ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.
બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.
મોરબી/ગુજરાત: આમ આદમી પાર્ટીએ મોરબીમાં “પરિવર્તન સભા”નું ભવ્ય આયોજન કર્યું, જેમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા અને AAPને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. સભામાં ભાજપ-કોંગ્રેસના પગ તળે રેલો આવી ગયો હોવાનું જોવા મળ્યું.
ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ.
અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ખોડિયાર માતાના મંદિર સામે પોસ્ટરો લગાવીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેનાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટએ આ મુદ્દે આકરો વિરોધ કર્યો અને લોકોને જાગૃત કર્યા. તેમના વીડિયો અને જાગૃત નાગરિકોના વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂકી ગયું અને મંદિર સામેના તમામ પોસ્ટરો ઉતારવા પડ્યા.
AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ
ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા
પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મુખ્યમંત્રી ભગવંત માનએ જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિઓના નવા ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ડ્રગ્સ સામેના યુદ્ધ જેવી જ ગુંડાઓ સામે મોટી ઝુંબેશની જાહેરાત કરવામાં આવી – પંજાબમાં ગુંડાઓ અને તેમના નેટવર્કનો નાશ કરવામાં આવશે.
સાગર રબારીએ ભાજપ પર આરોપ લગાવ્યા: ગુજરાત પાણીમાં 30મો, કુપોષણમાં 31મો નંબર – નલ સે જલ, મનરેગા, વાઇબ્રન્ટમાં ભ્રષ્ટાચાર, FDI નહીં.
AAP ગુજરાત જોડો અભિયાનમાં સુરત કઠોદરામાં વિશાળ જનસભા – ગોપાલ ઇટાલિયાએ ભાજપના 30 વર્ષના શાસન પર સવાલ ઉઠાવ્યા, રિંકલ પોશિયા પાર્ટીમાં જોડાયા.
ઝઘડિયાની નાઈટ્રેકસ કેમિકલ કંપની સામે ધારાસભ્ય ચૈતર વસાવા મેદાને. PF, ગ્રેજ્યુઈટી અને કાયમી નોકરીની માંગ સાથે અનિશ્ચિતકાળ સુધી આંદોલનની ચીમકી.
સુરેન્દ્રનગરમાં 20 હજાર ખેડૂતોને માવઠું વળતર નહીં મળ્યું – AAP વિક્રમ દવેએ સરકાર પર ટેકનિકલ ખામી બહાનાના આરોપ લગાવ્યા, આંદોલનની ચેતવણી.
સુરતમાં 4600+ દૂષિત પાણી સેમ્પલ ફેલ – AAP પાયલ સાકરીયાએ ભાજપ મનપા અને મેયર પર આકરા પ્રહાર, મેટ્રો ખોદાણ અને બેદરકારીના આરોપ.
ઝઘડિયા GIDCમાં ચૈતર વસાવાના આંદોલનનો સુખદ અંત – નાઇટ્રેક્સ કંપનીએ 13માંથી 11 માંગો સ્વીકારી, પગાર વધારો અને કાયમી નોકરીની ખાતરી.
AAP ધારાસભ્ય ચૈતર વસાવા 24 કલાકથી ઝઘડિયા GIDCમાં ધરણા પર – કામદારોને PF, ગ્રેજ્યુઇટી અને કાયમી કરવાની માંગ, અનિશ્ચિતકાળ આંદોલનની ચેતવણી.
આમ આદમી પાર્ટી વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ બગદાણા ઘટના, પાયલ ગોટી ઘટના, મોરબી બ્રીજ કાંડ, દાહોદ મનરેગા કૌભાંડ, પાલનપુરની હત્યા સુધીના તમામ ગુનેગારો માટે ભાજપ સરકારની ડિસ્કાઉન્ટ યોજનાને લઇને મોટા ખુલાસા કર્યા હતા.
