Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Home
  • આપ ન્યૂઝ

આપ ન્યૂઝ

goa
January 31, 2026

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

ahmedabad
January 31, 2026

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

vadodara
January 19, 2026

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

morbi
January 12, 2026

મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબી/ગુજરાત: આમ આદમી પાર્ટીએ મોરબીમાં “પરિવર્તન સભા”નું ભવ્ય આયોજન કર્યું, જેમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા અને AAPને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. સભામાં ભાજપ-કોંગ્રેસના પગ તળે રેલો આવી ગયો હોવાનું જોવા મળ્યું.

surat
January 10, 2026

સુરતના ટેક્સટાઇલ માર્કેટને મંદીથી તેજી તરફ લાવવા માટે એકવાર ઝાડું ચલાવો: ગોપાલ ઇટાલિયા

ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.

ahmedabad
January 10, 2026

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ. 

ahmedabad
January 10, 2026

ખોડિયાર માતાના મંદિર પર પોસ્ટરો લગાવી ઢાંકી દીધું – AAPના ડૉ. કરન બારોટે કર્યો વિરોધ

અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ખોડિયાર માતાના મંદિર સામે પોસ્ટરો લગાવીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેનાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટએ આ મુદ્દે આકરો વિરોધ કર્યો અને લોકોને જાગૃત કર્યા. તેમના વીડિયો અને જાગૃત નાગરિકોના વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂકી ગયું અને મંદિર સામેના તમામ પોસ્ટરો ઉતારવા પડ્યા.

bharuch
January 09, 2026

AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ

surat
January 09, 2026

સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી

ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા

punjab
January 09, 2026

પંજાબમાં AAP સરકારની મોટી જાહેરાત: ગુંડાઓને નર્કના ઊંડાણમાંથી પણ શોધી કાઢીશું

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિઓના નવા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ડ્રગ્સ સામેના યુદ્ધ જેવી જ ગુંડાઓ સામે મોટી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી – પંજાબમાં ગુંડાઓ અને તેમના નેટવર્કનો નાશ કરવામાં આવશે.

ahmedabad
January 07, 2026

AAP પ્રવક્તા સાગર રબારીના ભાજપ પર આકરા પ્રહાર: ગુજરાતને ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી મળ્યું

સાગર રબારીએ ભાજપ પર આરોપ લગાવ્યા: ગુજરાત પાણીમાં 30મો, કુપોષણમાં 31મો નંબર – નલ સે જલ, મનરેગા, વાઇબ્રન્ટમાં ભ્રષ્ટાચાર, FDI નહીં.

ahmedabad
January 07, 2026

AAP ગુજરાત જોડો અભિયાન: કઠોદરામાં ગોપાલ ઇટાલિયાની વિશાળ જનસભા

AAP ગુજરાત જોડો અભિયાનમાં સુરત કઠોદરામાં વિશાળ જનસભા – ગોપાલ ઇટાલિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા, રિંકલ પોશિયા પાર્ટીમાં જોડાયા.

ahmedabad
January 06, 2026

ચૈતર વસાવાનો આરપાર જંગ: ઝઘડિયા GIDCમાં 24 કલાકથી ધરણા, કંપનીને આપી મોટી ચેતવણી

ઝઘડિયાની નાઈટ્રેકસ કેમિકલ કંપની સામે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને. PF, ગ્રેજ્યુઈટી અને કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિતકાળ સુધી આંદોલનની ચીમકી.

rajkot
January 06, 2026

સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતો હજુ વળતરથી વંચિત: AAP પ્રવક્તા વિક્રમ દવેના આરોપો

સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતોને માવઠું વળતર નહીં મળ્યું – AAP વિક્રમ દવેએ સરકાર પર ટેકનિકલ ખામી બહાનાના આરોપ લગાવ્યા, આંદોલનની ચેતવણી.

surat
January 06, 2026

સુરતમાં દૂષિત પાણીના મુદ્દે પાયલ સાકરીયાનો ભાજપ મેયર પર હુમલો

સુરતમાં 4600+ દૂષિત પાણી સેમ્પલ ફેલ – AAP પાયલ સાકરીયાએ ભાજપ મનપા અને મેયર પર આકરા પ્રહાર, મેટ્રો ખોદાણ અને બેદરકારીના આરોપ.

