મુખ્ય સામગ્રી પર જાઓ

ઇન્ડિયા

11598 लेख
સીપીએમ કે ટીએમસી વચ્ચે ચૂંટણી કરવી પડશે, તૃણમૂલે કોંગ્રેસને શા માટે અલ્ટીમેટમ આપ્યું?

સીપીએમ કે ટીએમસી વચ્ચે ચૂંટણી કરવી પડશે, તૃણમૂલે કોંગ્રેસને શા માટે અલ્ટીમેટમ આપ્યું?

પશ્ચિમ બંગાળની રાજનીતિ: TMC કોંગ્રેસના રાજ્ય નેતૃત્વથી ખૂબ નારાજ છે. ટીએમસીનું કહેવું છે કે સીપીઆઈ(એમ)ની રાજકીય મજબૂરી છે, પરંતુ રાજ્ય કોંગ્રેસના નેતાઓ શા માટે આ રેખાને અનુસરી રહ્યા છે?

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
PMJAY યોજનામાં દર્દીઓનું શોષણ કરવા બદલ અમદાવાદની 26 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો

PMJAY યોજનામાં દર્દીઓનું શોષણ કરવા બદલ અમદાવાદની 26 હોસ્પિટલોને દંડ ફટકારવામાં આવ્યો

ગેરરીતિઓને રોકવા અને હોસ્પિટલો આજીવન કાર્ડ ધરાવતા દર્દીઓનું શોષણ ન કરે તેની ખાતરી કરવા માટે, સરકારે કડક પગલાં અમલમાં મૂક્યા છે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, જિલ્લાની સ્ટીયરિંગ કમિટી દર ગુરુવારે ફરિયાદોના નિરાકરણ માટે બોલાવે છે, લાભાર્થીઓ અને હોસ્પિટલના સંચાલકોને એકબીજાનો સામનો કરવા બોલાવે છે અને ફરિયાદોની તપાસ કરે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વન નેશન વન ઈલેક્શનઃ રામનાથ કોવિંદે 'વન નેશન વન ઈલેક્શન'ને લઈને આપ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક

વન નેશન વન ઈલેક્શનઃ રામનાથ કોવિંદે 'વન નેશન વન ઈલેક્શન'ને લઈને આપ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાશે પ્રથમ બેઠક

Election 2024: 'વન નેશન વન ઈલેક્શન'ને લઈને એવી અટકળો ચાલી રહી છે કે મોદી સરકાર 18 સપ્ટેમ્બરથી બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં તેનાથી સંબંધિત બિલનો પ્રસ્તાવ લાવી શકે છે. કેન્દ્ર સરકારે આ અંગે એક કમિટી પણ બનાવી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ અને OBC અનામત બિલની રજૂઆત

વિધાનસભામાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ અને OBC અનામત બિલની રજૂઆત

એક મહત્વપૂર્ણ કાયદાકીય વિકાસમાં, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા સત્ર દરમિયાન આ મહત્ત્વપૂર્ણ બિલ રજૂ કરવાની પહેલ કરી હતી. તેના અધિનિયમ પર, ગુજરાતની તમામ 11 રાજ્ય સરકારની યુનિવર્સિટીઓને એકીકૃત નિયમનકારી માળખા હેઠળ લાવવામાં આવશે, તેમને અસરકારક રીતે સરકારના કાર્યક્ષેત્ર હેઠળ મૂકવામાં આવશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
બારામુલ્લા એન્કાઉન્ટર: બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ માર્યા ગયા

બારામુલ્લા એન્કાઉન્ટર: બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદીઓ માર્યા ગયા

બારામુલ્લા એન્કાઉન્ટરઃ જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લામાં શનિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. સેનાના જવાનો હજુ પણ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એન્જિનિયર્સ દિવસના રોજ PDEU દ્વારા આયોજિત ચંદ્રયાન – ૩ SAC-ISRO ટીમનું સન્માન સમારોહ

એન્જિનિયર્સ દિવસના રોજ PDEU દ્વારા આયોજિત ચંદ્રયાન – ૩ SAC-ISRO ટીમનું સન્માન સમારોહ

આ દિવસની ઉજવણી કરવા PDEU, ડાયરેક્ટર, SAC-ISRO-અમદાવાદ, શ્રી નિલેશ દેસાઈ અને તેમની ૧૮ એન્જિનિયરોની ટીમનું સન્માન કરવાનું નક્કી કર્યું છે જેમણે મિશન ચંદ્રયાન-૩ ને ભવ્ય સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો

હારીજ તાલુકાના અડિયા ગામે આવેલ અતિ પ્રાચીન અને સ્વયંભૂ દૂધેશ્વર શિવાલય ખાતે શ્રાવણી અમાવસ્યાના દિવસે લોકમેળો ભરાયો

મેળામાં આજુબાજુના ચંદ્રુમાણા  ખારીઘારીયાલ માલસુંદ સાંકરા કુરેજા કુણઘેર સહિત પાટણ પંથકના લોકોએ મેળાનો લાભ લીધો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ

ચાણસ્મા કોમર્શિયલ બેંકના હોદ્દેદારોની સર્વનું મતે નિમણૂક કરાઈ

ચાણસ્મા કોમર્શિયલ બેંકની સામાન્ય સભા મળી હતી જેમાં ચાણસ્મા કોમર્શિયલ બેંકના પ્રમુખ તરીકે નવનિયુક્ત પ્રમુખ તરીકે પટેલ ચંદ્રકાંતભાઈ બબલદાસ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પટેલ હસમુખભાઈ રામાભાઇ તેમજ બેંકના વાઇસ ચેરમેન તરીકે પટેલ નટવરભાઈ રણછોડભાઈ ની નિમણૂક કરાઇ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

