ગુજરાત
3759 लेख
નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત રાજપીપળા કોલેજમાં "Say No to Drugs" વિષય પર સેમીનાર યોજાયો
તા. ૨૧ નર્મદા પોલીસ અવાર નવાર લોક જાગૃતિ માટે કાર્યક્રમો કરે છે જેમાં સાઇબર ક્રાઇમ, વ્યશન મુક્તિ સહિતના વિષયો ઉપર કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
સંખેડા ગ્રામ પંચાયત દ્વારા ખરાબાની જગ્યામાં આવેલ નીલગિરીની મામલતદારની અધ્યક્ષતામાં હરાજી કરવામાં આવી
નીલગરીની હરાજી કરવાનું સ્થળ સંખેડા લીઝ પર રાખવામાં આવ્યું હતું જેમાં સંખેડા ગ્રામ પંચાયતના સરપંચ નીતિનભાઈ શાહ તેમજ ડેપ્યુટી સરપંચ અને મામલતદાર પટેલ સાહેબ તેમજ નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં હરાજી કરવામાં આવી હતી.
ડીજે માં વપરાતી LED લાઈટો જોખમી હોવાનું તારણ, તેના ઉપયોગ પર પ્રતિબંધ લાવવા માંગ
હેવી LED લાઈટોથી મોબાઈલના કેમેરા, સીસીટીવી કેમેરા પણ ખરાબ થઈ જતા હોવાનું રાજપીપળામાં સામે આવ્યું, તો આંખોને કેટલું નુકસાન થતું હશે.
સરકારે પુરવઠા સંચાલકોના ફિંગરનો નિયમ ફરજિયાત તો કર્યો પરંતુ ઉંમરલાયક સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
તા. ૨૧ સમગ્ર ગુજરાત માં સરકારે પુરવઠા દુકાનદારો માટે નવા નિયમ લાગુ કર્યા એ સારી બાબત છે પરંતુ નર્મદા જિલ્લામાં આ નિયમમાં કેટલીક મુશ્કેલીઓ આવી અને એ માટે છેક ગાંધીનગર સુધી ફરિયાદ બાદ પણ કોઈજ ઉકેલ નહીં આવતા કેટલાક પુરવઠા સંચાલકો દુકાન માં અનાજ હોવા છતાં ગ્રાહકોને આપી શક્યા નથી
રાજ્યની તમામ ૧૧૨ SDPO/ACPની કચેરીમાં ‘ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર’ની નિમણૂક કરવા ઐતિહાસિક પહેલ
સમગ્ર દેશમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તેમજ ભારતીય સાક્ષ્ય અધિનિયમ તા.૧લી જુલાઇ-૨૦૨૪થી અમલમાં મુકવામાં આવ્યો છે. આ ત્રણેય નવા કાયદાઓમાં તપાસની પ્રક્રિયામાં વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવા ઉપર વિશેષ ભાર મુકી ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થાય તે બાબતે જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ષ ૨૦૨૨થી નવેમ્બર- ૨૦૨૪ સુધીમાં રેકોર્ડ બ્રેક અંદાજે ૮૮ કરોડ ‘આધાર ઓથેન્ટિકેશન’ નોંધાયા
ફેસ ઓથેન્ટિકેશન એપ્લિકેશનના માધ્યમથી ૬૦ લાખથી વધુ નાગરિકોની આધાર નોંધણી થઈ. આધાર, PAN, વિદ્યાર્થી આઈ.ડી., રેશન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવી મુખ્ય સેવાઓને સંકલિત કરી નાગરિકોની ડિજિટલ ઓળખ સ્થાપિત કરવા સિટીઝન સ્ટેટ સિંગલ સાઈન- ઓન (SSO) સિસ્ટમ વિકસાવી.
સાગબારા પો.સ્ટે ના પ્રોહી.ના ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. ટીમ નર્મદા
સાગબારા પો.સ્ટે. ના પ્રોહી. ના ગુનામાં નાસતો ફરતો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ભગવાનજી ખાચી રહે.ઘર નંબર-૧૯૧, ભગવતવાડી તા.નવાપુરા જી.નંદુરબાર તાપી જીલ્લાના ઉચ્છલ ખાતે હોય તે બાતમી ના આધારે એલસીબી ટીમ ઉચ્છલ ખાતે જઈ આ આરોપી ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી માટે સાગબારા પોલીસ સ્ટેશન સોપવામાં આવ્યો છે.
દહેગામમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 99 લાખનો મુદ્દામાલ જપ્ત
ગુજરાતના દહેગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂની દાણચોરીની નોંધપાત્ર કામગીરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, જ્યાં હિંમતનગરના એક બુટલેગરે વિદેશી દારૂનું કન્ટેનર ફેંક્યું હતું.
ગુજરાત પોલીસમાં ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર
રાજ્યમાં પોલીસ ભરતી માટે શારીરિક કસોટીની રાહ જોઈ રહેલા ઉમેદવારોને એક મહત્વપૂર્ણ અપડેટ પ્રાપ્ત થયું છે.
અમદાવાદની હોસ્પિટલમાં PMJAY યોજના હેઠળ 62 વર્ષના દર્દીના મોતનો વિવાદ
PMJAY યોજના હેઠળ અમદાવાદના નરોડાની શેલ્બી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 62 વર્ષીય દર્દીના મોતને લઈને વિવાદ સર્જાયો છે.
નેત્રંગના કામલીયા ગામે કુવામાં દીપડાનું બચ્યું ફસાતા વન કમીઁઓએ રેસ્ક્યું કરીને બહાર કાઢ્યું
નેત્રંગ તાલુકાના કામલીયા ગામમાં આવેલ ખેતરમાં કુવાની બાજુમાં પાઇપલાઇન ઉતારવાના હોલમાં દીપડાનું એક વષીઁય બચ્ચું ફસાઇ જવાની જાણ ગામના સરપંચ અને રહીશોએ નેત્રંગ વન વિભાગના આરએફઓ એમ.એફ દિવાનને કરતાં તેઓ તુમ સાથે તાત્કાલિક સાધનસામગ્રી સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી રેસ્ક્યુંની કામગીરી શરૂ કરી હતી.
પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા ચિંતાનો વિષય બની , સાંસદ ગેનીબેન ઠાકોરે ઓવરબ્રિજનો ઉકેલ માંગ્યો
પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ટ્રાફિકની ભીડ એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે,
રાજ્ય સરકારની રેશનકાર્ડ ધારકોને સમયસર અનાજ પહોંચાડવાની ખાતરી
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત રાજ્યના જરૂરિયાતમંદ નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત અનાજ પહોંચે તે સુનિશ્ચિત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી પહેલને ચાલુ રાખે છે.
હાડ થીજવતી ઠંડી : ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ વધુ તીવ્ર, રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો
ગુજરાતમાં ઠંડીનું વાતાવરણ ધીમે ધીમે તીવ્ર બન્યું છે, ઠંડા પવનોને કારણે ઘણા વિસ્તારોમાં લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે.
છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
રાજપીપળામાં 104 વર્ષ બાદ મહારાજા વિજયસિંહજીએ બનાવેલ બેન્ડ સ્ટેન્ડમાં મ્યુઝિક ગુંજી ઊઠશે
104 વર્ષ પહેલા 1920માં યુવરાજ માનવેન્દ્રસિંહના પરદાદા મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ બેન્ડ સ્ટેન્ડ કે જ્યાં સંગીત સુરાવલી જામતી હતી એ બેન્ડ સ્ટેન્ડને પુનઃ જીવિત કરવા વર્ષો પછી પ્રથમવાર યું.એસ.એનું સુરભી ઓન સોંબલ ગ્રુપ મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ આજે બોલાવશે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા વર્ષ ૨૦૨૫નું કેલેન્ડર પ્રસારિત કરાયું
અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદીના વરદ હસ્તે શક્તિપીઠ અંબાજી મંદિરનું વર્ષ ૨૦૨૫ના કેલેન્ડરનું કરાયું વિમોચન.
પ્લાઝમા વિજ્ઞાન અને ટેકનોલોજી 2024 પર 39મા રાષ્ટ્રીય પરિસંવાદનું પીડીઇયુ ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું
આ પરિસંવાદ 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી ચાલશે અને દેશભરના સંશોધકો, શિક્ષણવિદો અને ઉદ્યોગ વ્યાવસાયિકો સહિત 450થી વધુ મહાનુભાવોની યજમાની કરશે.
તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે
કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉ.ગુ.ના ચાર જિલ્લામાં આયોજિત સામાજિક સમરસતા યાત્રાનું ચાણસ્મામાં ભવ્ય સામૈયું કરાયું
માજિક સમરસતા યાત્રા ચાણસ્મા શહેરના વિવિધ માર્ગો પરથી પ્રસ્થાન પામતા સનાતન પ્રેમીઓએ યાત્રાને વધાવી.