એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રત્નાગિરી જિલ્લાના દાપોલી ખાતે રિસોર્ટના નિર્માણ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના સહાયક સદાનંદ કદમ અને ભૂતપૂર્વ સબ-ડિવિઝનલ ઓફિસર જયરામ દેશપાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
Masik Shivratri: માસીક હિંદુ માન્યતાઓ અનુસાર, જે કોઈ આ દિવસે ભગવાનની પૂજા કરે છે અને સાચા મનથી ઉપવાસ કરે છે, તેને જીવનમાં સુખ અને સૌભાગ્ય મળે છે, પરંતુ મોટાભાગના લોકોના મનમાં એક પ્રશ્ન રહે છે કે શું અપરિણીત છોકરીઓ પણ માસિક શિવરાત્રિનું વ્રત રાખી શકે છે.