ગુજરાત
3653 लेख
ગાંધીનગરમાં વિજ્ઞાનનો મહાકુંભ: IPR ખાતે 3000 થી વધુ લોકો ઉમટ્યા, વિદ્યાર્થીઓએ બનાવ્યા અદભૂત મોડેલ્સ!
ઇન્સ્ટિટ્યુટ ફોર પ્લાઝમા રિસર્ચ (IPR) ખાતે 10-11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ. 400 વિદ્યાર્થીઓ, 91 સ્કૂલ મોડેલ્સ અને 3000 મુલાકાતીઓથી કેમ્પસ ગુંજી ઉઠ્યું.
સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતી: વિધાનસભા અધ્યક્ષે કરી ભાવપૂર્ણ પુષ્પાંજલિ
ગાંધીનગર: રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદજીની 163મી જન્મજયંતીના પવિત્ર અવસરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા પોડિયમ ખાતે સ્વામીજીના તૈલચિત્ર સમક્ષ ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
સાબરમતી રિવરફ્રન્ટ પર PM મોદી-જર્મન ચાન્સેલરે ચગાવી પતંગ – IKF-2026ની શાનદાર શરૂઆત
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF-2026) નો ધમાકેદાર આરંભ થયો! વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મર્ઝએ સાથે મળીને પતંગ ચગાવીને આ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આ ક્ષણે ભારત-જર્મનીની મિત્રતાનું એક સુંદર પ્રતીક બની ગઈ.
PM મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી – ગાંધીજીને ભાવભેર શ્રદ્ધાંજલિ
અમદાવાદ: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને જર્મનીના ચાન્સેલર શ્રી ફ્રેડરિક મેર્ઝએ સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી. બંને નેતાઓએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા કલેકટરશ્રી, ધારાસભ્યશ્રીઓ સહિતના પદાઅધિકારી-અધિકારીઓએ આવકાર્યાં.
ગુજરાત વિધાનસભા સચિવાલયમાં બે દિવસીય વિશિષ્ટ તાલીમ શિબિર
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને પ્રેરણાથી વિધાનસભા સચિવાલયમાં અધિકારી-કર્મચારીઓ માટે બે દિવસીય વિશેષ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરનો હેતુ તાત્કાલિક પરિસ્થિતિમાં પ્રતિભાવ, આપત્તિ વ્યવસ્થાપન અને માનવીય સુરક્ષા વધારવાનો હતો.
એચસીજી હોસ્પિટલના ડોકટરોએ એક દુર્લભ CCHF વાયરલ ફીવર કેસની સફળતાપૂર્વક સારવાર કરી
મીઠાખળીની એચસીજી હોસ્પિટલે, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને બાયપાસ સર્જરીનો ભૂતકાળનો ઇતિહાસ ધરાવતા ૫૪ વર્ષીય પુરુષની સફળતાપૂર્વક સારવાર કરી, જે ગંભીર ક્રિમિઅન-કોંગો હેમોરેજિક ફીવર (CCHF) થી પીડાતા હતા, જે એક દુર્લભ પરંતુ સંભવિત જીવલેણ વાયરલ બીમારી છે અને સારવારના વિકલ્પો મર્યાદિત છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં રોશની: હમીરજી ગોહિલ પ્રતિમા, શંખ સર્કલ ઝળહળ્યા
સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત વડાપ્રધાનના આગમન પૂર્વે આ ભવ્ય તૈયારીઓ ગુજરાતની સંસ્કૃતિ, ભક્તિ અને ગૌરવને દર્શાવે છે. દીવાળી જેવી રોશનીએ સોમનાથ અને વેરાવળને અલૌકિક બનાવી દીધા છે.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ, સાગર અને સંગીતના ત્રિવેણી સંગમમાં ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ
કીર્તિ-કરશન સાગઠિયા અને હાર્દિક દવેની સુરભરી રમઝટ અને રાજભા ગઢવીના સાહિત્યથી દેશભક્તિ અને શિવભક્તિનો અનોખો માહોલ સર્જાયો.
યુથકોન કોન્કલેવમાં હર્ષ સંઘવી: અમદાવાદને દેશનું શ્રેષ્ઠ ટ્રાન્સપોર્ટ શહેર બનાવશું
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્રેડાઈ-GIHEDના યુથકોન – ધ અનસ્ટોપેબલ કોન્કલેવમાં અધ્યક્ષતા કરી – અમદાવાદના ભાવિ વિકાસ, મોબિલિટી અને રિયલ એસ્ટેટ પર મોટી ચર્ચા.
કરૂણા અભિયાન 2026: ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મોટી પહેલ – 10થી 20 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં કાર્યરત
રાજ્યભરમાં કુલ ૪૫૦ જેટલા કલેક્શન સેન્ટર, ૮૫ જેટલા કંટ્રોલરૂમ તથા ૪૮૦થી વધુ સારવાર કેન્દ્રો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે કાર્યરત. આ કેન્દ્રો પર કુલ ૭૪૦થી વધુ વેટરનરી ડોકટર તથા અંદાજે ૮,૫૦૦ થી વધુ કર્મચારીઓ-સ્વયંસેવકો પક્ષીઓના બચાવ-સારવાર માટે સેવારત.
સોમનાથ મંદિરમાં મહિલા સશક્તિકરણનું અનોખું મોડેલ: સેંકડો મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભરતા
શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ આધ્યાત્મિક વારસાને જાળવવા માટે જાણીતું છે, પરંતુ તે સામાજિક ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંદિર ટ્રસ્ટે મહિલા સશક્તિકરણનું એક એવું મોડેલ વિકસાવ્યું છે જે અન્ય ધાર્મિક ટ્રસ્ટો માટે પ્રેરણારૂપ બન્યું છે.
અમદાવાદ મંડળમાં આરપીએફની સતર્કતા અને તાત્કાલિક કાર્યવાહીથી યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત
પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) ના અધિકારી અને જવાન યાત્રીઓના જીવન, સન્માન અને સંપત્તિની સુરક્ષા માટે સતત સતર્ક અને પ્રતિબદ્ધ રહે છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ ટ્રેન: હર્ષ સંઘવીએ પ્રસ્થાન કરાવ્યું
સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ–GIHEDના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ક્રેડાઈ અમદાવાદ- GIHED (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઉસિંગ એન્ડ એસ્ટેટ ડેવલપર્સ)ના 20માં ભવ્ય પ્રોપર્ટી શૉ-ઓલમ્પિયાડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો દિવ્ય પ્રારંભ: 72 કલાકના અખંડ ઓમકાર જાપ સાથે શંખનાદ – આધ્યાત્મિક વાતાવરણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 જાન્યુઆરી 2026થી સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત થઈ. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, કૃષિમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને સાંસદ રાજેશ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગગનભેદી શંખનાદ અને ડમરુના નાદ સાથે 72 કલાકના અખંડ ઓમકાર જાપનો પ્રારંભ થયો.
સોમનાથ સ્વાભિમાન પર્વ: PM મોદીની અધ્યક્ષતામાં 108 ઘોડેસવારોની શૌર્ય યાત્રા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વમાં 108 ઘોડેસવારો સાથે ભવ્ય શૌર્ય યાત્રા નીકળશે.
રાજપીપલા ખાતે આયુષ મેળાનું આયોજન: મોટી સંખ્યામાં નાગરિકોએ આયુર્વેદ અને યોગનો લાભ લીધો
આયુષ મેળામાં વિવિધ સ્ટોલના માધ્યમથી નાગરિકોને વિવિધ રોગોનું તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું, મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો. યોગા ટીમ દ્વારા યોગાભ્યાસ અને યોગ નિદર્શન થકી યોગ ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી.
સોમનાથમાં સ્વાભિમાન પર્વનો મંગલ પ્રારંભ: હજારો શિવભક્તોનો જલ્લોષ – જય સોમનાથના નાદથી ગૂંજી ઉઠ્યું સ્ટેશન
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8થી 11 જાન્યુઆરી 2026 સુધી "સોમનાથ સ્વાભિમાન પર્વ"ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે. આ પર્વ સોમનાથના 1000 વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનર્નિર્માણની ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો મહાન પ્રયાસ છે.
સોમનાથ: વિનાશ સામે આસ્થાના વિજયની અમર ગાથા – ગઝનવીના આક્રમણથી PM મોદીના આધુનિક વિઝન સુધી
દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મંદિર ભારતીય આસ્થા અને સંસ્કૃતિનું અમર પ્રતીક છે. સદીઓના વિનાશ પછી પણ તેનું પુનર્નિર્માણ ભારતીય શ્રદ્ધા અને અડગતાની ગાથા છે.