ગુજરાત
3634 लेख
રાજપીપળા ટાઉનહોલ ખાતે નગરપાલિકા કર્મચારીઓએ પાલિકા પ્રમુખ અને સદસ્યોનું સન્માન
દસ વર્ષથી અટવાયેલા કર્મચારીઓનાં ઈપીએફ નાં નાણાં પાલિકા પ્રમુખ અને તેમની ટીમ નાં પ્રયાસો થી મળવા બાબતે સન્માન કરાયું
રાજપીપળા નગરપાલિકા ખાતે સ્વાતંત્ર્ય દીને પાલિકા પ્રમુખના કુલદીપસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું
77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ એ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ આઝાદી બાબતે સંબોધન કર્યું હતું અને પાલિકા નાં કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ ઊજવણી ટાણે પાલિકા ખાતે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા સહીત પાલિકા સદસ્યો અને કર્મચારીઓએ હાજર રહી પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરી હતી.
જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વે કેવડીયા પરેડ ગ્રાઉન્ડ માં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીનું હાર્ટએટેક થી મોત
૭ માં સ્વાતંત્ર્ય પર્વની સમગ્ર નર્મદા જિલ્લામાં દબદબાભેર ઉજવણી કરવામાં આવી જેમાં કેવડીયા ખાતેના પરેડ ગ્રાઉન્ડ માં આ પર્વની ઉજવણી માટે હાજર તંત્ર નાં કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગના એક કર્મચારી પણ ફરજ પર હતા તેમને પરેડ ગ્રાઉન્ડ પર એટેક આવતા મોત થયું છે.
ડેડીયાપાડા હાઇવે પર બે ફોરવ્હીલ ગાડીમાં જતા દારૂ સાથે 5 ઝડપાયા,14 લાખનો મુદ્દામાલ જપ્ત,4 વોન્ટેડ
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલના માણસોએ સાગબારાથી ડેડીયાપાડા તરફ આવતા માચ ચોકડી પાસે હાઇવે પર વોચ ગોઠવી ત્યારે નંબર પ્લેટ વગરની ટાટા નેકસોન તથા ટોયોટા ઇનોવા કાર આવતા,તેની તપાસ કરતા બંને કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જામનગર જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને લાલપુર ખાતે 77માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરાઇ
મહાનુભાવોના હસ્તે વિશિષ્ટ સેવા અને સિદ્ધિઓ બદલ જિલ્લાના 82જેટલાં કર્મીઓ તથા સંસ્થાઓને સન્માનિત કરાયા, જામનગર જિલ્લાના વિકાસ માટે રૂ.25 લાખની રકમનો ચેક એનાયત.
ઉપલેટા તાલુકાના અરણી ગામે પ્રાથમિક શાળાયે તાલુકા કક્ષાનો સ્વતંત્ર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી
ભાયાવદર પો.સ્ટે ના અરણી ગામે પ્રાથમિક શાળા ખાતે ૭૭ મો રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિન ૧૫ મી ઓગસ્ટની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જે કાર્યક્રમમાં માનનીય એમ.ટી.ધનવાણી મામલતદાર સાહેબ ઉપલેટા ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને કાર્યક્રમ મહેમાનો માનનીય ભાવસિંહ પરમાર તાલુકા વિકાસ અધિકારી તથા આ ધ્વજવંદનના કાર્યક્રમમાં પો.સબ. ઇન્સ આર.વી.ભીમાણી સાહેબ ભાયાવદર પો.સ્ટે નાઓ પરેડ કમાન્ડર રહેલ હતા.
જાફરાબાદના બંદર ચોક ખાતે ST બસ પીકઅપ પોઈન્ટ પર ઢોરનો કબજો, રહીશો રોષે ભરાયા
જાફરાબાદનું હૃદય, બંદર ચોક, એક વિચિત્ર વળાંકનું સાક્ષી છે કારણ કે તેનું પ્રખ્યાત ST બસ પીકઅપ પોઈન્ટ એક અણધારી ઢોર ચરાવવાના મેદાનમાં પરિવર્તિત થાય છે.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં 74મા વન મહોત્સવની ઉજવણી
કુદરત 74મા વન મહોત્સવમાં કેન્દ્ર સ્થાને છે, જે રાજુલા તાલુકા, અમરેલી જિલ્લાને પર્યાવરણીય વૈભવની આભાથી ભરી દે છે.
હરિજન કુમાર શાળામાં સ્વતંત્રતા સેનાનીઓનું સ્મરણ અને સ્વતંત્રતાની ઉજવણી
હરિજન કુમાર શાળાએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સન્માનિત કર્યા અને આકર્ષક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓની શ્રેણી દ્વારા આઝાદીની ઉજવણી કરી હોવાથી હવા રાષ્ટ્રીય ગૌરવથી ભરાઈ ગઈ હતી.
ચાણસ્મા તાલુકામાં મોટાપાયે જુગારનો ધમધમાટ : પાંચની ધરપકડ, રૂ. 32,860 જપ્ત
ચાણસ્મા તાલુકાના ચવેલી ગામે ગેરકાયદેસર રીતે ચાલતા જુગાર પરથી પરદો ઉંચકાયો છે, જેમાં પાંચ શખ્સોની ધરપકડ કરાઈ છે સાથે રૂ. 32,860નો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.
ચાણસ્મા તાલુકામાં રોમાંચક બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ અને બાળ વાર્તા સ્પર્ધાઓનું આયોજન કરાયું
ચાણસ્મા તાલુકા BRC તેના અદભૂત કલા ઉત્સવો અને આકર્ષક બાળકોની વાર્તા સ્પર્ધાઓ સાથે કલાત્મક દીપ્તિ અને વાર્તા કહેવાના પરાક્રમ માટે રમતનું મેદાન બની ગયું છે. જીવનમાં આવતા સંસ્કૃતિ અને કલ્પનાના જાદુનો અનુભવ કરો.
૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજા જોગ સંદેશ
હવે દેશમાં સર્વસમાવેશી, સર્વપોષી અને સર્વસ્પર્શી વિકાસની સંસ્કૃતિ વિકસી છે યોજનાઓ ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચે તેવો સેચ્યુરેશનનો નવતર વિચાર હવે દેશમાં કાર્યસંસ્કૃતિ બની ગયો છે, ભારત સ્વતંત્રતાના સાડા સાત દાયકા પૂરા કરી આજે વિશ્વમાં મોટા લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે ઉન્નત મસ્તકે ઊભું છે : ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા ૧૦૦ થી વધારે દર્દી ને આજે ફ્રી માં ડાયાલિસીસ કરવામાં આવ્યું
GUJARAT NEPHROLIST ASSOCIATION દ્વારા PMJAY ડાયાલિસીસ ના વિરોધમાં તારીખ ૧૪ થી ૧૬ ઓગસ્ટ સુધી PMJAY યોજના અંતર્ગત ડાયાલિસીસ આખા ગુજરાતમાં બંધ રાખવામાં આવેલ છે.
આકાંક્ષી નર્મદા જિલ્લામાં A-Help અને 'પશુધન જાગૃતિ અભિયાન’નો વિધિવત પ્રારંભ કરાવતા કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીના પરિણામે પશુપાલનની સાર સંભાળ અને વિકાસ શક્ય બન્યો છે, નવા રાષ્ટ્રના નિર્માણનો પાયો પશુપાલકો-ખેડૂતોની સમૃદ્ધિથી શક્ય બનશે : પરસોત્તમ રૂપાલા
ડાયાલિસીસ સંલગ્ન ફરિયાદ અને માહિતી માટે PMJAYની 1800 233 1022 / 9059191905 હેલ્પલાઇન સેવા કાર્યરત
ગાંધીનગર ખાતે ઓગસ્ટ મહિનામાં G20 હેલ્થ ટ્રેક મીટિંગનું આયોજન, 17 થી 19 ઓગસ્ટ દરમિયાન 4થી આરોગ્ય કાર્યકારી જૂથ અને આરોગ્ય કાર્યકારી જૂથ મંત્રીઓની બેઠક યોજાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં હેલ્થ ટ્રેક મીટિંગ દરમિયાન વિશેષ વર્ચ્યુઅલ સંબોધન કરશે
ગાંધીનગર ખાતે ઓગસ્ટ મહિનામાં G20 હેલ્થ ટ્રેક મીટિંગનું આયોજન, 17 થી 19 ઓગસ્ટ દરમિયાન 4થી આરોગ્ય કાર્યકારી જૂથ અને આરોગ્ય કાર્યકારી જૂથ મંત્રીઓની બેઠક યોજાશે, 19 ઓગસ્ટના રોજ આરોગ્ય-નાણા મંત્રીઓની એક સંયુક્ત બેઠક યોજાશે.
કંથારપુર વડ ખાતે ભૂતળમાં ૨૨ ફૂટ ઉંડે ધ્યાન યોગ કેન્દ્રનું નિર્માણ થશે
ધ્યાન-યોગ કેન્દ્ર,આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર અને સંગ્રહાલય નિર્માણનું આયોજન, કંથારપુર વડના વિકાસ માટે સરકારે રૂ.૧૫ કરોડ ફાળવ્યા છે : બીજા તબક્કામાં રૂ. ૯.૭૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ-કાર્યો હાથ ધરાયા.
કાંટાળા તારની વાડ પર ભાગ્ય માટે છોડી દેવામાં આવેલી બાળકી હવે અમેરિકન નાગરિક બનશે
પ્રતિકૂળતા વચ્ચે, એક બાળકીનો ત્યાગથી અમેરિકન નાગરિક બનવા સુધીની અદભૂત સફર આશા અને પ્રેમની શક્તિનો પુરાવો છે.
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખાતેદાર ખેડૂતોના વારસદારોને રૂ.11 લાખના સહાય ચેક અર્પણ કરાયા
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ખેડૂત કલ્યાણ પ્રત્યેની નોંધપાત્ર પ્રતિબદ્ધતા ઝળકે છે કારણ કે તેઓ ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે રહેતા ખેડૂતોના વારસદારોને ઉદાર હાથ લંબાવે છે. નોંધપાત્ર પગલામાં, કુલ રૂ. 11 લાખનું વિતરણ કરવામાં આવ્યું છે, જે આ સમર્પિત વ્યક્તિઓને સશક્ત બનાવે છે જેઓ આપણી કૃષિ ક્ષમતાને આગળ ધપાવે છે.
SOG ટીમે વિસનગર ઘરફોડ ચોરી કેસના મુખ્ય સૂત્રધારને 7 મહિના પછી ઝડપ્યો
ઘટનાઓના નોંધપાત્ર વળાંકમાં, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વિસનગર ઘરફોડ ચોરીના કેસમાં મુખ્ય વ્યક્તિની ધરપકડ કરી છે, અને 7 મહિનાની લાંબી શોધખોળનો અંત લાવી દીધો છે.