વડોદરા કોર્પોરેશન બેદરકારીથી યુવાન મોત થયું. AAP બ્રિજરાજ સોલંકીએ ગેટ કૂદી આવેદન આપ્યું, અધિકારી સસ્પેન્ડ અને 5 કરોડ વળતર માંગ કરી.
નર્મદા જિલ્લા સાગબારા જંગલ જમીન અને ઉકાઈ ડેમ સોલાર પ્રોજેક્ટ અસરગ્રસ્તોને ચૈતર વસાવા AAPએ મુલાકાત લીધી – એકજુટતા અને ગાંધીનગર કાર્યક્રમ આહ્વાન.
“સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઉર્જા મંત્રીએ નિવેદન આપ્યું છે કે “ગમે તે કરી લો, સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું.”
GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.
અમદાવાદમાં એક વ્યક્તિ પર વ્યાજખોરોનો ચાકુ-તલવારથી જીવલેણ હુમલો, AAP નેતા ઈસુદાન ગઢવીએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ભાજપ પર સાધ્યું નિશાન.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ ચિકદા તાલુકામાં પોલીસ ભરતી તૈયારી કરતા યુવાનોને મળી પ્રોત્સાહન આપ્યું – ગ્રાઉન્ડ, લાઇબ્રેરી વિકસાવવાનું વચન.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પ્રહાર – કલેક્ટર પર દબાણ, ED ધમકી, 75 લાખ આરોપ ફેરવી તોળી, CID તપાસ માંગ, 5 દિવસમાં માહિતી નહીં તો ધરણા.
AAP નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર આરોપ – ચૈતર વસાવા પર પાયાવિહોણા આક્ષેપો, ખોટી FIR, મનસુખ વસાવા રાજીનામું આપો. ભાજપના કાળા કારોબાર પર પ્રહાર.
AAP યુવા નેતા ડો. કરન બારોટે ભાજપ પર આરોપ – પોલીસ-બુટલેગર ટાઇઅપ સ્કીમ, દારૂ કાળો ધંધો, મોટા નેતાઓનો સપોર્ટ. ગુજરાત જનતા જાગશે.
ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.
ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.
AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.
ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP
સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.
રાજકોટમાં ગુજરાત જોડો જનસભામાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા – ખેડૂત અત્યાચાર, મોંઘવારી, પોલીસ પગાર. IPS-IAS સંપત્તિ લિસ્ટનો ઉલ્લેખ.
પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.
પંજાબ જિલ્લા પંચાયતમાં AAPની પ્રચંડ જીત! ઇસુદાન ગઢવીએ કેજરીવાલ-માનને અભિનંદન, ગુજરાતમાં 2027માં કામની સરકારની અપીલ.
ટોલ ટેક્સમાં હજારો કરોડની ઉઘરાણી છતાં રસ્તાઓ જર્જરિત, AAP ધારાસભ્ય હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ.
AAPની પંજાબ જિલ્લા પંચાયતમાં પ્રચંડ જીત! ગોપાલ રાયે કહ્યું – ગુજરાતમાં પણ 2027માં કામની સરકાર બનશે. ખેડૂતોને ₹50,000 વળતર.
પંજાબ પંચાયત ચૂંટણી: AAPની જંગી જીત પર કોંગ્રેસનો મત ચોરીનો આરોપ, કેજરીવાલનો SDM પર મોટો જવાબ.
ચૈતર વસાવા અંબાજી દર્શન પછી પાડલીયા જશે. હિંસા અટકાવવા ચિંતન, આદિવાસી સમાજ સ્વશાસન માંગે છે.
AAPના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને ખેડૂતોની 11 માંગોની રજૂઆત કરી. બજેટ સુધી નિરાકરણ નહીં તો આંદોલન – 80 હજાર હસ્તાક્ષર, 20 લાખનું ટાર્ગેટ.
અમદાવાદના નરોડામાં 150 મકાનો પર બુલડોઝર – ભાજપ સરકાર પર AAPના ગૌરી દેસાઈના પ્રહાર. 24 કલાકમાં કાર્યવાહી નહીં તો ધરણા.
બનાસકાંઠા પાલડીયા ગામ હિંસા મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા 17 ડિસેમ્બરે આદિવાસી આગેવાનો અને લીગલ ટીમ સાથે મુલાકાત લેશે. પોલીસ કાર્યવાહી પર સવાલ.
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે.
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે.
કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.
ચૈતર વસાવાના આંદોલનથી સરકારે આદિવાસી વિદ્યાર્થીઓની ₹460 કરોડ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જમા કરી. ચૈતરે આવકાર્યું, નકલી દાખલા + ફૂડ બિલ વધારાની માંગ મૂકી.
અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે – ગોપાલ ઇટાલિયા હુમલા પર નિવેદન, માવઠા આત્મહત્યા પરિવાર સાથે મુલાકાત, હડદડ કાંડમાં જેલમાંથી છૂટેલા ખેડૂતોને મળશે.
રાપર MLA પુત્રની ટિપ્પણી પર AAPના કરન બારોટે ભાજપ પર હુમલો કર્યો. 7 ડિસેમ્બરે અમરેલીમાં કિસાન મહાપંચાયત – ખેડૂતો-બહેન દીકરીઓનો અવાજ બુલંદ થશે.
ચૈતર વસાવાએ ખુલાસો કર્યો: નર્મદામાં કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, પણ ₹10 કરોડનો મંડપ, ₹3000ની ડીશ, કરોડોની ચા-પાણીના બિલ. બજેટ લૂંટાઈ રહ્યું છે.
સૌરભ ભારદ્વાજે ખુલાસો કર્યો: MCD પેટાચૂંટણીમાં AAPએ ફક્ત પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપી. રાજેશ ગુપ્તા નારાજ થઈ ભાજપમાં ગયા. કાર્યકર્તાઓમાં જબરો ઉત્સાહ.
નોકરીમાંથી કાઢી નાખવાની અને ધરપકડ કરવાની ભાજપે જે ચાલ રચી, એના કારણે આજે BLO તરીકે કામ કરતા શિક્ષકોના જીવ જઈ રહ્યા છે: ઈસુદાન ગઢવી
પોલીસને પણ પોલીસથી ડરાવી રાખી છે, 5000 નેતાઓથી 7 કરોડ ગુજરાતી ડરે છે” – ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા, જગદીશ મહેતા-જીગ્નેશ મેવાણીને ખુલ્લો ટેકો.
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે પાલનપુર ચડોતર પાસે AAPની વિશાળ કિસાન મહાપંચાયત. ઈસુદાન ગઢવીએ ખેડૂતો, માલધારીઓ, પશુપાલકોને અત્યાચાર વિરુદ્ધ એક થવા આહ્વાન કર્યું.
30 નવેમ્બરે સવારે 10 વાગ્યે ડીસા-પાલનપુર હાઈવે પર પ્રાઈમ હોટેલ સામે AAPની ખેડૂત મહાપંચાયત. મનોજ સોરઠીયાએ ઉત્તર ગુજરાતના ખેડૂતોને એક થવા આહ્વાન કર્યું.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ એક જ નિવેદનમાં 21.70 લાખ અને 27.70 લાખ અરજીઓનો આંકડો બોલ્યો! AAPના સાગર રબારીએ પૂછ્યું – “બંનેમાંથી કયો સાચો?”
29 નવેમ્બરે આણંદના અંબાલી ચોકડીએ AAPની કિસાન મહાપંચાયત! ઈસુદાન ગઢવીએ ખેડૂતોને મોટી સંખ્યામાં પધારવા આમંત્રણ આપ્યું. ભાજપ સામે ખેડૂતોનો રોષ!
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેકથી મોત. ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો – “ચૂંટણી જીતવા શિક્ષકોનો જીવ લઈ રહ્યા છે”
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી.
