ગુજરાત
3634 लेख
અદાણી ફાઉન્ડેશને મણીનગર(રાસ)ની શાળાને ‘સ્માર્ટ સ્કૂલ’ બનાવી!
અદાણી ફાઉન્ડેશન ઉજ્વળ ભારતના નિર્માણર્થે શિક્ષણક્ષેત્રે અવિરત યોગદાન આપતું રહ્યું છે. તાજેતરમાં સંસ્થા દ્વારા આણંદ જિલ્લાના વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા અનોખી ભેટ કરવામાં આવી હતી. મણીનગર(રાસ)ની શાળાના લોકલ વિદ્યાર્થીઓને ગ્લોબલ શિક્ષણ પૂરુ પાડવા સ્માર્ટ ટીવીની ભેટ કરવામાં આવી હતી.
વડિયા ગામે પાણીની લાઈનની કામગીરી ગ્રામ પંચાયતે અટકાવી,નવા રોડની બાજુમાં લાઈન કરતા ગ્રામજનોમાં રોષ
વર્ષો પછી રોડ બન્યો તો એજન્સી રોડની આજુબાજુ માટી પુરાણ કર્યું નહિ જેમાં આ પાણી યોજના વાળી એજન્સીએ ખોદકામ કરી રોડને નુકસાન પહોચાડ્યું, બાહ્ય એજન્સીઓ ગ્રામપંચાયતને પૂછ્યા વગર આડેધડ કામ કરીને વેઠ ઉતારીને જતી રહે છે અને છેલ્લે વેઠવાનો વારો ગ્રામજનોને આવે છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ઉમિયાપાર્ક સોસાયટી, નવા વાડજ, અમદાવાદ ખાતે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ ટીમ દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ ખાતે આઈક્રેટેજી દ્વારા ૧૦૦ જેટલા ડ્રગ ખાતા ના અધિકારી માટે લીડરશીપ કાર્યેક્રમ યોજાયો
ફાર્માસ્યુટીકલ કન્સલટનસી, આઈક્રેટેજી સોલ્યુશન [ iCretegy Solution] ના ફાઉન્ડર અને સીઈઓ અલ્પેશ પટેલ અને એફડીસીએ [FDCA] ગુજરાતના કમિશ્નર શ્રી હેમંત કોશિયાના નેતૃત્વ હેઠળ અમદાવાદ ખાતે ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના અધિકારીઓ માટે લીડરશિપ વર્કશોપ યોજાયો હતો.
જીટીયુ ઝોન-૩ ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધામાં એસવીઆઈટી નું ઝળહળતું પ્રદર્શન
તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની (GTU) ઝો -૩ ની આંતર કોલેજ બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન એસએજી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, પંચમહાલ, વગેરે જિલ્લાની કોલેજોએ ભાગ લીધો હતો. ભાઈઓની સ્પર્ધામાં ૨૦ ટીમો જ્યારે, બહેનોની સ્પર્ધામાં ૧૨ ટીમોએ ભાગ લીધો હતો.
આર્ટસ કોલેજ લીમખેડા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવની યાદમાં યુવા સંવાદ કાર્યક્રમ ઉજવાયો
આર્ટસ કોલેજ લીમખેડા એક પ્રેરણાદાયી યુવા સંવાદ કાર્યક્રમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવને ગર્વથી ઉજવે છે. આ ઐતિહાસિક ઘટનાને ચિહ્નિત કરતી જીવંત ચર્ચાઓ અને ઉજવણીઓ શોધો.
કુબા (રાવણી)ના દિગંબર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપન્ન
શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞ આધ્યાત્મિક ક્રાંતિને પ્રજ્વલિત કરે છે, જે સાધકોને દૈવી સાક્ષાત્કારના સપ્તાહ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ તરફ માર્ગદર્શન આપે છે.
તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તથા વાર્તા સ્પર્ધા અગારા(ઉ) પગાર કેન્દ્ર ખાતે યોજાઈ
તાલુકા કક્ષાના કલા ઉત્સવો અને વાર્તા કહેવાની સ્પર્ધા દરમિયાન આગરા(યુ) પે સેન્ટર ખાતે કલા અને વાર્તાઓ એકત્ર થઈ, પ્રતિભાની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરી.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ અમદાવાદમાં અધિકૃત ભાષા અને બેંકિંગ શબ્દભંડોળ સ્પર્ધાનું આયોજન કર્યું
અધિકૃત ભાષા અને બેંકિંગ શબ્દભંડોળ સ્પર્ધા માટે અમદાવાદમાં અમારી સાથે જોડાઓ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક ઇવેન્ટ કે જે ભાષા અને બેંકિંગમાં શ્રેષ્ઠને એકસાથે લાવે છે.
એમ કે શાહ લાટીવાલા ડીએલડી કોલેજ મોડાસા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
એમ કે શાહ લાટીવાલા ડીએલડી કોલેજ મોડાસાની અદ્ભુત વૃક્ષારોપણની ઇવેન્ટ પર્યાવરણ પર કેવી રીતે લીલી અસર કરી રહી છે તે શોધો. આ પ્રેરણાદાયી પ્રવાસમાં અમારી સાથે જોડાઓ!
ડાંગ જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી બેઠક આહવામાં મળી
આહવા એક ઐતિહાસિક મેળાવડાનું યજમાન હતું કારણ કે ડાંગ જિલ્લામાં યુથ કોંગ્રેસની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં જુસ્સાદાર અવાજો અને વિચારોને એકસાથે લાવવામાં આવ્યા હતા.
ગીરાધોધ વાઘાઈમાં ડાંગ પોલીસની ભવ્ય ત્રિરંગા યાત્રા
ડાંગ પોલીસ વિભાગ મનમોહક ડાંગ જિલ્લામાં એક ભવ્ય ત્રિરંગા માર્ચનું નેતૃત્વ કરે છે, જે રાષ્ટ્રીય ગૌરવને ઉજાગર કરે છે.
જાફરાબાદ ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટર સિટીમાં મળતી સુવિધાઓ હવે દૂર ખેંચાતા જાફરાબાદ ની જનતા જનાર્દન હેરાન પરેશાન
જાફરાબાદના અર્બન આરોગ્ય કેન્દ્રમાંથી સેવાઓ પાછી ખેંચી લેવાના નિર્ણયથી શહેરી સમુદાયમાં આઘાત ફેલાયો છે. આ અચાનક બંધ થવાથી શહેરના રહેવાસીઓમાં આરોગ્યની ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.
સોજીત્રા ગામમાં આવેલ પ્રાચીન દૂધેશ્વર શિવાલયમાં 200 વર્ષની ભક્તિભાવપૂર્વક ઉજવણી
સોજિત્રા ગામની મધ્યમાં આવેલું દૂધેશ્વર શિવાલય બે સદીઓથી અતૂટ ભક્તિના પ્રમાણપત્ર તરીકે ઊભું છે. આ પ્રાચીન મંદિરના સમૃદ્ધ વારસા અને આધ્યાત્મિકતાની ઉજવણી કરતી વખતે સમયની મુસાફરીમાં અમારી સાથે જોડાઓ.
નર્મદા જિલ્લામાં વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ મેળવવાનો અનેરો અવસર
૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ તા.૩૧ ઓગસ્ટ, ૨૦૨૩ સુધીમાં નોંધણી કરાવી શકશે.
આશીર્વાદ ફાઉન્ડેશન તથા ગાયત્રી શક્તિપીઠ માણસા સંચાલિત “ગાયત્રી પ્રજ્ઞા મંદિર” ના સંયુક્ત સહયોગથી વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
ગુજરાતમાં 21 રેલવે સ્ટેશનોનું પરિવર્તન 'અમૃત ભારત સ્ટેશન યોજના' હેઠળના વર્લ્ડ ક્લાસ સ્ટેશનો
ભારતીય રેલવેએ ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તે ગુજરાતની ઔદ્યોગિક ભાવનાને પ્રોત્સાહન પૂરું પાડે છે અને રાજ્યના વિકાસના એન્જિનને વેગ આપે છે. આવા વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે, નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે, જે વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315% વધુ છે.
જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી
ખેડૂત ખાતેદારો-સામાન્ય નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની સરકારે સ્વીકારેલ માંગણીઓનો તાત્કાલિક અમલ નહીં થાય તો જલદ પગલાં લેવાશે
રાજ્યમાં ઓગષ્ટ મહિનામાં ટેન્ડર નહિ ભરવાના નિર્ણયને કારણે અંદાજે રૂ. 8000 કરોડના 2400 વિકાસલક્ષી કામો અટકયા.
ગાંધીનગર ખાતે 27 થી 29 ઓગસ્ટ, 2023 દરમિયાન G20 ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સ રાઉન્ડ ટેબલની બીજી મીટિંગ યોજાશે
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતે G20ની અધ્યક્ષતા સંભાળી છે, અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર દેશભરમાં ચર્ચા-વિચારણાઓ દ્વારા દેશ હાલ સક્રિય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.