ગુજરાત
3759 लेख
ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી, સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર
ઉંચા તાપમાન અને ભેજને કારણે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતમાં વિઝિબિલિટી નબળી રહી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં પણ અનુભવાયો હતો
ST Conductor Exam 2024: કંડકટરની પરીક્ષા આપતા ST-SCના ઉમેદવારો માટે ખુશ ખબર
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.
BZ કૌભાંડ : કૌભાંડનો માસ્ટરમાઈન્ડ ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી ઝડપાયો
મહેસાણા જિલ્લાના દાવડા ગામની સીમમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ટ્રેક કરીને એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી હતી,
કંડકટરની પરીક્ષામાં ST-SCના ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો ઉપર લાવવા-લઇ જવાની એસ.ટી. બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા અપાશે
પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની પ્રેરક ઉપસ્થિતિમાં એમ.એસ.યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મુલાકાતના સુચારુ આયોજન અર્થે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
અમદાવાદના દિવ્યાંગ તરુણ ઓમ વ્યાસે ગુજરાતનું નામ રોશન કર્યું
લખી-વાંચી ન શકતા ૧૭ વર્ષીય દિવ્યાંગ ઓમને સંસ્કૃતના ૨૦૦૦ જેટલા શ્લોકો કંઠસ્થ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઓમ વ્યાસને નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત.
BIS અમદાવાદ દ્વારા જ્વેલર્સ જાગૃતિ કાર્યક્રમનું આયોજન
BIS અમદાવાદ દ્વારા 23 ડિસેમ્બર 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લા ખાતે જ્વેલર્સ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જોધપુર પેલેસ હોટલ, ડુંગરપુર ખાતે યોજાયો હતો જેમાં ડુંગરપુરના 125 જ્વેલર્સે ભાગ લીધો હતો.
નર્મદા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા કલેક્ટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉમદા આશય સાથે આ પહેલનો શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસની અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજીના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૨૦૨૨ થી તા. ૨૬ ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.
જી.ટી.યુ. ખાતે રિન્યુએબલ એનર્જી પર ગોળમેજી પરિષદનું આયોજન કરાયું
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી દ્વારા ભવિષ્યના વિકાસ પર વિચારણા કરવા માટે એક ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
Kankaria Carnival 2024: અમદાવાદમાં સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમો સાથે કાંકરિયા કાર્નિવલ 2024 ની શરૂઆત
અમદાવાદ : 15મો કાંકરિયા કાર્નિવલ અમદાવાદમાં સત્તાવાર રીતે શરૂ થયો છે, જે આજથી 31 ડિસેમ્બર સુધી ચાલશે.
DRI એ અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 2.35 કરોડનું સોનું જપ્ત કર્યું
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક કુશળ પ્રયાસને સફળતાપૂર્વક અટકાવ્યો છે.
અમરેલીમાં જંગલી જાનવર નો આતંક, 10 વર્ષના બાળકનું મોત
અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદમાં દીપડાના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત નીપજવાની કરુણ ઘટના સામે આવી છે.
ચોંકાવનારી ઘટના : આણંદના પેટલાદમાં દારૂની હેરાફેરી કેસમાં પોલીસ હેડ કોન્સ્ટેબલની ધરપકડ
આણંદના પેટલાદમાં એક ચોંકાવનારી ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ મકવાણાના ઘરેથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મહેસાણામાં ચાઈનીઝ દોરી ઝડપાઈ, ઈ-કોમર્સ વેચાણની તપાસ શરૂ કરી
મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાંથી ચાઈનીઝ દોરીની 16 રીલ કબજે કરીને પોલીસે ચાઈનીઝ દોરીના વેપારીઓ સામે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે SAC-ISRO સાથે MOU પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગરમાં 'સુશાસન દિવસ' નિમિત્તે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જળ સંસાધન વિભાગ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)-ISRO વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું
પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે કરાયા MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે 'સુશાસન દિવસ' નિમિત્તે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.
ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના આણંદ-ગોધરા સેક્શનના ગોધરા-વાવડી ખુર્દ સ્ટેશનો વચ્ચે ડબલિંગના નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે લેવામાં આવેલા બ્લોકને કારણે મેમુ ટ્રેન રદ રહેશે. જેની વિગતો આ મુજબ છે.
ગુજરાતના દ્વારકામાં મોટો અકસ્માત, ઓખા બંદર પર ક્રેન પડી, ત્રણ મજૂરોના મોત
ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ખરેખર, અહીં ઓખા બંદર પર ક્રેન અકસ્માતમાં ત્રણ કામદારોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે બુધવારે અહીં એક ક્રેન પડી હતી, જેના કારણે ત્રણ મજૂરો કચડાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.