મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1263 लेख
રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં વિરોધની જ્વાળા: પ્રણવ ગઢવી, કલાપી વારા સહિત ૮ આપ નેતાઓની ધરપકડ

રાજકોટમાં NEET પરીક્ષા રદ થવાના અને પેપર લીક થવાના મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) ની વિદ્યાર્થી પાંખ ASAP અને યુથ વિંગ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ડૉક્ટરનો વેશ ધારણ કરી અને પ્રતીકાત્મક રીતે 'જાલમૂરી' વહેંચીને સરકારની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

AAP છોડીને ગયેલા નેતાઓ બેરોજગાર બન્યા છે: રામ ધડુકનો જુનાગઢથી જોરદાર વળતો પ્રહાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુકે ભાજપમાં જોડાયેલા પૂર્વ AAP નેતાઓ રાજુ કરપડા અને કરસન બાપુ ભાદરકા પર તીક્ષ્ણ વળતો પ્રહાર કર્યો છે. રામ ધડુકે જણાવ્યું કે AAP ના પ્લેટફોર્મ પરથી ઓળખ મેળવનારા આ નેતાઓ હવે ભાજપના પ્રભાવ હેઠળ આવી પક્ષની ભવિષ્યવાણી કરી રહ્યા છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

૨૦૧૭ થી ૨૦૨૬ સુધી વારંવાર પેપર લીક છતાં સજા કેમ નહીં? ગૌરી દેસાઈનો સળગતો સવાલ

આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરી દેસાઈએ NEET પેપર લીક મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ ભાજપ સાથે જોડાયેલા છે. ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થયેલા આ ખેલ બદલ તેમણે 'બુલડોઝર એક્શન' અને કડક સજાની માંગણી કરી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી મુંબઈ એરપોર્ટ પર પકડાઈ, 5.70 કરોડના હીરા જપ્ત

હીરાની દાણચોરી કરતા બે મુસાફરોની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. શરીરમાં છુપાવેલા 5.70 કરોડના હીરા જપ્ત કરાયા છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 મહિના પેહલા
હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય: પીએમ મોદીએ માન્યો આભાર

હરિયાણામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદી અને સીએમ સૈનીએ આ જીતને 'ડબલ એન્જિન સરકાર' પર જનતાનો ભરોસો ગણાવ્યો છે.

Priya Sharma · 2 મહિના પેહલા
રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાની દિલ્હી હાઈકોર્ટમાં ધા: સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને પડકાર્યો

રોબર્ટ વાડ્રાએ શિકોહપુર લેન્ડ ડીલ મની લોન્ડરિંગ કેસમાં ED ના સમન્સ અને ટ્રાયલ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 મહિના પેહલા
નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

નાગપુર એરપોર્ટનું થશે ખાનગીકરણ: કેબિનેટે લીઝ વધારવા આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટે નાગપુર ઇન્ટરનેશનલ એરપોર્ટના અપગ્રેડેશન અને PPP મોડ હેઠળ તેના સંચાલન માટે GMR ને લીઝ આપવાની મંજૂરી આપી છે. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 મહિના પેહલા
નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

નિતિન ગડકરીનો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર પ્રવાસમાંપોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન પોતાના કાફલાના વાહનોમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. પીએમ મોદીની અપીલ બાદ આ નિર્ણય લેવાયો. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 મહિના પેહલા
અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

NEET Scam 2026: ૨૩ લાખ વિદ્યાર્થીઓના ન્યાય માટે જનાંદોલન છેલ્લો રસ્તો - બ્રિજરાજ સોલંકી

આમ આદમી પાર્ટીના યુવા મોરચા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ NEET પેપર લીક મામલે સરકાર, ભ્રષ્ટ પોલીસ અને માફિયાઓની મિલીભગતનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે પેપર લીક એ આ લોકો માટે હજારો કરોડોનો વ્યવસાય બની ગયો છે, જે લાખો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી રહ્યો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

ડો. કરન બારોટનો આકરો કટાક્ષ: "NTA નું નામ બદલીને 'નોટ ટ્રસ્ટેબલ એજન્સી' કરી દેવું જોઈએ"

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ બદલ NTA ને "નોટ ટ્રસ્ટેબલ એજન્સી" ગણાવી છે. તેમણે ૨૦૨૪ ના ડેટા ટાંકીને જણાવ્યું કે NTA ની ૧૪ માંથી ૫ પરીક્ષાઓમાં ગેરરીતિ થઈ છે, જે ૨૩ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે. ડો. બારોટે ગંભીર આક્ષેપ કર્યો છે કે પકડાયેલા આરોપીઓનું ભાજપ સાથે કનેક્શન છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ

"ગુજરાતની પેપર લીક સિસ્ટમ હવે કેન્દ્રમાં લાગુ થઈ": NEET મુદ્દે ઈસુદાન ગઢવી લાલચોળ

AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડિયો સંદેશ દ્વારા NEET પેપર લીક અને પરીક્ષા રદ થવાના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ૨૩ લાખ વિદ્યાર્થીઓની બે વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે, જે દેશ માટે શર્મજનક છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ગુજરાતમાં થયેલા ૨૧ પેપર લીકની મોડસ ઓપરેન્ડી હવે કેન્દ્રમાં પણ જોવા મળી રહી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

ગુજરાતમાં ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક: NEET વિવાદમાં યોગેશ જાદવાણીએ ભાજપ સરકારને આડે હાથ લીધી

આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા યોગેશ જાદવાણીએ NEET પેપર લીક મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૩૪ પેપર લીક થયા છે, જેના કારણે ભાજપ હવે "પેપર ફોડ પાર્ટી" તરીકે ઓળખાઈ રહી છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
CBI ડાયરેક્ટરની પસંદગી પર રાહુલ ગાંધીનો વિરોધ: પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

CBI ડાયરેક્ટરની પસંદગી પર રાહુલ ગાંધીનો વિરોધ: પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ CBI ડાયરેક્ટરની નિમણૂક પ્રક્રિયા સામે અસંમતિ નોંધાવી છે. તેમણે પસંદગીના માપદંડો અને પારદર્શિતા અંગે વડાપ્રધાન સમક્ષ વાંધો રજૂ કર્યો.

Priya Sharma · 2 મહિના પેહલા
રાહુલ ગાંધીનો ધમાકેદાર હુમલો: NEETમાં ભાજપ સરકારની મિલીભગત

રાહુલ ગાંધીનો ધમાકેદાર હુમલો: NEETમાં ભાજપ સરકારની મિલીભગત

રાહુલ ગાંધીએ NEET-UG પરીક્ષા રદ થવા મામલે ભાજપ સરકારને ઘેરી છે. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનારાઓને બચાવી રહી છે.

Priya Sharma · 2 મહિના પેહલા
હરદીપ સિંહ પુરીનો મોટો ખુલાસો: ભારતમાં 60 દિવસનો ક્રૂડ-LNG સ્ટોક તૈયાર

હરદીપ સિંહ પુરીનો મોટો ખુલાસો: ભારતમાં 60 દિવસનો ક્રૂડ-LNG સ્ટોક તૈયાર

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે ભારતમાં ક્રૂડ અને LNGનો 60 દિવસનો સ્ટોક છે. LPG ઉત્પાદનમાં મોટો ઉછાળો આવ્યો છે અને ભાવ નિયંત્રણમાં સરકાર સફળ રહી છે.

Priya Sharma · 2 મહિના પેહલા
યુવરાજસિંહ જાડેજાના સરકાર પર પ્રહાર: "પરીક્ષા રદ કરવી એ સમાધાન નથી, માફિયાઓને જેલમાં મોકલો"

યુવરાજસિંહ જાડેજાના સરકાર પર પ્રહાર: "પરીક્ષા રદ કરવી એ સમાધાન નથી, માફિયાઓને જેલમાં મોકલો"

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ NEET ૨૦૨૬ પરીક્ષા રદ થવા મુદ્દે સરકારની આકરી ટીકા કરી છે. તેમણે જણાવ્યું કે પરીક્ષા રદ કરવી એ કાયમી ઉકેલ નથી; જ્યાં સુધી પેપર લીક માફિયાઓ અને ભ્રષ્ટાચારીઓને કડક સજા નહીં થાય ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ઈસુદાન ગઢવીનો પીએમ મોદી પર વળતો પ્રહાર: “પહેલા સરકાર પોતાના ખર્ચા અને રેલીઓ પર કાપ મૂકે”

ઈસુદાન ગઢવીનો પીએમ મોદી પર વળતો પ્રહાર: “પહેલા સરકાર પોતાના ખર્ચા અને રેલીઓ પર કાપ મૂકે”

ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોના અને પેટ્રોલના વપરાશમાં કાપ મૂકવાની અપીલ પર આકરી પ્રતિક્રિયા આપી છે. ગઢવીએ જણાવ્યું હતું કે જો દેશ આર્થિક સંકટમાં હોય તો સરકારે સૌથી પહેલા પોતાના વિમાનો, ભવ્ય રેલીઓ અને બિનજરૂરી ખર્ચ પર રોક લગાવવી જોઈએ.

Kalpesh Kosti · 2 મહિના પેહલા
ગુવાહાટીમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી પહોંચ્યા

ગુવાહાટીમાં NDA સરકારનો શપથ ગ્રહણ સમારોહ, પીએમ મોદી પહોંચ્યા

ગુવાહાટીમાં NDA સરકારના શપથ ગ્રહણ માટે પીએમ મોદી અને અન્ય મહાનુભાવો પહોંચ્યા. નવા મંત્રીમંડળની રચનાની પ્રક્રિયા શરૂ. વધુ વિગત માટે ક્લિક કરો.

Priya Sharma · 2 મહિના પેહલા
ભગવંત માન સરકારની નવી વ્યૂહરચના: હરજોત બેન્સ, અમન અરોરા અને સોંધને મળી મોટી જવાબદારી

ભગવંત માન સરકારની નવી વ્યૂહરચના: હરજોત બેન્સ, અમન અરોરા અને સોંધને મળી મોટી જવાબદારી

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પ્રસ્તાવિત મંત્રીમંડળના વિભાગોની ફેરબદલને મંજૂરી આપી દીધી છે. આ ફેરફાર હેઠળ તરુણપ્રીત સિંહ સોંધને વીજળી વિભાગ, હરજોત સિંહ બેન્સને સ્થાનિક સંસ્થાઓ અને અમન અરોરાને ઉદ્યોગ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે ૨૦૨૨ માં સરકાર બન્યા પછી સ્થાનિક સરકાર વિભાગમાં આ છઠ્ઠી વખત ફેરફાર થયો છે.

Kalpesh Kosti · 2 મહિના પેહલા