ગુજરાત
3759 लेख
નિધિ ફાઉન્ડેશનના ઉપક્રમે મેકઅપ આર્ટીસ્ટોનો સન્માન સમારોહ યોજાયો
સૈયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ ફાઉન્ડેસનના ઉપક્રમે તારીખ ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ઇન્ટરનેશનલ કક્ષાનો એવોર્ડ સમારોહ યોજાઈ ગયો
બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ બન્યું
બોર્ડર પ્રોજેક્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના ૧૧ અને સુઈગામ તાલુકાના ૦૬ કુલ મળીને ૧૭ ગામોને સંપૂર્ણ સોલાર વીલેજ થશે.
આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નઢેલાવ ગામમાં પ્રાકૃતિક કૃષિની ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ
દાહોદ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કઠલા ખાતે એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કઠલા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ ઉદય ટિલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ભગીરથ એન. બામણીયાના માર્ગદર્શન હેઠળ તબીબી અધિકારીશ્રી ડૉ.લક્ષ્મી નાયક, આયુષ તબીબ ડૉ. કૃણાલ બામણ તેમજ પ્રા.આ.કેન્દ્રના અન્ય સ્ટાફ દ્વારા એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી.
કેવડિયામાં રહેતી ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીએ વર્ષગાંઠના દિવસે જ ફાંસો ખાઈ આપઘાત કરતા ગમગીની
નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીના તણખલા રોડ પર આવેલી સ્વામિનારાયણ ગુરુકુળમાં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે આ અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારોડા બ્રહ્મભટ્ટ સમાજની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
કારોડા બ્રહ્મભટ્ટ સમાજ ની કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી ના નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કારોડા ગામે તા.૧૪-૧૫/૧૨/૨૦૨૪ ના રોજ યોજાયો
પોલીસ સાયકલ યાત્રી: 'મેરા સપના, સાયકલ પે શિવયાત્રા'
ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ-૨૦૦૭માં ભરતી થયેલા બનાસકાંઠાના પોલીસ કર્મચારી શ્રી સંજયભાઈ ગોસ્વામીએ પોતાનું સપનું “સાયકલ પે શિવ યાત્રા” પૂર્ણ કર્યું છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી યથાવત, અમદાવાદમાં તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું
સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં ગુજરાતમાં હાલમાં તીવ્ર ઠંડીનું મોજું પડી રહ્યું છે. શિયાળાની ઠંડી ખાસ કરીને અમદાવાદમાં તીવ્ર હોય છે
ટ્રાફિકના ઉલ્લંઘન સામે એક વર્ષ સુધી પોલીસ ડ્રાઈવ : ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન
ગુજરાતમાં અકસ્માતોની વધતી સંખ્યાને પહોંચી વળવાના પ્રયાસરૂપે, રાજ્ય સરકારે ટ્રાફિક નિયમોને વધુ કડક રીતે લાગુ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી છે.
કોડીનાર તાલુકામાં આયુષ્યમાન કાર્ડ તથા રેશન કાર્ડ ઈકેવાયસી કેમ્પ યોજાયો
આયુષ્યમાન કાર્ડ દરેક કોમ્પ્યુટર સેન્ટર પર નીકળતુ હોય બાકી રેહતા તમામ લોકોએ વેહલી તકે કઢાવી લેવા ખાસ વિનંતી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કામદારો માટે આવાસ ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા યોજના શરૂ કરી
કામદારોના કલ્યાણ માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ જુલાઈમાં ગુજરાતના ચાર મોટા શહેરોમાં કામચલાઉ આવાસ સુવિધાઓના નિર્માણની શરૂઆત કરી હતી.
અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ સ્મગલિંગના મોટા ઓપરેશનનો પર્દાફાશ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ખાતે કસ્ટમ્સ અને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સંયુક્ત પ્રયાસમાં ડ્રગની દાણચોરીની નોંધપાત્ર કામગીરીને નિષ્ફળ બનાવવામાં આવી હતી.