પંજાબમાં ડ્રગ્સના દુરૂપયોગ સામેની લડાઈની સાથે, બાળકોના ભવિષ્ય માટે એક નવો પાયો નાખવામાં આવી રહ્યો છે. સ્ટેડિયમ હવે ડ્રગ્સ છોડી રહેલા બાળકો માટે સ્વાસ્થ્ય અને રમતગમતના દરવાજા ખોલશે. સીએમ ભગવંત માને જણાવ્યું હતું કે ચાર ભારતીય રાષ્ટ્રીય ટીમોના કેપ્ટન પંજાબી છે. ભવિષ્યમાં, આ ગામડાઓમાંથી વધુ કેપ્ટન અને ચેમ્પિયન બહાર આવશે.
આમ આદમી પાર્ટીએ બિહાર ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ 11 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
ડિજિટલ ક્રોપ સર્વેમાં મગફળીનો પાક ન દેખાતા ખેડૂતોને ફરી અરજી કરાવવાને બદલે ગ્રામસેવકથી સીધી સ્થળ તપાસ કરવાની AAP ધારાસભ્યની માંગ, ખેતી પ્રધાન ભારત દેશમાં સૌથી વધુ હાલાકી ખેડૂતોએ ભોગવવી પડી રહી છે: હેમંત ખવા AAP
સૌરભ ભારદ્વાજ પર દરોડો અર્થહીન છે, AAP વાહિયાત આરોપોથી ડરતી નથી... આતિશીનો ભાજપ પર મોટો હુમલો
સોમવારથી શરૂ થઈ રહેલા દિલ્હી વિધાનસભાના સત્રમાં, દિલ્હી સરકાર દ્વારા ખાનગી શાળાઓના ફી નિયમન સંબંધિત બિલ રજૂ કરવામાં આવશે. આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે આ બિલથી ખાનગી શાળાઓને ફાયદો થશે અને સામાન્ય લોકોને નુકસાન થશે.
રાજકારણમાં જોડાતા પહેલા અનમોલ ગગન માન પણ પંજાબના પ્રખ્યાત ગાયક રહ્યા છે. અનમોલ ગગને ફેસબુક પર લખ્યું કે "ભારે હૃદયથી મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. હું સ્પીકરને ધારાસભ્ય પદ પરથી મારું રાજીનામું સ્વીકારવા વિનંતી કરું છું.
ગુજરાતની વિસાવદર બેઠક અને પંજાબની લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAP ને શાનદાર જીત મળી છે. ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં AAP એ 2 બેઠકો જીતી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ફરી એકવાર દિલ્હીની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે દિલ્હીની નવી સરકાર દરેક મોરચે નિષ્ફળ ગઈ છે. દિલ્હીવાસીઓ વીજળી કાપ, મોંઘી વીજળી, પાણીની અછત અને પાણી ભરાવાથી કંટાળી ગયા છે.
AAP દિલ્હી સરકારના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ કડી વિધાનસભામાં AAP ઉમેદવાર જગદીશ ચાવડાના સમર્થનમાં મેગા રોડ શોમાં હાજરી આપી.
દિલ્હીમાં સત્તા અને વિધાનસભા બેઠક ગુમાવ્યા બાદ, લુધિયાણા પશ્ચિમ બેઠક માટેની પેટાચૂંટણી અરવિંદ કેજરીવાલના રાજકીય ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાને મેદાનમાં ઉતાર્યા છે.
મનીષ સિસોદિયાએ નીતિન કોહલીનું પાર્ટીમાં સ્વાગત કરતી વખતે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે, ખુશીની વાત છે કે પંજાબના ઉદ્યોગપતિઓ AAP સરકારમાં વિશ્વાસ રાખીને પાર્ટી સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે.
આમ આદમી પાર્ટીમાં ઘણા નેતાઓના રાજીનામાના સમાચાર છે. દિલ્હીના ઘણા નેતાઓએ પાર્ટી સામે બળવો કર્યો છે. આમ આદમી પાર્ટીના નેતા મુકેશ ગોયલે ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી નામની નવી પાર્ટી બનાવવાનો દાવો કર્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે લોકશાહીમાં સરકાર લોકોની, લોકો માટે અને લોકો દ્વારા હોય છે, પરંતુ આજકાલ વિપક્ષનો અવાજ દબાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ સમય દરમિયાન, તેમણે ૧૩ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ સામાન્ય લોકોને સમર્પિત કર્યો.
આતિશીએ કહ્યું કે ગંગા અને યમુના બંને નદીઓ પંજાબમાંથી આવતી નથી. આવી સ્થિતિમાં, દિલ્હીમાં પાણીની અછત માટે પંજાબ સરકારને જવાબદાર ઠેરવવી ખોટી છે.
જાતિગત વસ્તી ગણતરીના નિર્ણય પર આમ આદમી પાર્ટીએ આ અંગે નિવેદન આપ્યું છે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પરથી ધ્યાન હટાવવા માટે આવું કરી રહી છે.
દિલ્હી વિધાનસભામાં વિપક્ષના નેતા આતિશીએ આજે દિલ્હી સરકારને ઘેરી લીધી. તેમણે કહ્યું કે અમે વિરોધ નથી કરી રહ્યા. મોદીજીએ કહ્યું હતું કે મહિલાઓના બેંક ખાતામાં 2500 રૂપિયા જમા કરવામાં આવશે. અમે તેની રાહ જોઈ રહ્યા છીએ.
જામિયા નગરમાં પોલીસ ટીમ પર હુમલો કરવાના આરોપમાં નોંધાયેલી FIRના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન શનિવારે ભવાનીગઢ પહોંચ્યા જ્યાં તેમણે મૃતક સૈનિક હર્ષવીર સિંહના પરિવારને મળ્યા અને 1 કરોડ રૂપિયાનો ચેક સોંપ્યો.
આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલ પર થયેલા હુમલા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેજરીવાલની કાર પર ઇંટો અને પથ્થરોથી હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે તેઓ નવી દિલ્હી વિધાનસભા બેઠક માટે પ્રચાર કરી રહ્યા હતા.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા, મતદાર યાદીઓમાં છેડછાડને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉગ્ર લડાઈ ચાલી રહી છે. દરમિયાન, પૂર્વ મુખ્યમંત્રી અને AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે આ સંદર્ભમાં મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો છે.
આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મોટા સમાચાર છે. BJP મંદિર સેલના 100 થી વધુ સભ્યો આજે AAPમાં જોડાયા હતા. કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું હતું.
અરવિંદ કેજરીવાલે સુનિતા કેજરીવાલ સાથે હનુમાન મંદિર, કનોટ પ્લેસ ખાતે પૂજારી, ગ્રંથી સન્માન યોજનાની શરૂઆત કરી. આતિશીએ કરોલ બાગમાં યોજનાની શરૂઆત કરી.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ભાજપ પર મત કાપવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ભાજપ મહિલા સન્માન અને સંજીવની યોજનાઓથી નારાજ છે, તેઓએ પોતાના ગુંડા મોકલીને અમારી શિબિરોને ઉથલાવી નાખવાનો પ્રયાસ કર્યો. આજે નકલી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેઓ તપાસના નામે આ યોજનાને રોકવા માંગે છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની હાજરીમાં કુસ્તીબાજો અને બોડી બિલ્ડરો સહિત 70-80 ખેલાડીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAP કન્વીનરે કહ્યું, 'આનાથી માત્ર પાર્ટી મજબૂત થશે નહીં પરંતુ સ્વાસ્થ્ય અને ફિટનેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પણ કામ કરશે.'
