એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રત્નાગિરી જિલ્લાના દાપોલી ખાતે રિસોર્ટના નિર્માણ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અનિલ પરબના સહાયક સદાનંદ કદમ અને ભૂતપૂર્વ સબ-ડિવિઝનલ ઓફિસર જયરામ દેશપાંડે વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ઘણા રાજ્યોમાં રજા જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ ખાસ અવસર પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રી પણ બંધ રહેવાની છે. રિપોર્ટ્સનું માનીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 100 ફિલ્મોનું શૂટિંગ નહીં થાય. તે દિવસે તમામ કામદારો રજા રહેશે.