રાજકોટમાં આગની ઘટના બાદ ગોપાલ નમકીન ફેક્ટરીમાં ઉત્પાદન બંધ
રાજકોટના મેટોડા જીઆઈડીસીમાં આવેલી ગોપાલ નમકીન ફેક્ટરીમાં છ દિવસ પહેલા સર્જાયેલી ભીષણ આગની ઘટનાને પગલે સત્તાવાળાઓએ ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપ્યો છે.
મોજીલા શહેર અમદાવાદે મિર્ચીના સહયોગથી થનારી એસબીઆઇ ગ્રીન મેરથોનમાં ઉમેર્યો પર્યાવરણના સંરક્ષણનો સ્પર્શ
સિઝન ૫ માટે મિર્ચી સાથે મળીને પ્રખ્યાત SBI ગ્રીન મેરેથોનના ભાગરૂપે આવતીકાલને હરિયાળું બનાવવા માટે યોગદાન આપવામાં અમદાવાદ નોંધપાત્ર ફાળો રહ્યો. ટકાઉ જીવનશૈલી પ્રત્યેની પ્રતિબદ્ધતાથી પ્રેરાઈને, અમદાવાદના લોકોએ અંતિમ રેખાની બહાર પણ એ સિદ્ધાંતોનું અનુસરણ કર્યું.
ગુજરાત : CM ભૂપેન્દ્ર પટેલે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સનું નેતૃત્વ કરવા માટે AI ટાસ્ક ફોર્સની જાહેરાત કરી
સોમનાથમાં આયોજિત વાર્ષિક ચિંતન શિબિરમાં, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ગુજરાતને ટેક્નોલોજી આધારિત શાસન અને સામાજિક-આર્થિક વિકાસમાં અગ્રેસર તરીકે સ્થાન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેના પર ભાર મૂક્યો હતો.
"ગુજરાતમાં ઠંડીમાં થશે રાહત, 21 ડિસેમ્બરથી માવઠું પડી શકે છે" : હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી
ગત સપ્તાહે ઉત્તર-પૂર્વીય પવનોના કારણે ગુજરાત, ખાસ કરીને અમદાવાદ,માં ઠંડીનો પ્રભાવ હતો. રાજ્યના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહેતા નાગરિકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા હતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ઓપન એર થિયેટર ખુલ્લું મુકાયું
રાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીમાં સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટ નિર્મિત ઓપન એર થિયેટરને ખુલ્લું મૂકતા સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, " માનવીનો ભાવનાત્મક વિકાસ થાય એ આવશ્યક છે. આજે સમાજમાં ત્યાગનો , સંવેદનશીલતાનો દુકાળ છે.
આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે જીનસૂત્ર લોન્ચ કર્યું : ભારતમાં અગ્રેસર પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ જીનોમિક્સ
ડૉ.કમલદીપ ચાવલા અને ડો.આકાશકુમાર સિંઘ, પ્રેસિડેન્ટ - ઇન્ડિયન ડાયાબિટીસ એન્ડ કાર્ડિયોમેટાબોનિક એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયુષ્માન હાર્ટ એન્ડ વેલનેસ સેન્ટરે અભૂતપૂર્વ પ્રિવેન્ટિવ અને પર્સનલાઇઝ્ડ જીનોમિક્સ બ્રાન્ડ, જીનસૂત્રના શુભારંભની ગર્વ સાથે જાહેરાત કરી છે.
મનસુખ માંડવિયાએ ભાવનગરમાં રૂ. 149 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ભાવનગરમાં રૂ. 149 કરોડના પ્રોજેક્ટની શ્રેણીનું ઉદ્ઘાટન કર્યું
રાજકોટમાં ગુરુ પૂજન કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી
રાજકોટ જિલ્લાના ગધેથડ ખાતે આવેલ ગાયત્રી આશ્રમમાં ગુરુપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.