ગુજરાત
3687 लेख
નર્મદા જિલ્લામાં વન સેતુ ચેતના યાત્રાનો ત્રીજો દિવસ
વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઝુંડા ગામે હનુમાનજીના મંદિર અને જય શ્રી ભાથીજી મહારાજના મંદિરે પુજા અર્ચના સાથે આરતીમાં સહભાગી થયા.
નર્મદા જિલ્લામાં વન સેતુ ચેતના યાત્રાના આગમન બાદ રાજપીપલાના હરસિદ્ધી માતા મંદિરના પ્રાંગણમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો
રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ, સાંસદશ્રી મનસુખભાઈ વસાવા સહિત ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી
PDEU ખાતે બેટરી ટેક્નોલોજી: એડવાન્સિસ અને ભવિષ્ય વલણો પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન કર્યું હતું
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (PDEU) એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેક્નોલોજી (GUJCOST), ICTEA SCOPUS અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેક્નોલોજી (DST)ના સહયોગથી બેટરી ટેક્નોલોજી: એડવાન્સિસ અને ભવિષ્ય વલણો પર પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદની ત્રણ દિવસીય ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
2800 વર્ષ જૂની વસાહત: વડનગર, ગુજરાતના પ્રાચીન ભૂતકાળનું જીવંત પ્રમાણપત્ર બન્યું
ગુજરાતના વડનગરમાં 2800 વર્ષના ઇતિહાસની સફર. ખોદકામ બૌદ્ધ મઠ, કિલ્લેબંધી દિવાલો અને સામ્રાજ્યોની વાર્તાઓ, સ્થિતિસ્થાપકતા અને જીવંત સાંસ્કૃતિક મોઝેકનું અનાવરણ કરે છે. ભારતનો પ્રાચીન ભૂતકાળ શોધો, સ્તર-દર-સ્તર.
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે અમદાવાદથી અયોધ્યા સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે અમદાવાદથી અયોધ્યાની સીધી ફ્લાઈટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.આ પ્રસંગે શ્રી યોગીએ કહ્યું હતું કે થોડા વર્ષો પહેલા હવાઈ માર્ગે અયોધ્યા આવવું એક સપનું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપનું સાકાર કર્યું છે.
ગુજરાતમાં મોદી-નાહયાનની મજબૂત મિત્રતા, પાડોશી દેશ માટે ટેન્શન
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટઃ વિશ્વના શક્તિશાળી દેશો હવે ભારત માટે ખુલ્લા હાથે ઉભા છે. દેશની પ્રગતિએ સાબિત કરી દીધું છે કે ભારત હવે પાછું વળીને જોવાનું નથી. તેનું આબેહૂબ ચિત્ર ગુજરાતમાં જોવા મળ્યું હતું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૫ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ મહિલા ITI થલતેજ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
ગુજરાત સરકાર સાથે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝનો કરાર, બજાર બંધ થયા બાદ આપવામાં આવી માહિતી
ગુજરાતમાં આગામી સપ્તાહે ઈન્વેસ્ટર સમિટ શરૂ થવા જઈ રહી છે. અગાઉ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝે રાજ્યમાં રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
ઘર તોડવા ગયેલા મજૂરોને મળ્યો ખજાનો, 199 સોનાના સિક્કા ચોરી ગયા, કિંમત જાણીને ચોંકી જશો
ગુજરાતના નવસારીમાં એક મકાન તોડવા આવેલા કામદારોને 199 સોનાના સિક્કા મળી આવ્યા હતા. સિક્કાઓ પર રાજા જ્યોર્જ પંચમની તસવીર કોતરેલી છે. જે ઘરમાંથી ખજાનો મળ્યો છે તે બજાર સ્ટ્રીટમાં આવેલા એનઆરઆઈ હવાબેન બલિયાનું છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૩૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
સૂર્ય નમસ્કાર મહાઅભિયાનના સન્માન સમારોહ પુનિત વન-ગાંધીનગર ખાતે યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તા.1 ડિસેમ્બર થી 31 સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત યોજાયેલી સ્પર્ધાનો વિજેતા સન્માન સમારોહ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા યુવા સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયો હતો.
ગુજરાત વિધાનસભા ના ચોથા સત્રની જાહેરાત : 1 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી મળશે ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે.
ભારતે આજે વિશ્વ સમક્ષ ડેરી અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અનેક બહુઆયામી લક્ષ્ય સિદ્ધ કર્યા છે: અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી આણંદમાં નિર્માણ પામનાર નેશનલ કો-ઑપરેટિવ ડેરી ફેડરેશન ઑફ ઇન્ડિયા (NCDFI)ના મુખ્યાલયનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
2047માં અમૃત-કાલ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર રહેશેઃ અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2047માં અમૃતકાળ દરમિયાન ભારત દરેક ક્ષેત્રમાં ટોચ પર રહેશે. તેમણે અમદાવાદ, ગુજરાતમાં પૂજ્ય પૂર્ણિ સ્વામી સ્મૃતિ મહોત્સવમાં આ વાત કહી હતી.
કોડીનાર તાલુકાના મોરવડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આજ રોજ વિકસીત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના મોરવડ ગામ મુકામે આવી પહોંચતા ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલીકાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરકારશ્રીની વિવિધ યોજના ના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતો.
વેરાવળ ખાતે વિકસિત ભારત @૨૦૪૭ યુવાઓનો અવાજ થીમ પર કાર્યક્રમ યોજાયો
નવી ટેકનોલોજી, નવા આઈડિયા અને નૂતન વિચારો સાથે ભારત વિકસિત ભારત તરફ ઝડપથી આગળ ધપી રહ્યું છે- કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા
વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ ૨૦૨૪ ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ-૨૦૨૪' પ્રજાજનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું આયોજન
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ટ્રેન્ટ પ્રાથમિક શાળા, માંડલ, વિરમગામ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ વિનામૂલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
તિલકવાડાના કામસોલીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત
તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતા કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી.