પોલિટિક્સ
1263 लेख
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં હિન્દુઓની સ્થિતિ મુદ્દે આપ્યું મોટું નિવેદન
અરવિંદ કેજરીવાલના આ નિવેદનને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે. તેમણે ગુજરાતના રાજકારણમાં છેલ્લા ૩ દાયકાથી સત્તાધારી પક્ષ રહેલા ભાજપ પર સીધો પ્રહાર કર્યો છે.
ભાજપના વરિષ્ઠ નેતા રૂપનારાયણ સિંહાનું નિધન
છત્તીસગઢ યોગ આયોગના અધ્યક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા રૂપનારાયણ સિંહાનું બિલાસપુરમાં તાલીમ શિબિર દરમિયાન હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. તેઓ કેબિનેટ મંત્રીનો દરજ્જો ધરાવતા હતા અને ભાજપના કાર્યક્રમમાં પ્રભારી તરીકે હાજર હતા. તેમના નિધનથી સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.
ગુજરાતની એકપણ ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય પુરસ્કાર નહીં, AAPનો પ્રહાર
પ્રવિણ રામે જણાવ્યું કે પંચાયત રાષ્ટ્રીય પુરસ્કારમાં ગુજરાતની એકપણ ગ્રામ પંચાયત પસંદ થઈ નથી. AAPએ વિકાસ મોડલ પર સવાલ ઉઠાવ્યા.
નર્મદા જિલ્લા પંચાયતમાં AAPનો કબજો, ચૈતર વસાવાનું મોટું નિવેદન
નર્મદા જિલ્લા પંચાયત પર AAPનો કબજો. ચૈતર વસાવાએ અંજનાબેન વસાવા અને સંગીતાબેન તળવીની નિમણૂક બાદ જનતાનો આભાર માન્યો.
તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં ઓડિયો ક્લિપ વાયરલ, કોંગ્રેસ ઘેરાઈ
તાલાલા તાલુકા પંચાયત વિવાદમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને AAP કાર્યકરની ઓડિયો ક્લિપ વાયરલ. પ્રવિણ રામે કોંગ્રેસ પર ભાજપ સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો.
વિસાવદર તાલુકા પંચાયતમાં નવી ટીમ જાહેર, ગોપાલ ઈટાલિયા હાજર
વિસાવદર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત નવી ટીમની વરણી થઈ. ગોપાલ ઈટાલિયાની હાજરીમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો.
મમતા બેનર્જીનો મોટો પ્રહાર: કેન્દ્ર સામે લડીશું કાનૂની જંગ
પશ્ચિમ બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પર સ્ટેટ ટેરરિઝમનો આરોપ લગાવી બંધારણની રક્ષા કાજે કાનૂની લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
AAPની નવી ઇનિંગ શરૂ - તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખોની નિમણૂકો શરૂ
નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP) એ પોતાની રાજકીય તાકાતનું પ્રદર્શન કરતા ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરી છે. ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા તમામ ૧૩ સભ્યોએ જનસેવાનો સંકલ્પ લીધો છે. આગામી સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્થાપિતોના પ્રશ્નો અને જિલ્લાના વિકાસ માટે AAP કામ કરશે. વાંચો નર્મદા જિલ્લાના નવા પદાધિકારીઓની સંપૂર્ણ યાદી અને પક્ષની ભવિષ્યની રણનીતિ.
તાલાલામાં AAP ના સાતેય સભ્યો અડીખમ: વેચાયા વગર એકજૂટ રહેવા બદલ પ્રવીણ રામે વ્યક્ત કર્યો ગર્વ
તાલાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ બનતા રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસે ભાજપને પરોક્ષ સમર્થન આપીને તેમને સત્તામાં બેસાડ્યા છે. AAP ના ૭ સભ્યો અડીખમ રહ્યા હોવા છતાં, કોંગ્રેસે ઓફર કરેલી ઉપપ્રમુખ અને કારોબારીની જવાબદારી નકારી ભાજપને ટેકો આપતા, કોંગ્રેસ હવે ભાજપની ‘બી ટીમ’ તરીકે કામ કરતી હોવાનું નિવેદન આપ્યું છે.
સાંઢીયા પુલ વિવાદ: ભાજપના ઉદ્ઘાટનની રાહ જોતી જનતા, AAP કાર્યકરોની પોલીસે કરી અટકાયત
રાજકોટ-જામનગર રોડ પર બનીને તૈયાર થયેલા સાંઢીયા પુલને જનતા માટે ખુલ્લો મૂકવામાં ભાજપ સરકાર દ્વારા થતા વિલંબ સામે આમ આદમી પાર્ટી (AAP) એ ઉગ્ર વિરોધ કર્યો છે. શહેર પ્રમુખ દિનેશ જોશીના નેતૃત્વમાં AAP કાર્યકરોએ પુલનું પ્રતીકાત્મક લોકાર્પણ કરતા પોલીસે ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. ભાજપના શાસકોના વિલંબ અને બેદરકારીને કારણે પ્રજાનો સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો હોવાના આક્ષેપો સાથે આ આંદોલન રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યું છે.
ઈંધણ સંકટ પર રાજકારણ ગરમાયું: આમ આદમી પાર્ટીએ સરકાર પાસે જનતાના વિશ્વાસની માંગ કરી
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે પેટ્રોલ પંપ પર સર્જાયેલી ગંભીર સ્થિતિ સામે આમ આદમી પાર્ટી (AAP) ના નેતા પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ખેડૂતોના ટ્રેક્ટરોની દોઢ કિલોમીટર લાંબી લાઈનો અને મધ્યમવર્ગની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા પરમારે જણાવ્યું હતું કે, જનતા લાઈનમાં પરેશાન છે, જ્યારે ભાજપના નેતાઓ ગાયબ છે. ઈંધણ સંકટ મામલે AAP ની સંપૂર્ણ પ્રતિક્રિયા અને આક્ષેપો અહીં વાંચો.
AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો ૩ દિવસનો ભવ્ય ગુજરાત પ્રવાસ: મનોજ સોરઠીયાએ જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યૂલ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ૨૪, ૨૫ અને ૨૬ મેના રોજ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આપ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષની મજબૂત સ્થિતિ અને નર્મદા જિલ્લા પંચાયતમાં મળેલી ઐતિહાસિક જીત બાદ કેજરીવાલ રાજપીપળામાં ભવ્ય રોડ શો યોજી જનતાનો આભાર માનશે.
પુડુચેરીમાં NDAની જીતની શક્યતા, TVK ત્રીજો મોટો પક્ષ બની શકે છે: એક્ઝિટ પોલ્સ
પુડુચેરી એક્ઝિટ પોલ પરિણામો : વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, હવે સૌની નજર પુડુચેરી સહિત અન્ય રાજ્યોના એક્ઝિટ પોલ પર છે. 2026ની પુડુચેરી વિધાનસભાની ચૂંટણી એક...
પુડુચેરીમાં NDAની જીતની શક્યતા, TVK ત્રીજો મોટો પક્ષ બની શકે છે: એક્ઝિટ પોલ્સ
પુડુચેરી એક્ઝિટ પોલ પરિણામો : વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ, હવે સૌની નજર પુડુચેરી સહિત અન્ય રાજ્યોના એક્ઝિટ પોલ પર છે. 2026ની પુડુચેરી વિધાનસભાની ચૂંટણી એક...
ન્યાયતંત્ર પર NCERTની અશોભનીય સામગ્રી, સુપ્રીમ કોર્ટે લીધું કડક વલણ
ધોરણ ૮ ના એનસીઇઆરટી પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્ર અંગે વિવાદાસ્પદ સામગ્રી બદલ સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. વધુ વિગત માટે ક્લિક કરો.
કલકત્તા હાઈકોર્ટે ચાંપ્યો બારુદ! બંગાળમાં ગૌરક્ષણ પર રાજકીય તોફાન
કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ ગૌરક્ષણ મામલે પશ્ચિમ બંગાળમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. નેતાઓની આમને-સામને જાહેરાત. વધુ વિગત માટે ક્લિક કરો.
એર ઈન્ડિયાના વિમાનમાં હવામાં જ લાગી આગ? દિલ્હીમાં મોટું સંકટ ટળ્યું!
બેંગલુરુથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના એન્જિનમાં આગ લાગવાનો સિગ્નલ મળતા એરપોર્ટ પર ઈમરજન્સી એલર્ટ જાહેર કરાયો હતો. વધુ વિગતો માટે ક્લિક કરો.
દિલ્હી યુનિવર્સિટીની હોસ્ટેલમાં અડધી રાત્રે હંગામો, વિદ્યાર્થિનીઓ રસ્તા પર!
દિલ્હી યુનિવર્સિટીની યુએચડબ્લ્યુ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ વહીવટીતંત્ર પર બળજબરીથી બહાર કાઢવાનો આક્ષેપ લગાવી મોટો વિરોધ પ્રદર્શન શરૂ કર્યો છે. વિગતો માટે ક્લિક કરો.
પંજાબ સરકારની કમાલ: 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના'માં મળશે ₹10 લાખ સુધીની ફ્રી સારવાર, જાણી લો ફાયદા
CM Bhagwant Mann: પંજાબમાં ભગવંત માન સરકારની 'મુખ્યમંત્રી આરોગ્ય યોજના' સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત પંજાબના રહીશો, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પ્રતિ પરિવાર દર વર્ષે ₹10 લાખ સુધીનું કેશલેસ (રોકડ રહિત) હેલ્થ કવરેજ પૂરું પાડવામાં આવે છે. કેન્સર, હૃદય રોગ, ડાયાલિસિસ અને જટિલ સર્જરી જેવી ગંભીર બીમારીઓ માટે 839 સરકારી અને ખાનગી સૂચિબદ્ધ હોસ્પિટલોમાં ફ્રી સારવાર ઉપલબ્ધ છે.
સાગબારામાં કોંગ્રેસને મોટો ઝટકો, અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા અને જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કોંગ્રેસના અનેક નિષ્ઠાવાન અને વરિષ્ઠ આગેવાનો આમ આદમી પાર્ટી (AAP) માં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે.