ગુજરાત
4117 लेख
મોદી કેબિનેટમાંથી આ દિગ્ગજ નેતાની અચાનક વિદાય! રાજકીય ગલિયારામાં ખળભળાટ - Ahmedabad Express
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય લઘુમતી બાબતો અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી (MoS) જ્યોર્જ કુરિયને મંગળવારે સત્ત...
કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ: ગુજરાતમાં આજથી પ્રારંભ
મુખ્ય ઘટના શું છે?ગુજરાતમાં આજે 24મા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થશે. આ રાજ્ય સરકારનો વાર્ષિક શાળા પ્રવેશ અભિયાન છે, જે નરેન્દ્ર મોદી જ્યારે ગુજ...
શાળા પ્રવેશોત્સવ 2026: વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની બી.એન. હાઈસ્કુલથી 24માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની અદભૂત સિદ્ધિઓ જાણો.
શાળા પ્રવેશોત્સવ 2026: હર્ષ સંઘવીએ અડાલજની શાળાઓમાં 402 બાળકોને કરાવ્યો પ્રવેશ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અડાલજમાં 402 બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો. માર્ગ સલામતી માટે હેલ્મેટ પહેરવાનો બાળકોને અનોખો સંકલ્પ લેવડાવ્યો.
ગુજરાત સરકારની અનોખી પહેલ: અગરિયા સમુદાયના બાળકો માટે શરૂ થઈ ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ (રણશાળા)
અગરિયા સમુદાયના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકારની ‘સ્કૂલ ઓન વ્હીલ્સ’ પહેલ. નિવૃત્ત ST બસોને બનાવાઈ આધુનિક મોબાઈલ ક્લાસરૂમ.
સરકારી શાળાનું ખાનગીકરણ જેવું મોડલ: વડોદરાની કવિ દુલા કાગ સ્કૂલની સિદ્ધિઓ જાણી ચોંકી જશો
વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે પડાપડી! શાળામાં બધી બેઠકો ભરાઈ જતાં લાગ્યું 'નો એડમિશન' બોર્ડ. જાણો શાળાની વિશેષતા.
અમદાવાદનું લાઈફલાઈન વાસણા બેરેજ હવે વધુ સુરક્ષિત: 19 નવા ગેટ સાથે આધુનિકીકરણ પૂર્ણ
અમદાવાદના વાસણા બેરેજમાં 19 નવા દરવાજા અને 10 ગેટના રીપેરીંગની કામગીરી માત્ર 35 દિવસમાં પૂર્ણ. જાણો કેવી રીતે આ બેરેજ વધુ સુરક્ષિત બન્યું.
વાવ-થરાદમાં સરહદી શૈક્ષણિક ક્રાંતિ! આજથી 400થી વધુ શાળાઓમાં મહોત્સવ - Ahmedabad Express
વાવ, થરાદ અને સુઈગામના સરહદી વિસ્તારોમાં ૨૩થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હજારો બાળકો ડિજિટલ મોનિટરિંગ સાથે શાળામાં પ્રવેશ મેળવશે.
બનાસકાંઠામાં શૈક્ષણિક ક્રાંતિ! આજથી શરૂ થયો 1500થી વધુ શાળાઓમાં મહાઉત્સવ - Ahmedabad Express
બનાસકાંઠા જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન ૨૦૨૬ દરમિયાન ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત હજારો બાળકો શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાશે.
જામનગરમાં આજથી ભવ્ય પ્રારંભ! શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું કરાશે અનોખું સ્વાગત - Ahmedabad Express
જામનગર જિલ્લામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે.
જામનગરમાં આજથી ભવ્ય પ્રારંભ! શાળા પ્રવેશોત્સવમાં બાળકોનું કરાશે અનોખું સ્વાગત - Ahmedabad Express
જામનગર જિલ્લામાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે.
વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતમાં: સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કરશે નિરીક્ષણ
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પીયનશીપ-2031 માટે ગુજરાતની તૈયારીઓ. ડેલિગેશનના સભ્યો ગુજરાતના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કરશે. વધુ વાંચો.
ગુજરાતમાં શિક્ષણ ક્રાંતિ: 'નમો લક્ષ્મી' અને 'નમો સરસ્વતી' યોજનાના શાનદાર પરિણામો
નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના પરિણામે ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંપૂર્ણ અહેવાલ અને આંકડા અહીં વાંચો.
નર્મદા જિલ્લામાં 'આત્મા પ્રોજેક્ટ' દ્વારા ખેડૂતો માટે કિસાન ગોષ્ઠીનું આયોજન
નર્મદા જિલ્લાના રામગઢ, કાટકોઇ અને અકતેશ્વરમાં 'આત્મા પ્રોજેક્ટ' અંતર્ગત કિસાન ગોષ્ઠી યોજાઈ. પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખાતરના વિકલ્પો વિશે ખેડૂતોને માર્ગદર્શન અપાયું.
રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં રોડ સલામતી જાગૃતિ સેમિનાર યોજાયો
રાજપીપળાની શ્રી એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નર્મદા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સલામતી અને ટ્રાફિક જાગૃતિ સેમિનાર યોજાયો.
ગુજરાતમાં પરિવહન ક્રાંતિ: વડોદરાનું વરણામા બન્યું લોજિસ્ટિક્સ પાવરહાઉસ
વડોદરાના વરણામામાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરે પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવી છે. માલપરિવહનનો સમય 17 થી ઘટાડીને 7 કલાક થયો. સંપૂર્ણ માહિતી વાંચો.
"સંખેડા પોલીસની ગ્રામજનો સાથે મુલાકાત-'ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી'થી ચોરી અટકાવવા જંગ!" - Ahmedabad Express
સંખેડા પોલીસે બહાદરપુર અને માંજરો ગામમાં ગ્રામજનો સાથે બેઠક યોજી. 'ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી' પહેલ હેઠળ ચોરી અટકાવવા યુનિટીનો સંકલ્પ!
"દેલમાલમાં ₹500ની નકલી નોટોનું કારખાનું-₹2.46 લાખની 492 ફૅક નોટો ઝડપાઈ!" - Ahmedabad Express
ચાણસ્માના દેલમાલમાં ઝેરોક્સની દુકાનમાંથી ₹2.46 લાખની 492 નકલી ₹500ની નોટો ઝડપાઈ-કલર પ્રિન્ટર, કોમ્પ્યુટર, મોબાઇલ સહિત ₹1.01 લાખનો મુદ્દામાલ કબ્જે!
રામપર વેકરામાં જીવદયાની સરાહનીય પહેલ: પક્ષીઓ માટે મૂકાયાં પક્ષીઘર અને પાણીના કુંડાં
રામપર વેકરા ખાતે જીવ વાત્સલ્ય ટીમ દ્વારા ઉનાળાની ગરમીમાં તરસતા પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાં મૂકવાની સરાહનીય સેવાકીય કામગીરી કરવામાં આવી. ટીમે સમાજને પણ આ જીવદયા અભિયાનમાં જોડાઈ પક્ષીઓની સેવા કરવા અપીલ કરી છે.
ભક્તિમય બન્યું નખત્રાણા: શનિદેવ મંદિરે ૧૩મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો
નખત્રાણાના ચત્રભુજ વળાંક સ્થિત શનિદેવ મંદિરે ૧૩મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વૈદિક મંત્રોચ્ચાર, વિશેષ શૃંગાર અને મહાઆરતી સાથે ભક્તોએ ધન્યતા અનુભવી. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને પ્રસાદનો લાભ લીધો.