કોંગ્રેસ અને AAPના દિલ્હી યુનિટના નેતાઓ વચ્ચે રેટરિક વધુ તીવ્ર બની છે અને તેની અસર ભારત ગઠબંધન પર પણ પડી શકે છે. આમ આદમી પાર્ટીએ આજે પત્રકાર પરિષદમાં આ અંગે સંકેત આપ્યા હતા.
અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં દાવો કર્યો હતો કે હાલમાં જ CBI અને EDના અધિકારીઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. તેમણે કહ્યું કે સૂત્રોએ જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના નેતા પરવેશ વર્માના ઘરે મહિલાઓને પૈસા આપવાના આરોપો લાગ્યા છે. એક તરફ અરવિંદ કેજરીવાલે કહ્યું કે બીજેપી વોટ માટે પૈસા વહેંચી રહી છે, તો બીજી તરફ સીએમ આતિશીએ બીજેપી નેતા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય પક્ષો વચ્ચે શબ્દયુદ્ધ ઉગ્ર છે. આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. આ સંદર્ભમાં અરવિંદ કેજરીવાલે મોટો આરોપ લગાવ્યો છે.
AAP ની મહિલા સન્માન યોજના, મહિલાઓને માસિક રૂ. 2,100 ઓફર કરે છે, જે 2025 માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીને ફરીથી આકાર આપવા માટે તૈયાર છે. યોજના અને તેની અસર વિશે વધુ જાણો.
દિલ્હીના સીએમ આતિશીએ રાજકીય પડકારો અને 2025ની ચૂંટણીઓ પહેલા મુદ્દાઓને ઉકેલવા માટેની AAPની પ્રતિબદ્ધતા વચ્ચે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં નાગરિકોના વિશ્વાસને પ્રકાશિત કર્યો.
દિલ્હી સરકાર દલિત વિદ્યાર્થીઓને આંબેડકર શિષ્યવૃત્તિ આપશે. અરવિંદ કેજરીવાલે આજે આની જાહેરાત કરી હતી.
નરેશ યાદવ પર કુરાનનું અપમાન કરવાનો આરોપ છે અને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ પછી તેણે પોતે ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. તેમની જગ્યાએ મહેન્દ્ર ચૌધરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીના લોકો માટે સંજીવની યોજનાની જાહેરાત કરી છે. જાણો આનાથી કોને અને શું ફાયદો થશે?
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ સ્પષ્ટતા કરી છે કે દિલ્હીની તમામ મહિલા મતદાતાઓ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ અરજી કરવા માટે પાત્ર નથી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીએ તેના તમામ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે, જ્યારે ભાજપ હજુ પણ મૌન બેઠી છે. અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું, જાણો શું કહ્યું?
દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે હવે દિલ્હીમાં 80 હજાર નવા વૃદ્ધોને પણ પેન્શન આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં જનતા સાથે 'રેવડી પર ચર્ચા' શરૂ કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જનતાના પૈસા, જનતાના પૈસા, તેના પર જનતાનો અધિકાર પણ જનતાનો છે. જો ભાજપ દિલ્હીમાં આવશે તો જનતા માટે ઉપલબ્ધ 6 રેવડીઓ બંધ કરશે.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી મુખ્યમંત્રી આતિશને મોટી રાહત મળી છે. કોર્ટે આતિશી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કહ્યું કે દિલ્હીમાં ફરીથી 10 હજાર માર્શલોને રોજગાર મળશે. દિલ્હી સરકારે નાગરિક સંરક્ષણ સ્વયંસેવકોને પાછા રાખવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
AAP સાંસદ સંજય સિંહે PM મોદી પર જોરદાર નિશાન સાધ્યું છે અને દેશની સુરક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે આ દેશમાં શું થઈ રહ્યું છે?
પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે 72 પ્રતિભાશાળી શિક્ષકોના સમૂહને ત્રણ સપ્તાહના પ્રવાસ પર ફિનલેન્ડ મોકલવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પાયાના સ્તરે કામ કરતા લોકોને મોકલવા જોઈએ.