ahmedabad
January 06, 2026

ચૈતર વસાવા આંદોલન જીત: નાઇટ્રેક્સ કંપનીએ કામદારોની માંગ માની

ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.

ahmedabad
January 06, 2026

ગુજરાત કામદાર આંદોલન: ચૈતર વસાવા ધરણા બીજા દિવસે ચાલુ

AAP ધારાસભ્ય ચૈતર વસાવા 24 કલાકથી ઝઘડિયા GIDCમાં ધરણા પર – કામદારોને PF, ગ્રેજ્યુઇટી અને કાયમી કરવાની માંગ, અનિશ્ચિતકાળ આંદોલનની ચેતવણી.

ahmedabad
January 06, 2026

મોરબી બ્રિજ કાંડ અને મનરેગા કૌભાંડમાં પણ આરોપીઓને રાહત : ગોપાલ ઇટાલિયા

આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.

ahmedabad
December 29, 2025

કોર્પોરેશનની બેદરકારીથી યુવાનનું મોત, આંદોલન ચીમકી : બ્રિજરાજ સોલંકી

વડોદરા કોર્પોરેશન બેદરકારીથી યુવાન મોત થયું. AAP બ્રિજરાજ સોલંકીએ ગેટ કૂદી આવેદન આપ્યું, અધિકારી સસ્પેન્ડ અને 5 કરોડ વળતર માંગ કરી.

ahmedabad
December 29, 2025

નર્મદા જિલ્લામાં જંગલ જમીન વિવાદ: ચૈતર વસાવા AAPએ અસરગ્રસ્તોને મળ્યા, એકજુટતાનું આહ્વાન

નર્મદા જિલ્લા સાગબારા જંગલ જમીન અને ઉકાઈ ડેમ સોલાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ચૈતર વસાવા AAPએ મુલાકાત લીધી – એકજુટતા અને ગાંધીનગર કાર્યક્રમ આહ્વાન.

ahmedabad
December 29, 2025

સ્માર્ટ મીટર લગાવ્યા બાદ સેંકડો લોકોના લાઈટ બિલ વધારે આવ્યા: ઈસુદાન ગઢવી

“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.” 

ahmedabad
December 29, 2025

GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા

GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.

ahmedabad
December 27, 2025

અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક, ઈસુદાન ગઢવીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન. 

ahmedabad
December 27, 2025

ચિકદા તાલુકામાં ચૈતર વસાવાની મુલાકાત, PSI-કોન્સ્ટેબલ ભરતી માટે યુવાનોને પ્રેરણા આપી

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.

ahmedabad
December 26, 2025

ચૈતર વસાવાની ચેતવણી, 5 દિવસમાં માહિતી નહીં તો કલેક્ટર કચેરી સામે ધરણા

AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.

ahmedabad
December 26, 2025

જનતા રાજીનામું લેશે, ભાજપ પર મનોજ સોરઠીયાનો તીખો પ્રહાર

AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.

ahmedabad
December 26, 2025

ભાજપ પર AAPનો પ્રહાર, પોલીસ-બુટલેગર સેટિંગ – ગુજરાતમાં દારૂનો કાળો ધંધો

AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.

ahmedabad
December 26, 2025

અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.

 

junagadh
December 26, 2025

જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.

ahmedabad
December 25, 2025

AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી

AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.

surendranagar
December 25, 2025

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP

ahmedabad
December 24, 2025

હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા

સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.

ahmedabad
December 24, 2025

ઇસુદાન ગઢવીનો તીખો આરોપ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓ પરેશાન

રાજકોટમાં ગુજરાત જોડો જનસભામાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા – ખેડૂત અત્યાચાર, મોંઘવારી, પોલીસ પગાર. IPS-IAS સંપત્તિ લિસ્ટનો ઉલ્લેખ.

ahmedabad
December 18, 2025

પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે

પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.

ahmedabad
December 18, 2025

પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબ જિલ્લા પંચાયતમાં AAPની પ્રચંડ જીત! ઇસુદાન ગઢવીએ કેજરીવાલ-માનને અભિનંદન, ગુજરાતમાં 2027માં કામની સરકારની અપીલ.

jamnagar
December 18, 2025

હજારો કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવાય છે, છતાં આખા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ: હેમંત ખવા

ટોલ ટેક્સમાં હજારો કરોડની ઉઘરાણી છતાં રસ્તાઓ જર્જરિત, AAP ધારાસભ્ય હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ.

ahmedabad
December 18, 2025

ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

AAPની પંજાબ જિલ્લા પંચાયતમાં પ્રચંડ જીત! ગોપાલ રાયે કહ્યું – ગુજરાતમાં પણ 2027માં કામની સરકાર બનશે. ખેડૂતોને ₹50,000 વળતર.

punjab
December 18, 2025

પંજાબની ચૂંટણી પર રાજકીય ઘમાસાણ: AAP vs કોંગ્રેસ, SDM નિવેદનથી ગરમાયું વાતાવરણ

પંજાબ પંચાયત ચૂંટણી: AAPની જંગી જીત પર કોંગ્રેસનો મત ચોરીનો આરોપ, કેજરીવાલનો SDM પર મોટો જવાબ.

ahmedabad
December 17, 2025

આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ

ચૈતર વસાવા અંબાજી દર્શન પછી પાડલીયા જશે. હિંસા અટકાવવા ચિંતન, આદિવાસી સમાજ સ્વશાસન માંગે છે.

 

ahmedabad
December 17, 2025

ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી

AAPના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને ખેડૂતોની 11 માંગોની રજૂઆત કરી. બજેટ સુધી નિરાકરણ નહીં તો આંદોલન – 80 હજાર હસ્તાક્ષર, 20 લાખનું ટાર્ગેટ.

 

ahmedabad
December 17, 2025

બેટી બચાવોના નારા આપનારી સરકારે દીકરીઓને રોડ પર લાવી – AAPના પ્રહાર

અમદાવાદના નરોડામાં 150 મકાનો પર બુલડોઝર – ભાજપ સરકાર પર AAPના ગૌરી દેસાઈના પ્રહાર. 24 કલાકમાં કાર્યવાહી નહીં તો ધરણા.

ahmedabad
December 16, 2025

પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

બનાસકાંઠા પાલડીયા ગામ હિંસા મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા 17 ડિસેમ્બરે આદિવાસી આગેવાનો અને લીગલ ટીમ સાથે મુલાકાત લેશે. પોલીસ કાર્યવાહી પર સવાલ.

ahmedabad
December 15, 2025

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર: ગૌરી દેસાઈ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે.

ahmedabad
December 15, 2025

જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી

અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે. 

ahmedabad
December 15, 2025

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.

ahmedabad
December 10, 2025

ચૈતર વસાવાના આંદોલનથી સરકાર ઝૂકી – આદિવાસી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા

ચૈતર વસાવાના આંદોલનથી સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ₹460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી. ચૈતરે આવકાર્યું, નકલી દાખલા + ફૂડ બિલ વધારાની માંગ મૂકી.

ahmedabad
December 06, 2025

AAP રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પધારશે

અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે – ગોપાલ ઇટાલિયા હુમલા પર નિવેદન, માવઠા આત્મહત્યા પરિવાર સાથે મુલાકાત, હડદડ કાંડમાં જેલમાંથી છૂટેલા ખેડૂતોને મળશે.

ahmedabad
December 06, 2025

શેકેલો પાપડ પણ ન તૂટે, ન્યાય શું અપાવશો?– કરન બારોટનો ભાજપ પર સીધો હુમલો

રાપર MLA પુત્રની ટિપ્પણી પર AAPના કરન બારોટે ભાજપ પર હુમલો કર્યો. 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત – ખેડૂતો-બહેન દીકરીઓનો અવાજ બુલંદ થશે.

narmada
November 29, 2025

નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા

ચૈતર વસાવાએ ખુલાસો કર્યો: નર્મદામાં કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, પણ ₹10 કરોડનો મંડપ, ₹3000ની ડીશ, કરોડોની ચા-પાણીના બિલ. બજેટ લૂંટાઈ રહ્યું છે.

new delhi
November 29, 2025

MCD પેટાચૂંટણીમાં AAPનો માસ્ટર-સ્ટ્રોક: ફક્ત પોતાના કાર્યકર્તા જ મેદાનમાં

સૌરભ ભારદ્વાજે ખુલાસો કર્યો: MCD પેટાચૂંટણીમાં AAPએ ફક્ત પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપી. રાજેશ ગુપ્તા નારાજ થઈ ભાજપમાં ગયા. કાર્યકર્તાઓમાં જબરો ઉત્સાહ.

ahmedabad
November 29, 2025

AAP નેતા ઈસુદાન ગઢવીએ જાહેર કર્યો BLO હેલ્પલાઇન નંબર

નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી

ahmedabad
November 29, 2025

ખોટું થાય તો વિડીયો ઉતારો, ડરવાની જરૂર નથી – ઇટાલિયાની હિંમતની હાકલ

પોલીસને પણ પોલીસથી ડરાવી રાખી છે, 5000 નેતાઓથી 7 કરોડ ગુજરાતી ડરે છે” – ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જગદીશ મહેતા-જીગ્નેશ મેવાણીને ખુલ્લો ટેકો.

ahmedabad
November 28, 2025

ખેડૂતોના અધિકાર માટે મહાસંગ્રામ! AAPની ચડોતર કિસાન મહાપંચાયત

30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.

ahmedabad
November 28, 2025

30 નવેમ્બરે બનાસકાંઠામાં ધૂમ મચાવશે ખેડૂતો. AAPનું મેગા મહાપંચાયત

30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.

ahmedabad
November 27, 2025

એક નિવેદનમાં બે આંકડા! કૃષિ મંત્રી પર સાગર રબારીના કડક સવાલ

કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”

ahmedabad
November 27, 2025

29 નવેમ્બરે આણંદમાં મહાઆંદોલન! ઈસુદાન ગઢવીનું ખેડૂતોને ભાવભર્યું આમંત્રણ

29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!

ahmedabad
November 21, 2025

ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેક – ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર

ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેકથી મોત. ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો – “ચૂંટણી જીતવા શિક્ષકોનો જીવ લઈ રહ્યા છે”

ahmedabad
November 18, 2025

ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. 

punjab
October 09, 2025

૩,૧૦૦ સ્પોર્ટ્સ સ્ટેડિયમનો શિલાન્યાસ, દરેક ગામમાં રમતગમતનું વાતાવરણ બનાવવાની તૈયારી

પંજાબમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈની સાથે, બાળકોના ભવિષ્ય માટે એક નવો પાયો નાખવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમ હવે ડ્રગ્સ છોડી રહેલા બાળકો માટે સ્વાસ્થ્ય અને રમતગમતના દરવાજા ખોલશે. સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે ચાર ભારતીય રાષ્ટ્રીય ટીમોના કેપ્ટન પંજાબી છે. ભવિષ્યમાં, આ ગામડાઓમાંથી વધુ કેપ્ટન અને ચેમ્પિયન બહાર આવશે.

bihar
October 06, 2025

બિહાર ચૂંટણીમાં AAPએ પ્રવેશ કર્યો, ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી; જુઓ કયો ઉમેદવાર કઈ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે

આમ આદમી પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

jamnagar
September 19, 2025

AAP જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોને ફરી અરજી કરાવવાને બદલે ગ્રામસેવકથી સીધી સ્થળ તપાસ કરવાની AAP ધારાસભ્યની માંગ, ખેતી પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે: હેમંત ખવા AAP

new delhi
August 26, 2025

AAP વાહિયાત આરોપોથી ડરતી નથી... આતિશીએ ભાજપ પર હુમલો કર્યો

સૌરભ ભારદ્વાજ પર દરોડો અર્થહીન છે, AAP વાહિયાત આરોપોથી ડરતી નથી... આતિશીનો ભાજપ પર મોટો હુમલો

new delhi
August 02, 2025

સ્કૂલ ફી બિલથી વાલીઓનાં ખિસ્સા કપાશે, ખાનગી શાળાઓ દિવાળી ઉજવશે… સૌરભ ભારદ્વાજનો ભાજપ પર મોટો આરોપ

સોમવારથી શરૂ થઈ રહેલા દિલ્હી વિધાનસભાના સત્રમાં, દિલ્હી સરકાર દ્વારા ખાનગી શાળાઓના ફી નિયમન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ બિલથી ખાનગી શાળાઓને ફાયદો થશે અને સામાન્ય લોકોને નુકસાન થશે.

punjab
July 19, 2025

પંજાબમાં આપને ઝટકો, ખારડના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત

રાજકારણમાં જોડાતા પહેલા અનમોલ ગગન માન પણ પંજાબના પ્રખ્યાત ગાયક રહ્યા છે. અનમોલ ગગને ફેસબુક પર લખ્યું કે "ભારે હૃદયથી મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. હું સ્પીકરને ધારાસભ્ય પદ પરથી મારું રાજીનામું સ્વીકારવા વિનંતી કરું છું.

new delhi
June 23, 2025

વિધાનસભા પેટાચૂંટણીમાં AAP એ 2 બેઠકો જીતી લીધા બાદ કેજરીવાલ ઉત્સાહિત

ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAP ને શાનદાર જીત મળી છે. ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં AAP એ 2 બેઠકો જીતી છે.

new delhi
June 20, 2025

દિલ્હી સરકાર દરેક મોરચે નિષ્ફળ, ધ્યાન ભટકાવવા માટે સિસોદિયા પર નવો આરોપ: આતિશી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ફરી એકવાર દિલ્હીની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીની નવી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. દિલ્હીવાસીઓ વીજળી કાપ, મોંઘી વીજળી, પાણીની અછત અને પાણી ભરાવાથી કંટાળી ગયા છે.

ahmedabad
June 17, 2025

વિધાનસભામાં AAP ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં મેગા રોડ શો

AAP દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડી વિધાનસભામાં AAP ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં મેગા રોડ શોમાં હાજરી આપી.

ludhiana
June 13, 2025

લુધિયાણા પેટાચૂંટણી કેજરીવાલનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે, AAP ની જીત રાજ્યસભાના દરવાજા ખોલશે

દિલ્હીમાં સત્તા અને વિધાનસભા બેઠક ગુમાવ્યા બાદ, લુધિયાણા પશ્ચિમ બેઠક માટેની પેટાચૂંટણી અરવિંદ કેજરીવાલના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે.

chandigarh
May 29, 2025

પ્રખ્યાત ઉદ્યોગપતિ નીતિન કોહલી AAP માં જોડાયા, તેમને મોટી જવાબદારી મળી

મનીષ સિસોદિયાએ નીતિન કોહલીનું પાર્ટીમાં સ્વાગત કરતી વખતે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ખુશીની વાત છે કે પંજાબના ઉદ્યોગપતિઓ AAP સરકારમાં વિશ્વાસ રાખીને પાર્ટી સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે.

new delhi
May 17, 2025

AAPના 15 કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું, ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલે નવી પાર્ટી બનાવી

આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓના રાજીનામાના સમાચાર છે. દિલ્હીના ઘણા નેતાઓએ પાર્ટી સામે બળવો કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા મુકેશ ગોયલે ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની નવી પાર્ટી બનાવવાનો દાવો કર્યો છે.

punjab
May 14, 2025

મુખ્યમંત્રી ભગવંત માનની મોટી પહેલ, પંજાબમાં ૧૩ કરોડ રૂપિયાના નવા પ્રોજેક્ટ્સ સામાન્ય જનતાને સમર્પિત

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે લોકશાહીમાં સરકાર લોકોની, લોકો માટે અને લોકો દ્વારા હોય છે, પરંતુ આજકાલ વિપક્ષનો અવાજ દબાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ સમય દરમિયાન, તેમણે ૧૩ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સામાન્ય લોકોને સમર્પિત કર્યો.

new delhi
May 06, 2025

વિપક્ષી નેતા આતિશીએ દિલ્હીના જળમંત્રીના રાજીનામાની માંગ કરી

આતિશીએ કહ્યું કે ગંગા અને યમુના બંને નદીઓ પંજાબમાંથી આવતી નથી. આવી સ્થિતિમાં, દિલ્હીમાં પાણીની અછત માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવવી ખોટી છે.

new delhi
May 01, 2025

જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય પર AAPની પ્રતિક્રિયા, કહ્યું- આતંકવાદી હુમલા પરથી ધ્યાન હટાવવા માટે આ કરાયું

જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય પર આમ આદમી પાર્ટીએ આ અંગે નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પરથી ધ્યાન હટાવવા માટે આવું કરી રહી છે.

new delhi
March 04, 2025

આતિશીએ કર્યો વિરોધ, કહ્યું- મોદીજીએ 2500 આપવાનું વચન આપ્યું હતું, ફક્ત 4 દિવસ બાકી છે

દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ આજે ​​દિલ્હી સરકારને ઘેરી લીધી. તેમણે કહ્યું કે અમે વિરોધ નથી કરી રહ્યા. મોદીજીએ કહ્યું હતું કે મહિલાઓના બેંક ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.

new delhi
February 25, 2025

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને મોટી રાહત, કોર્ટમાંથી આગોતરા જામીન મળ્યા

જામિયા નગરમાં પોલીસ ટીમ પર હુમલો કરવાના આરોપમાં નોંધાયેલી FIRના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

new delhi
February 22, 2025

સીએમ માન ભવાનીગઢ પહોંચ્યા, મૃતક SSF જવાન હર્ષવીરના પરિવારજનોને મળ્યા, એક કરોડનો ચેક સોંપ્યો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ભવાનીગઢ પહોંચ્યા જ્યાં તેમણે મૃતક સૈનિક હર્ષવીર સિંહના પરિવારને મળ્યા અને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો. 

new delhi
January 18, 2025

કેજરીવાલની કાર પર પથ્થરમારો થયો; તેઓ નવી દિલ્હી બેઠક માટે પ્રચાર કરી રહ્યા હતા

આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલની કાર પર ઇંટો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા હતા.

new delhi
January 11, 2025

ભાજપ મતદાર યાદી સાથે છેડછાડ કરી રહી છે', કેજરીવાલે મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખ્યો, આ આરોપો લગાવ્યા

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા, મતદાર યાદીઓમાં છેડછાડને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉગ્ર લડાઈ ચાલી રહી છે. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે.

new delhi
January 08, 2025

BJP મંદિર સેલના 100 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મોટા સમાચાર છે. BJP મંદિર સેલના 100 થી વધુ સભ્યો આજે AAPમાં જોડાયા હતા. કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું હતું.

new delhi
December 31, 2024

અરવિંદ કેજરીવાલ અને આતિશી દ્વારા પૂજારી, ગ્રંથી સન્માન યોજનાનો પ્રારંભ

અરવિંદ કેજરીવાલે સુનિતા કેજરીવાલ સાથે હનુમાન મંદિર, કનોટ પ્લેસ ખાતે પૂજારી, ગ્રંથી સન્માન યોજનાની શરૂઆત કરી. આતિશીએ કરોલ બાગમાં યોજનાની શરૂઆત કરી.

new delhi
December 29, 2024

દિલ્હીમાં બીજેપી વોટ કપાઈ રહ્યા છે, 15 ડિસેમ્બરથી ચાલી રહ્યું છે 'ઓપરેશન લોટસ', કેજરીવાલની ચૂંટણી પંચને ફરિયાદ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મત કાપવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે.

new delhi
December 28, 2024

કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું કે જનતા મારા પર વિશ્વાસ કરે છે, તો હું યોજનાઓ લાગુ કરીને દેખાડીશ..

કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાજપ મહિલા સન્માન અને સંજીવની યોજનાઓથી નારાજ છે, તેઓએ પોતાના ગુંડા મોકલીને અમારી શિબિરોને ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો. આજે નકલી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓ તપાસના નામે આ યોજનાને રોકવા માંગે છે.

new delhi
December 26, 2024

તિલક રાજ અને રોહિત દલાલ સહિત 70-80 બોડી બિલ્ડર્સ AAPમાં જોડાયા, કેજરીવાલે કહ્યું- પાર્ટી વધુ મજબૂત થશે

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં કુસ્તીબાજો અને બોડી બિલ્ડરો સહિત 70-80 ખેલાડીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP કન્વીનરે કહ્યું, 'આનાથી માત્ર પાર્ટી મજબૂત થશે નહીં પરંતુ સ્વાસ્થ્ય અને ફિટનેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ કામ કરશે.'

new delhi
December 26, 2024

આમ આદમી પાર્ટીનું કોંગ્રેસને અલ્ટીમેટમ, દિલ્હી યુનિટના નેતાઓ સામે કાર્યવાહીની માંગ, જાણો કેમ ગુસ્સે થઈ AAP

કોંગ્રેસ અને AAPના દિલ્હી યુનિટના નેતાઓ વચ્ચે રેટરિક વધુ તીવ્ર બની છે અને તેની અસર ભારત ગઠબંધન પર પણ પડી શકે છે. આમ આદમી પાર્ટીએ આજે ​​પત્રકાર પરિષદમાં આ અંગે સંકેત આપ્યા હતા.

new delhi
December 25, 2024

મહિલા સન્માન યોજના અને સંજીવની યોજના અંગે અખબારોમાં ખોટી જાહેરાતો કરનાર અધિકારીઓ સામે પગલાં લેવાશેઃ આતિશી

અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે હાલમાં જ CBI અને EDના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. તેમણે કહ્યું કે સૂત્રોએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે.

new delhi
December 25, 2024

ભાજપના નેતા પર વોટ માટે પૈસા વહેંચવાનો આરોપ, CM આતિષીએ કરી માંગ - પરવેશ વર્માના ઘરે દરોડા પાડવામાં આવે

ભારતીય જનતા પાર્ટીના નેતા પરવેશ વર્માના ઘરે મહિલાઓને પૈસા આપવાના આરોપો લાગ્યા છે. એક તરફ અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજેપી વોટ માટે પૈસા વહેંચી રહી છે, તો બીજી તરફ સીએમ આતિશીએ બીજેપી નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

new delhi
December 24, 2024

આ લોકો મારા વિસ્તારમાં વોટ ખરીદવા લાગ્યા છે…અરવિંદ કેજરીવાલનો મોટો આરોપ

વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ઉગ્ર છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. આ સંદર્ભમાં અરવિંદ કેજરીવાલે મોટો આરોપ લગાવ્યો છે.

new delhi
December 23, 2024

AAPની 'મહિલા સન્માન યોજના'ને દિલ્હીની ચૂંટણી પહેલા ગેમ-ચેન્જર ગણાવી

 AAP ની મહિલા સન્માન યોજના, મહિલાઓને માસિક રૂ. 2,100 ઓફર કરે છે, જે 2025 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે. યોજના અને તેની અસર વિશે વધુ જાણો.

new delhi
December 23, 2024

દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ રાખે છેઃ સીએમ આતિશી

દિલ્હીના સીએમ આતિશીએ રાજકીય પડકારો અને 2025ની ચૂંટણીઓ પહેલા મુદ્દાઓને ઉકેલવા માટેની AAPની પ્રતિબદ્ધતા વચ્ચે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં નાગરિકોના વિશ્વાસને પ્રકાશિત કર્યો.

new delhi
December 21, 2024

ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દલિત વિદ્યાર્થીઓ માટે આંબેડકર સ્કોલરશિપની જાહેરાત

દિલ્હી સરકાર દલિત વિદ્યાર્થીઓને આંબેડકર શિષ્યવૃત્તિ આપશે. અરવિંદ કેજરીવાલે આજે આની જાહેરાત કરી હતી.