દાહોદના જેકોટ રેલ્વે સ્ટેશન પર દાહોદ થી આણંદ જતી મેમુ 09350 ટ્રેનના એન્જિનની પાછળના ડબ્બામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ

દાહોદથી 10 કી. મી દૂર જેકોટ રેલ્વે સ્ટેશન પર મુસાફરો ઉતારી ટ્રેન ઉપડી રહી હતી. તે દરમિયાન અચાનક જ મેમુ ટ્રેનના ઇન્જીનને અડીને આવેલ પાછળના ડબ્બામાં ધુમાડો નીકળતા નાસભાગના દ્રશ્ય સર્જાયા હતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર

લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ઇલાબેન નીનામા અને ઉપપ્રમુખ તરીકે ગમીરભાઈ પરમારના નામ જાહેર

લીમખેડા તાલુકા પંચાયતની ચૂંટણી લીમખેડા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય હતી જેમાં પાર્ટીના મેન્ડેટના આધારે પ્રમુખ તરીકે ઇલાબેન બાલમુકુંદ કુમાર નીનામા તેમજ ઉપપ્રમુખ તરીકે સાયબા ભાઈ ગમીરભાઈ પરમાર ની વરણી થતા ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનમાં થયેલી e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં મોબાઈલ સાથે આરોપીને પકડી પાડતી અમરેલી LCB ટીમ

રાજુલા પોલીસ સ્ટેશનમાં e -FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં ચોરીના મોબાઈલ ફોન સાથે પકડી પાડી અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી અમરેલી એલસીબી ટીમ ગુજરાત સહકાર શ્રી દ્વારા ગુજરાત ના નાગરિકો ને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓ માં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગે ની ફરિયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસર્ટ મોબાઇલ એપ મારફતે ફરિયાદ કરવા e - FIR ની સુવિધાનો પ્રારંભ કરવામાં આવેલ છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

જાફરાબાદ એસબીઆઈ બેંક સરકાર શ્રી ના પરિપત્રોનો કરી રહીં છે ઉલાળીયો

પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત બેંક ગ્રાહકોને આપી રહી છે ઉડાઉ જવાબ.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગણેશ ચતુર્થી: મુંબઈમાં લાલબાગનું ભવ્ય આગમન ભક્તોને મોહિત કરે છે

ગણેશ ચતુર્થી: મુંબઈમાં લાલબાગનું ભવ્ય આગમન ભક્તોને મોહિત કરે છે

આગામી ગણેશ ઉત્સવની અપેક્ષામાં, લાલબાગચા રાજાની પ્રથમ મંત્રમુગ્ધ ઝલક મુંબઈ શહેરને આકર્ષિત કરે છે, જેણે ભક્તોના હૃદયને ધમધમતું કર્યું છે. ડ્રમ્સના ગૂંજતા ધબકારા અને પ્રસન્નતાના જીવંત નૃત્ય વચ્ચે, ભક્તોને મનમોહક ઝાંખી સાથે સારવાર આપવામાં આવી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ED ડિરેક્ટરઃ રાહુલ નવીન EDના કાર્યવાહક ડિરેક્ટર હશે, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થશે

ED ડિરેક્ટરઃ રાહુલ નવીન EDના કાર્યવાહક ડિરેક્ટર હશે, સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂરો થશે

New ED Director: વર્તમાન ED ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ શુક્રવારે પૂરો થયો. તેમણે 2018માં ED ડાયરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળ ખાતે સ્વચ્છતા શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ

અમદાવાદ મંડળ ખાતે સ્વચ્છતા શપથ સાથે ‘સ્વચ્છતા પખવાડિયા’નો પ્રારંભ

પશ્ચિમ રેલવેના મંડળ રેલ પ્રબંધક કાર્યાલય અમદાવાદમાં આજે 15-09-2023ના રોજ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીરકુમાર શર્માએ રેલ કર્મચારીઓ તેમ જ અધિકારીઓને સ્વચ્છતા અંગેના શપથ લેવડાવ્યા. આ દરમિયાન સૌએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
SC કૉલેજિયમ મુદ્દો: કૉલેજિયમ પર CJI DY ચંદ્રચુડનું મહત્વપૂર્ણ નિવેદન

SC કૉલેજિયમ મુદ્દો: કૉલેજિયમ પર CJI DY ચંદ્રચુડનું મહત્વપૂર્ણ નિવેદન

ડીવાય ચંદ્રચુડની ટિપ્પણી: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ કોલેજિયમને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ

આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ

આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા કલેક્ટર તંત્ર દ્વારા યોજાઇ રક્તદાન શિબિર

એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા કલેક્ટર તંત્ર દ્વારા યોજાઇ રક્તદાન શિબિર

કુબેર ભવનમાં રક્તદાન શિબિરમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું રક્ત દાન, રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મ જયંતિની અનોખી ઉજવણી

સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મ જયંતિની અનોખી ઉજવણી

સયાજીગર્લ્સ હાઇસ્કૂલમાં પોષણ માસના અનુસંધાને ૧૫૦ છાત્રાઓએ શ્રી અન્નની ૧૫૦ વાનગી બનાવી.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત

રેલકર્મીઓએ વાર્ષિક 100 કલાક શ્રમદાન કરી સ્વચ્છતાના સંકલ્પને ચરિતાર્થ કરવાના શપથ લીધા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા