વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) મહાજન સંકલન ટાસ્કફોસ દ્વારા તેના સંલગ્ન સભ્ય સંગઠનો સાથે મળીને તારીખ ૧ જૂન થી ૧૫ જૂન, ર0રપ દરમિયાન એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં LICની મોટી જાહેરાત! ડેથ સર્ટિફિકેટ વગર ઝડપી ક્લેમ પતાવટ. 265 મોતમાં પીડિતોના પરિવારોને રાહત. વધુ જાણો!
ઉમેદવારો યાદીમાં કોઈપણ પ્રકારનો વાંધો તા. ૧૬ જૂનના રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂ કરી શકશે.
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ પીએમ મોદી આજે ઘટનાસ્થળે પહોંચ્યા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આ અકસ્માતમાં નિધન થયું. પીએમ મોદી સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવારને મળ્યા.
Ahmedabad Plane Crash: ગુજરાતના અમદાવાદમાં એક મોટો વિમાન દુર્ઘટના બની છે. એર ઇન્ડિયાનું B787 વિમાન VT-ANB અમદાવાદથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ક્રેશ થયું. વિમાનમાં 2 પાઇલટ અને 10 કેબિન ક્રૂ સહિત 242 લોકો સવાર હતા.
રાજકોટ અને ભાવનગરમાં ટ્રેન અકસ્માતની દુ:ખદ ઘટનાઓમાં 2 યુવકોનું મોત, એક વૃદ્ધનો હાથ કપાયો. સંપૂર્ણ વિગતો, પોલીસ તપાસ અને સ્થાનિકોની પ્રતિક્રિયા જાણો. વધુ વાંચો!
અમદાવાદમાં રથયાત્રા પહેલાં ક્રાઇમ બ્રાંચે રિલીફ રોડના ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં દરોડા પાડ્યા. ગેરકાયદેસર સીમ કાર્ડ અને મોબાઇલ વેચાણ પર તપાસ. વધુ જાણો!
LRD પરીક્ષા 2025 માટે GSRTC 14-15 જૂન દરમિયાન વિશેષ બસ સેવા શરૂ કરશે. 2.48 લાખ ઉમેદવારો માટે ઓનલાઈન બુકિંગ અને ટોલ-ફ્રી સુવિધા. વધુ જાણો!
"વિશ્વ યોગ દિવસ 2025 નિમિત્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર 11 જૂને મેગા યોગ શિબિર. 10,000+ યોગપ્રેમીઓ સાથે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો અનુભવ કરો. વધુ જાણો!"
"રથયાત્રા 2025માં અમદાવાદ પોલીસ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી ભીડ નિયંત્રણ અને સુરક્ષા વધારશે। CCTV, ડ્રોન અને સોફ્ટવેરથી ભાગદોડ અટકાવશે। વધુ જાણો!"
રેલવેમાં ટ્રેનોનું સમય પર સંચાલન સુનિશ્ચિત કરવું યાત્રીઓની સુરક્ષિત,સુવિધાજનક અને સમયબદ્ધ યાત્રા માટે અતિ આવશ્યક છે. આ ઉદ્દેશ્ય થી રેલવે પ્રશાસન દ્વારા યાત્રીઓને નિરંતર જાગૃત કરવામાં આવે છે કે તેઓ ફક્ત આપત સ્થિતિ માં જ એલાર્મ ચેઈન પુંલિંગ (ACP) નો ઉપયોગ કરે.
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર વાસદ-રનોલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 624 (અપ લાઇન) પર રિ-ગર્ડરિંગ કામ માટે 11 જૂન 2025 ના રોજ 11.15 કલાક થી 16.45 કલાક સુધી 05.30 કલાકનો મેગા બ્લોક લેવામાં આવશે. જેના કારણે અમદાવાદ મંડળ માંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે. જે નીચે મુજબ છે.
આ અભિયાન હેઠળ રાજ્યભરમાં ૨,૮૪૧થી વધુ કાર્યક્રમો યોજાયા છે, જેમાં રાજ્યભરના ૨,૩૨,૦૬૪થી વધુ પર્યાવરણ પ્રેમી સ્વયંસેવકો જોડાયા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત રાજ્ય દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪,૫૦૫ ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં ભારત સરકારશ્રી દ્વારા ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (નવસારી કૃષિ યુનિવર્સિટી), દેડીયાપાડા, આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગોના સંયુક્ત ઉપક્રમે તા. ૪/૬/૨૦૨૫ ના રોજ સાગબારા તાલુકાના પાનખલા ગામમાં ખેડૂતલક્ષી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 02 જૂન 2025 ના રાત્રે લગભગ 22:00 કલાકે અમદાવાદ રેલવે સ્ટેશન ના સાબરમતી સાઈડ સ્થિત ફૂટ ઓવર બ્રિજ (એફઓબી) પર સુરક્ષા નિરીક્ષણ દરમ્યાન રેલવે સુરક્ષા બળ ના એસઆઈપીએફ પિયુષ ચૌધરી ને એક વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં ટીટીઈ ની વર્દીમાં જોવા મળ્યો.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા અને સમય પાલનતાને વધુ ઉત્તમ બનાવવાના ઉદ્દેશ્યથી અમદાવાદ મંડળથી પસાર થનારી કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે, જેના ફળસ્વરૂપે આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ટ્રેનોની વિગતો માટે વધુમાં વાંચો.
શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી મળેલા 1 કરોડના દાનથી નિર્માણ પામેલ, 600 અબોલજીવો રહી શકે તેવા અત્યાધુનિક અને વાતાનુકૂલિત આશ્રય સ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન – ૨૦૨૫” અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં “જળ સંચય જન ભાગીદારી” અભિગમને કેન્દ્રમાં રાખી રિચાર્જ કૂવા નિર્માણના કાર્યનો આજથી શુભારંભ થયો છે.
ઓબેસીટી ક્લિનીકમાં નિષ્ણાંત તબીબો અને નર્સિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે મેદસ્વીતા ક્લિનીક શરૂ કર્યા પછી અત્યાર સુધીમાં ૫૬૯ દર્દીઓ વધારે વજન તથા મેદસ્વી કેટેગરી તપાસીને જરૂરી સારવાર તથા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખાતાં અમદાવાદ અને પટના વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. એ ટ્રેનની વિગતો આ પ્રમાણે છે.
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.
ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની ૧૪૨મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં તેમના તૈલચિત્રને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધ્યા! અમદાવાદમાં 17 અને રાજકોટમાં 4 નવા કેસ નોંધાયા. આરોગ્ય વિભાગ સતર્ક, દર્દીઓ સારવાર હેઠળ. નવીનતમ અપડેટ જાણવા વાંચો!
પ્રચંડ જનશક્તિ,અનેરા ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર. રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન.
ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત માતૃભૂમિ - ગુજરાત પધાર્યા હતા. ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ વિશ્રામ કર્યા પછી આજે સવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી ને ભાવભીની વિદાય આપી હતી.
"અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો! 2025ના તાજા આંકડા, ઓપીડી, ઈન્ડોર, ઈકોકાર્ડિયો અને સારવારની વિગતો જાણો. વધુ વાંચો!"
ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF.7 અને NB.1.8.1ના કેસ નોંધાયા. 28 દર્દીઓ સારવાર હેઠળ, જાણો લક્ષણો, WHO અભ્યાસ અને સરકારી એલર્ટ. વધુ માહિતી માટે વાંચો!
પંચમહાલના મોરવા હડફમાં રૂ.500ની 361 નકલી ચલણી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી, 1.80 લાખની નકલી નોટ જપ્ત. તપાસ ચાલુ છે. વધુ જાણો!
ગુજરાતમાં 26-27 મે 2025ના રોજ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર. નર્મદા, સુરત, વલસાડ સહિત 6 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ. વધુ વાંચો!
"ભરૂચના દહેજમાં કેમિકલ પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગના તાજા સમાચાર. ફાયરફાઇટર્સની જોખમી કામગીરી અને આગના કારણો વિશે જાણો. વધુ વાંચો!"
"ગુજરાતના 18 તાલુકાઓમાં ભારી વરસાદ, અમરેલીમાં 3.39 ઈંચ. જૂનાગઢ, લાઠીમાં પણ ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી અને સાવચેતી જાણો. વધુ વાંચો!"
"ગુજરાતમાં કોરોના JN.1 વેરિઅન્ટના 50+ કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં 45 નવા કેસ. લક્ષણો, સાવચેતી અને આરોગ્ય વિભાગની સૂચનાઓ જાણો. વધુ વાંચો!"
"આણંદ-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર ગેસ ટેન્કર પલટી જતાં હાઈડ્રોજન પેરોક્સાઈડ લીકેજથી ટ્રાફિક જામ. બચાવ કાર્ય ચાલુ. વધુ જાણો!"
"અમદાવાદના રામોલમાં ઠગ ભૂવાજી ચંદ્રકાંત પંચાલે વિધિના બહાને 5.90 લાખના સોનાના દાગીના લઈ ફરાર થયો. નંદલાલ પટેલની ફરિયાદ બાદ રામોલ પોલીસે ધરપકડની પ્રક્રિયા શરૂ કરી. વધુ જાણો."
"ગોધરા ખનન માફિયાઓએ રણછોડપુરામાં ખાણખનીજ અધિકારીઓ પર પથ્થરમારો કરી ધમકી આપી. ગેરકાયદે રેતી ખનન રોકવા ગયેલા અધિકારીઓ પર હુમલો. વધુ જાણો!"
"અમદાવાદમાં સાયબર ક્રાઈમ બ્રાન્ચે ચીની સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો. SIP ટ્રંક દ્વારા ભારતીયોને છેતરતા આરોપીઓ ઝડપાયા. વધુ જાણો!"
ગાંધીનગર ખાતેથી 'પોષણ સંગમ કાર્યક્રમ'નો રાજ્યવાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં નોંધાયેલ તમામ બાળકોને તંદુરસ્ત બનાવવાના અભિયાનમાં 'પોષણ સંગમ’ કાર્યક્રમ માઈલસ્ટોન સાબિત થશે.
વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં ₹53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે.
ગુજરાતના જંગલોમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. ગુજરાત સરકારે સિંહોની 16મી વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા છે. આ ગણતરી ૧૦ થી ૧૩ મે દરમિયાન બે તબક્કામાં કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન વ્યવસાય ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યો છે.
"શાહપુરમાં રિક્ષા લૂંટની ઘટનામાં બે યુવકો પર ચાકુથી હુમલો કરી ₹1.5 લાખ લૂંટાયા. અમદાવાદ ગુનો કેસમાં પોલીસે તપાસ શરૂ કરી. વધુ જાણો!"
"અમરાઈવાડી, અમદાવાદમાં યુવકનું અપહરણ, તલવાર-ચાકુથી હુમલો. ત્રણ ઘાયલ, પોલીસ તપાસ શરૂ. વધુ જાણો."
પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર 16 મે 2025 ના રોજ ‘ઓપરેશન સિંદુર’ ની સફળતા અને તેમાં સામેલ વીર શહીદો ને નમન કરતાં જીતની ખુશી માં ત્રિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું.
"સુરતમાં 98 લાખની સાયબર ઠગાઈ! નકલી વીમા અધિકારીઓએ સિનિયર સિટીઝનને ફસાવ્યા. સાયબર ક્રાઇમે બે ભાઈઓ ઝડપ્યા. વધુ જાણો!"
"સુરત સાયબર ક્રાઇમ સેલે 90 વર્ષના વરિષ્ઠ નાગરિક સાથે 1.15 કરોડની ડિજિટલ ફ્રોડ કરનાર ગેંગના સરગના પાર્થ ગોપાણીને લખનઉ એરપોર્ટથી ઝડપ્યો. 14 રાજ્યોમાં 173 ગુનાઓનો ખુલાસો. વધુ જાણો!"
"ધાનેરા પોલીસે નેનાવા બોર્ડર પર 895 ગ્રામ અફીણનો રસ જપ્ત કરી 3 શખ્સોની ધરપકડ કરી. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ. વધુ વાંચો!"
"અમદાવાદના દાણીલીમડામાં જીન્સ ફેક્ટરીમાં ટાંકીમાં ડૂબવાથી 3 શ્રમિકોના મોત. પોલીસે તપાસ શરૂ કરી. વધુ વિગતો અને તાજા સમાચાર જાણો."
"મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં રૂ. 3 લાખ હારનાર યુવાનનું અપહરણ! મહેશ ઉર્ફે રાહુલ, શિવમ જારીયા સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ. મોરબી પોલીસની કાર્યવાહી વાંચો."
"અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. નિયમનું પાલન નહીં કરનારનું નળ-ગટર કનેક્શન કપાઈ જશે. વધુ જાણો અને ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જાણો!"
"ગુજરાતમાં વૃદ્ધ સાથે 37 લાખની ક્રેડિટ કાર્ડ છેતરપિંડી! અમદાવાદમાં યુવકે 10+ કાર્ડનો દુરુપયોગ કર્યો. સંપૂર્ણ રિપોર્ટ જાણો!"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે.
આ ચેકડેમોમાં ૪૧.૮૯ MCFT પાણીનો સંગ્રહ થશે, ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ.
પંચમહાલના સાડી સમડી ગામે નકલી દાગીનાની ધોખાધડીથી 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો. આ ઘટના, ધોખાધડી અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર શું દર્શાવે છે? વાંચો વિગતો.
"અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે 28,112 ચાલકો પાસેથી ₹1.56 કરોડનો દંડ વસૂલ્યો. જાણો નિયમ, કાર્યવાહી અને જનતાની પ્રતિક્રિયા."
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા માં ભારતીને તથા આપણા તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 13 થી 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાઈ રહી છે.
"છૂટાછેડા વિના બીજા લગ્ન કરનાર પતિ સામે ગુન્હો દાખલ. મહારાષ્ટ્રની નૂતનબેનની ફરિયાદ પર વડોદરા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાણો કાયદાકીય પ્રક્રિયા અને અધિકારો."
"ગોત્રીમાં લગ્નના પાર્ટી પ્લોટમાં મોડી રાત સુધી ડી.જે. વગાડવાની ઘટનામાં પોલીસે આયોજક અને ડી.જે. સંચાલક સામે ગુનો દાખલ કર્યો. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગતો અને કાયદાકીય પગલાં."
"અમરેલીમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડ્યું. તાજા હવામાન અપડેટ, નુકસાનની વિગતો અને આગાહી જાણો."
ભારત અને પાકિસ્તાન વચ્ચે સાંજે 5 વાગ્યા પછી યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ગુજરાતમાં બ્લેક આઉટ ઓર્ડર રદ કરવામાં આવ્યા છે.
હવામાન ખાતા દ્વારા ગત તારીખ ૪/૫/૨૦૨૫ થી ૮/૫/૨૦૨૫ દરમિયાન આપેલી આગાહી સંદર્ભમાં નર્મદા જિલ્લામાં ગઈકાલે રાત્રે અને આજે વહેલી સવારથી જ અનરાધાર કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની શ્રીમતી મૌર્ય અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગરની મુલાકાત લીધી હતી.
સંભવિત આપત્તિને પહોંચી વળવા બચાવ, રાહત અને આરોગ્યલક્ષી કામગીરી માટે વિવિધ એજન્સીની કવાયત.
કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જતા અને નિયમિત અંતરાલે થતો અભ્યાસ ખૂબ ઉપયોગી સાબિત થતો હોય છે, ખાસ કરીને અત્યારે દેશમાં સર્જાયેલા વાતાવરણમાં લોકોની સુરક્ષા કરી શકાય અને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે લોકજાગૃતિ સાથે મોકડ્રિલ ખૂબ જરૂરી છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિગતો આપતા સામાબન્ય નાગરિકોએ મોકડ્રીલ સંદર્ભમાં શું કરવું જોઈએ તેની વિગતો આપતાં કહ્યું કે, આવી પરિસ્થિતમાં નાગરિકોએ આટલું કરવું જોઈએ. આવો જાણીએ.
"ગુજરાતમાં 7 મે, 2025ના રોજ 19 સ્થળો પર યોજાનાર ડિફેન્સ મોક ડ્રીલ વિશે જાણો. તમારું શહેર લિસ્ટમાં છે કે નહીં, તૈયારીઓ અને સુરક્ષા માર્ગદર્શન સહિત સંપૂર્ણ માહિતી મેળવો."
આગામી સમયમાં યોજાનાર ગુજરાતની 24 - કડી વિધાનસભા (અ.જા.) અને 87 – વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે તા.05 મે, 2025 ના રોજ બંને વિધાનસભા મતવિસ્તારની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં જિલ્લાકક્ષાએથી અરજદારોના આવકના દાખલાઓની ચકાસણી કરાશે.
રાજ્યમાં ડિસેમ્બર–૨૦૨૪ સુધીમાં કુલ ૧.૭૦ કરોડ કરતાં વધુ યાત્રિકોએ સફળ હવાઈ મુસાફરી કરી છે. આ ઉપરાંત અંદાજે ૧૦૯.૯ હજાર ટન માલસામાનની પણ હવાઈ માર્ગે હેરફેર કરવામાં આવી હતી.
"ગુજરાતમાં આગામી કેટલાક દિવસ દરમિયાન ગાજ-વીજ અને ભારે વરસાદની આગાહી છે. ખાસ ધ્યાન રાખવા માટે જરૂરી સૂચનાઓ અને તૈયારી માટે આ લેખ ઉપયોગી છે."
"ગુજરાતમાં બોગસ હથિયાર લાઈસન્સનો ગેરકાયદે વેપાર ખુલ્યો! નાગાલેન્ડ-મણિપુરથી ખોટા દસ્તાવેજો આધારે લાઈસન્સ મેળવનારા મંત્રીપુત્ર સહિત 68 મોટા લોકોની તપાસ. વધુ જાણો આ ચોંકાવનારા કૌભાંડ વિશે."
"ભારતની પ્રખ્યાત મોડેલ સુખપ્રીત કૌરે સુરતના સારોલી વિસ્તારમાં આત્મહત્યા કરી, જેનાથી ચકચાર મચી ગઈ. જાણો આ દુઃખદ ઘટનાની વિગતો, પોલીસ તપાસ અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે."
"અમેઠીમાં લગ્ન સરઘસ દરમિયાન છત તૂટવાની દુ:ખદ ઘટનામાં 5 વર્ષની બાળકીનું મોત અને 35 લોકો ઘાયલ. વાયરલ વીડિયો, ઘાયલોની આપવીતી અને તાજેતરના સમાચાર સાથે સંપૂર્ણ વિગતો મેળવો."
"અમદાવાદમાં આગની ઘટનાઓ: પ્રહલાદનગર, ચંડોળા અને GIDCમાં ભયાનક આગ લાગવાના તાજા સમાચાર. જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ, ઈજાઓ અને ફાયર બ્રિગેડની કામગીરી વિશે જાણો."
"અમરેલીના ધારી મદરેસામાં મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યું! SOGની તપાસમાં મોબાઇલમાંથી પાકિસ્તાન-અફઘાન ગ્રુપ મળ્યા. SP સંજય ખરાતની દેખરેખમાં ચાલતી તપાસની તાજી અપડેટ્સ મેળવો."
"અમદાવાદના ચંડોળા તળાવ કેસમાં કુખ્યાત ભૂ-માફિયા લલ્લા બિહારી રાજસ્થાનથી ગિરફ્તાર. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં કાળી કમાણી, ગેરકાયદે બાંધકામ અને 4 પત્નીઓના રહસ્યો બહાર આવ્યા. વધુ જાણો!"
ભાવિષા વ્યાસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના અંગ્રેજી ભાષાના પીએચ.ડી. સંશોધક દ્વારા અતિ તકનિકી વિષય “Devising a Model for Teaching International Intelligibility to the UG Students of ESL in Gujarat” પર સફળ સંશોધન પૂર્ણ કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યા.
"ભારતીય નૌસેનાનું ગ્રીન નોટિફિકેશન: ગુજરાત તટે 30 એપ્રિલથી 3 મે સુધી ચાલતા સૈન્ય અભ્યાસની વિગતો જાણો. મિસાઈલ ટેસ્ટિંગ, યુદ્ધજહાજ તૈનાતી અને દરિયાઈ સુરક્ષા વિશેની સંપૂર્ણ માહિતી."
"ગુજરાતમાં 3થી 5 મે, 2025 દરમિયાન કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત 5 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. જાણો હવામાન વિભાગની વિગતો, ખેડૂતોની ચિંતા અને ગરમીમાં રાહતના સમાચાર."
"ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પેન્ડિંગ ક્રિમિનલ કેસ હોવા છતાં 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે. બંધારણના અનુચ્છેદ 21 હેઠળ મુસાફરીનો અધિકાર સુનિશ્ચિત. વધુ જાણો આ નિર્ણયની વિગતો અને અસરો વિશે."
"કપડવંજના યુવક મુસ્તકીમ ભઠીયારાને કુવૈતમાં ફાંસીની સજા. ગુજરાતમાં શોકની લહેર. ઘટનાની સંપૂર્ણ વિગતો, પરિવારની પ્રતિક્રિયા અને વિદેશી શ્રમિકો માટે ચેતવણી જાણો."
"વડોદરામાં નકલી જન્મ પ્રમાણપત્રનું મોટું કૌભાંડ ખુલ્યું! શમિક જોશીએ બોગસ દસ્તાવેજો ઝડપી પાડ્યા, પોલીસની ઢીલાશ પર આક્ષેપ. ઘૂસણખોરી તપાસની તાજેતરની વિગતો અને સુરક્ષા પગલાં વિશે જાણો."
"અમૂલ દૂધના ભાવમાં 1 મે, 2025થી પ્રતિ લીટર ₹2નો વધારો. અમૂલ ગોલ્ડ, તાજા, બફેલો દૂધ સહિતની તમામ બ્રાન્ડ્સના નવા ભાવ જાણો. મધર ડેરીએ પણ ભાવ વધાર્યા."
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સ્થાપના દિવસની સૌ ગુજરાતીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાગરિકોને ગુજરાત ગૌરવ દિવસ અવસરે પાઠવેલો પ્રજાજોગ સંદેશ માટે વધુમાં વાંચો.
મહિસાગર જિલ્લામાં ડીજેના ભારે અવાજે વરરાજાની મગજની નસ ફાટી, ઘોડા પર બેભાન થયા. ધ્વનિ પ્રદૂષણની ગંભીર અસર અને સરકારી નિયમોનું ઉલ્લંઘન. વધુ જાણો આ ટ્રેન્ડિંગ ગુજરાતી ન્યૂઝમાં.
પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ અને દાનાપુર વચ્ચે ખાસ ભાડા પર સાપ્તાહિક ઉનાળુ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો માટે વધુમાં વાંચો.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."
"વડોદરાના સાંઢાસાલ ગામે યુવકની હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટના! પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી. વધુ વિગતો જાણો."