new delhi
December 20, 2024

મહેરૌલીથી આમ આદમી પાર્ટીએ બદલ્યો ઉમેદવાર, નરેશ યાદવની જગ્યાએ આ નેતાને ટિકિટ મળી

નરેશ યાદવ પર કુરાનનું અપમાન કરવાનો આરોપ છે અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પછી તેણે પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. તેમની જગ્યાએ મહેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

new delhi
December 18, 2024

કેજરીવાલે 'સંજીવની સ્કીમ'ની જાહેરાત કરી, જાણો કોને થશે ફાયદો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના લોકો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી છે. જાણો આનાથી કોને અને શું ફાયદો થશે?

new delhi
December 17, 2024

દિલ્હી મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના, અરજીની શરૂઆતથી જ યોગ્યતા સંબંધિત તમામ માહિતી અહીં વાંચો

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ સ્પષ્ટતા કરી છે કે દિલ્હીની તમામ મહિલા મતદાતાઓ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ અરજી કરવા માટે પાત્ર નથી.

new delhi
December 16, 2024

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તેના તમામ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તેના તમામ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે ભાજપ હજુ પણ મૌન બેઠી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું, જાણો શું કહ્યું?

new delhi
November 25, 2024

ચૂંટણી પહેલા કેજરીવાલનો મોટો દાવ, દિલ્હીના વૃદ્ધો માટે કરી મોટી જાહેરાત

દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પણ પેન્શન આપવામાં આવશે.

new delhi
November 22, 2024

દિલ્હીમાં ભાજપ સત્તા પર આવશે તો આ 6 રેવડીઓ થશે બંધ…અરવિંદ કેજરીવાલનો પ્રહાર

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જનતા સાથે 'રેવડી પર ચર્ચા' શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનતાના પૈસા, જનતાના પૈસા, તેના પર જનતાનો અધિકાર પણ જનતાનો છે. જો ભાજપ દિલ્હીમાં આવશે તો જનતા માટે ઉપલબ્ધ 6 રેવડીઓ બંધ કરશે.

new delhi
November 22, 2024

CM આતિશીને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત, જાણો શું છે બીજેપી નેતા સાથે જોડાયેલો મામલો?

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.

new delhi
November 09, 2024

CM આતિષીની મોટી જાહેરાત, દિલ્હીમાં ફરી 10 હજાર બસ માર્શલને મળશે રોજગાર

દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં ફરીથી 10 હજાર માર્શલોને રોજગાર મળશે. દિલ્હી સરકારે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને પાછા રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.

new delhi
October 29, 2024

AAP સાંસદ સંજય સિંહે PM મોદી પર નિશાન સાધ્યું, વિમાનોને ઉડાવી દેવાની ધમકીનો મુદ્દો ઉઠાવ્યો

AAP સાંસદ સંજય સિંહે PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે અને દેશની સુરક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ દેશમાં શું થઈ રહ્યું છે?

punjab
October 18, 2024

પંજાબના આચાર્યો બાદ હવે શિક્ષકોને વિદેશમાં તાલીમ....

પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 72 પ્રતિભાશાળી શિક્ષકોના સમૂહને ત્રણ સપ્તાહના પ્રવાસ પર ફિનલેન્ડ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાયાના સ્તરે કામ કરતા લોકોને મોકલવા જોઈએ.

Braking News

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું
યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન કરાયું
May 14, 2024

યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજની પાવન સ્મૃતિમાં ‘સમર્પણ દિવસ’ સમાગમનું આયોજન તા.13 મે સોમવારના રોજ સતગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતાના પાવન સાનિધ્યમાં સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ, સમાલખા (હરયાના) ખાતે આયોજન કરવામાં આવ્યું.

 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
મોદી-બિડેન નેક્સસનું અનાવરણ: ભારત-યુએસ સંબંધોનું ભવિષ્ય ડીકોડિંગ
June 24, 2023
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
કયા કારણથી પંજાબના નેતાઓ 2024ની લોકસભા ચૂંટણીમાં AAPને સમર્થન આપવા અંગે ચિંતા અને વિરોધ વ્યક્ત કરે છે
May 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express