાઈ પરમાર સહિત 100 જેટલા સમર્થકો ભાજપમાં જોડાયા હતા.
ગોપાલ રાયનો હુંકાર: સુરતના નાગરિકોને SMC માં મળશે 9 મૂળભૂત અધિકારોની ગેરંટી
આમ આદમી પાર્ટીના પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ‘આપનું અધિકાર પત્ર’ લોન્ચ કર્યું છે. આ અધિકાર પત્રમાં સુરતની જનતાને 9 મૂળભૂત અધિકારો આપવાનું વચન અપાયું છે, જેમાં ઘર વેરો અડધો કરવો, પાણી અને પ્રોફેશનલ વેરો માફ કરવો તેમજ પાણીના મીટરો નાબૂદ કરવા જેવી મહત્વની જાહેરાતો સામેલ છે.
સાગબારાના બજારમાં ચૈતર વસાવાનો જનસેલાબ: AAP ને જીતાડવા ધારાસભ્યએ શરૂ કર્યો ડોર-ટુ-ડોર પ્રચાર
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા બજાર અને આસપાસના વિસ્તારોમાં ડોર-ટુ-ડોર પ્રચાર કરીને જનતા સાથે સીધો સંવાદ સાધ્યો હતો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગરમાયું રાજકારણ: સાગર રબારીએ ભાજપની 'કૂટનીતિ'ને કરી ખુલ્લી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રક્રિયા વચ્ચે આમ આદમી પાર્ટીએ ભાજપ વિરુદ્ધ મોરચો માંડ્યો છે. પ્રદેશ મહામંત્રી સાગર રબારી અને ડો. કરન બારોટની પ્રેસ કોન્ફરન્સમાં આક્ષેપ કરાયો છે સુરત, કચ્છ, થરાદ અને મહેસાણાના ઉમેદવારોને ખોટા કેસોમાં સંડોવવાની અને ફોર્મ પાછા ખેંચવા દબાણ કરવાની ઘટનાઓ સામે આવી છે. સાગર રબારીએ જણાવ્યું કે ભાજપ પોતાના કૌભાંડો અને કમિશન બચાવવા માટે લોકશાહીનું ગળું ઘોંટી રહી છે.
અભિષેક બેનર્જીનો I-PAC ધરપકડ મુદ્દે આક્ષેપ | લોકશાહી પર હુમલો
અભિષેક બેનર્જી I-PAC ધરપકડ મુદ્દે વિરોધ નોંધાવ્યો, લોકશાહી પર હુમલાનો આરોપ. સમગ્ર મામલો જાણો અને સત્ય સમજો—વાંચો હવે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ નિષ્ફળ: ઓડિયો ક્લિપ વાયરલ
અમદાવાદમાં AAP ઉમેદવાર ભાવેશ કાકડિયાને ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ. ડો. જ્વેલ વસરાએ ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપ. જાણો શું છે સમગ્ર મામલો.
આમ આદમી પાર્ટીની જનસભા: રાજકોટમાં ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન
આમ આદમી પાર્ટીની જનસભા અને પ્રભારી ગોપાલ રાય દ્વારા રાજકોટમાં મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આપ સજ્જ. વધુ વાંચો વિગતો.
આમ આદમી પાર્ટીની જનસભા: સુરતમાં ગોપાલ ઇટાલિયાનો હુંકાર
આમ આદમી પાર્ટીની જનસભામાં ગોપાલ ઇટાલિયાએ સુરતના વિકાસ અને શિક્ષણ મુદ્દે ભાજપ પર પ્રહારો કર્યા. પરિવર્તન માટે આપને વિજયી બનાવવા અપીલ કરી. વધુ વાંચો અહીં.
ગોપાલ ઇટાલિયાએ કર્યો ઓડિયો ક્લિપનો ખુલાસો
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને યોગેશ જાદવાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી પોલીસ અને ભાજપ વચ્ચેના સેટ્ટિંગનો પર્દાફાશ કર્યો છે. ઉમેદવારોને ધમકાવવા મુદ્દે ઓડિયો જાહેર કરાયો.
ઇસુદાન ગઢવીએ ગુજરાતમાં 'બહુ થયું, બદલીને રહીશું' કેમ્પેન લોન્ચ કર્યું
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મેગા પ્રચાર કેમ્પેન લોન્ચ કર્યું છે. તેમણે જનતાને પરિવર્તન લાવવા અપીલ કરી છે.
જાણો શું છે બેઅદબી રોકવા પંજાબ કેબિનેટનો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં પંજાબ કેબિનેટે બેઅદબી રોકવા માટે કડક કાયદાને મંજૂરી આપી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાન પર હવે આજીવન કેદ થશે.
બલતેજ પન્નુનો નાયબ સિંહ સૈની પર પ્રહાર
પંજાબ આપના મીડિયા ઈન્ચાર્જ બલતેજ પન્નુએ હરિયાણાના સીએમ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે હરિયાણાની આરોગ્ય સેવાઓને વેરવિખેર ગણાવી પંજાબના મોડલની પ્રશંસા કરી.
જનતા રાહ જોઈને બેઠી છે, સુરતમાં ઝાડું ચાલવાનું છે: ગોપાલ ઇટાલિયા
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોના લિસ્ટમાં વોર્ડ નં. 4 ના નામ ગાયબ છે, કારણ કે ત્યાં AAP ના દિગ્ગજ નેતા મનોજ સોરઠિયા ચૂંટણી લડી રહ્યા છે.
દુનિયાના કોઈપણ ખૂણે છુપાયેલા ગુનેગારોને પકડી લાવીશું: મુખ્યમંત્રી ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિદેશમાં છુપાયેલા ગેંગસ્ટરોને પકડી લાવવા માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન તેજ કર્યું છે. કમલ કૌર હત્યા કેસના આરોપીને UAE થી ભારત લવાયો.
મુખ્યમંત્રી ભગવંત માનની કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક: પંજાબના ખેડૂતો માટે રાહતના સમાચાર
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હીમાં કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશી સાથે બેઠક કરી ૧૫૫ લાખ મેટ્રિક ટન અનાજ ઉપાડવા અને પેન્ડિંગ ભંડોળ અંગે મહત્વની ચર્ચા કરી હતી.
મનોજ સોરઠીયાના ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર: AAP એ 5500 સીટો પર મેદાન માર્યું
સુરત AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે બંને પક્ષો ઉમેદવારોના લિસ્ટ જાહેર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે AAP એ ૫૫૦૦ થી વધુ ઉમેદવારો મેદાને ઉતાર્યા છે.