ગુજરાત
3668 लेख
રાજ્યના સસ્તા અનાજની દુકાનધારક એસોશિએશન દ્વારા હડતાલ સ્થગિત રાખવાનો નિર્ણય
સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠા વિતરણનું કામ રાબેતા મુજબ શરૂ કરાશે.
વેરાવળમાં શ્રી લોહાણા બોડિઁગ ખાતે આયુષ મેળો યોજાયો
આયુષ મેળામાં આર્યુવેદિક ઓપીડી, યોગ પ્રાણાયામ, અગ્નિકર્મ, ઉકાળા વિતરણ સહિતનો અંદાજીત ૩૦૦૦ લાભાર્થીઓએ લીધો લાભ.
આણંદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના એક મહિના દરમિયાન ૯૫૦ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો
સ્વચ્છ ભારત મિશન અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સ્વચ્છતા હી સેવા સૂત્રને અપનાવીને સમગ્ર દેશમાં વિવિધ સ્વચ્છતાલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે તા. ૧૫ મી સપ્ટેમ્બર થી ૧૫ મી ઓક્ટોબર, ૨૦૨૩ સુધી સમગ્ર રાજ્યમાં ઉજવાયેલા સ્વચ્છતા પખવાડીયામાં આણંદ જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરી વિવિધ કામગીરી કરવામાં આવી છે.
અમદાવાદ મંડળ ખાતે ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 30 ઓક્ટોબરથી 05 નવેમ્બર 2023 સુધી ‘સતર્કતા જાગરુકતા સપ્તાહ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનારાા છે. અમદાવાદ મંડળ ખાતે સતર્કતા જાગરુકતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી
ઉત્તરાખંડ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વાયબ્રન્ટ સમિટના પ્રમોશન માટે પુષ્કર સિંહ ધામી ગુજરાત આવેલા છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો રોડ શૉ કોલકાતામાં સંપન્ન
ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ આવાસ, ઉદ્યોગ, રમતગમત યુવા અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમમાં સંબોધન કર્યું.
PDEU ખાતે ડિપાર્ટમેંટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી - ટેકનોલોજી એનેબલિંગ સેંટર દ્વારા કોન્ફરન્સ અને હેકાથોનનું આયોજન
ટેકનોલોજી સક્ષમ કેન્દ્ર, PDEU ૧લી નવેમ્બર ૨૦૨૩ ના રોજ બે સત્રો સાથે એક કોન્ફરન્સનું આયોજન કરી રહ્યું છે. પ્રથમ સત્રમાં ઉર્જા, આરોગ્ય અને પાણીમાં નિદર્શનાત્મક તકનીકો પર આમંત્રિત નિષ્ણાતોની વાર્તાલાપનો સમાવેશ થાય છે.
ગુજરાત ટેકનોલૉજીકલ યુનિવર્સિટીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે એક વિશેષ વિશિષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી
GTUની સ્થાપના 2007 માં કરવામાં આવી છે. સદભાગ્યે આ યુનિવર્સિટીને વિદ્વાન કુલપતિઓ, શ્રેષ્ઠ પ્રાધ્યાપકો અને ઉત્તમ વહીવટકારો મળતા રહ્યા હોવાને કારણે સિધ્ધીનાં એક પછી એક છોગા યુનિવર્સિટીના મુગટમાં નિયમિત રીતે ઉમેરતા જાય છે.
વડોદરા ડિવિઝનના સત્તર કર્મચારીઓને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના રેલ પ્રબંધક શ્રી જીતેન્દ્ર સિંહે મંડળના સત્તર રેલ કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલમાં ઉત્કૃષ્ટ કામગીરી બજાવવા માટે સન્માનિત કર્યા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી
અમદાવાદમાં વડાપ્રધાનની પ્રેરણાથી નિર્માણ થયેલા સાયન્સ સિટીની ઉત્તરોત્તર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની સમીક્ષા કરી હતી.
પદ્મશ્રી અને ભારતના મિલેટ મેન ડૉ. ખાદર વલી દ્રારા ‘એએમએ – ડૉ. પ્રેરક શાહ આયુર્વેદ પ્રવૃત્તિ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આયુર્વેદ સલાહકાર-શિક્ષક અને પ્રેરક વક્તા તથા આયુલીંકના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર ડો. પ્રેરક શાહએ એએમએને તેમના પરોપકારી યોગદાનને વિસ્તૃત કર્યું છે.
26 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોક
એક દુ:ખદ ઘટનામાં, પંચમહાલના ગોધરાના તોફીક સાદિક મિયા મલેક તિજોરીવાલા નામના 26 વર્ષીય યુવકે હાર્ટ એટેકથી આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
અમદાવાદ મંડળ પર રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’ તેમ જ સત્યનિષ્ઠાના શપથનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ ખાતે 31 ઓક્ટોબરના રોજ સ્વ.સરદાર વલ્લભભાઇ પટેલની જયંતીના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તેમ જ સતર્કતા જાગરુકતા સપ્તાહના ઉપલક્ષ્યમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું.
વડાપ્રધાન મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો, પ્રવાસન સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું
વડાપ્રધાન મોદીએ આજે ગુજરાતના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો. દેશના પ્રથમ ગૃહમંત્રીની જન્મજયંતિ પર એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં ભારતીય જવાનોને લઈ જતી બસ પલટી, 38 ઘાયલ
ગુજરાતના પંચમહાલ જિલ્લામાં મંગળવારે ભારતીય જવાનોને લઈ જતી બસ પલટી ગઈ, જેમાં 38 ઘાયલ થયા. જવાનો ટ્રેનિંગ કેમ્પમાં જઈ રહ્યા હતા ત્યારે બસને અકસ્માત નડ્યો.
ગુજરાતમાં મોટો રોડ અકસ્માત, સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનોથી ભરેલી બસ ખાડામાં પડી, 38 ઘાયલ
આ તમામ સૈનિકો પાવાગઢ તળેટીમાં આવેલા ડુંગરાળ વિસ્તારમાં ત્રણ દિવસીય તાલીમ સત્રમાં હાજરી આપીને દાહોદ પરત ફરી રહ્યા હતા ત્યારે ધૂળિયા રસ્તા પરથી બહાર નીકળતી વખતે બસ નીચે ઉતરી ગઈ હતી અને બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.
PMએ મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં મહેસાણામાં આશરે રૂ. 5800 કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન, લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કમલમ પાર્કનું લોકાર્પણ કરશે
૩૧ ઓક્ટોબરના રોજ લોખંડી પુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિતે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિનના ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રોજેક્ટોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.
વડાપ્રધાને અંબાજી ખાતે મા અંબા સમક્ષ શિશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા
વડાપ્રધાન મોદીએ આજે સવારે ચીખલા હેલીપેડ પર ઉતરાણ કરી અંબાજી મંદિર સુધી બાયરોડ આવતા આ રૂટ પર ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે ઉમટેલી વિશાળ જનમેદનીએ વડાપ્રધાનશ્રીનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.
અમદાવાદને ચાર એપ્રોચને જોડતો નવો ફ્લાયઓવર બ્રિજ મળશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરમાં નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. 75 કરોડના ખર્ચનો અંદાજિત આ બ્રિજ પોલીટેકનીક કોલેજથી વસ્ત્રાપુર સુધીનો હશે, જે 652 મીટરનું અંતર અને 17 મીટર પહોળાઈને આવરી લેશે.