પોલિટિક્સ
1003 लेख
સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા
હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ અનેક પ્રજાલક્ષી મુદ્દે વિધાનસભામાં માંગો રજુ કરી
નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી.
સોમનાથ મહાદેવના દર્શન કરી AAPએ ખેડૂત લડત શરૂ કરી, યાત્રા દરમિયાન ગામેગામ જશે
પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર AAP નેતાઓ. ગામેગામ જઈ ખેડૂતોની તકલીફો સાંભળશે, ભાજપ સરકારના અત્યાચાર વિરુદ્ધ બુલંદ અવાજ.
મહિલાઓની સુરક્ષામાં સરકાર નિષ્ફળ, AAP નેતા ગૌરી દેસાઈનો ગૃહમંત્રી પર પ્રહાર
AAP નેતા ગૌરી દેસાઈનો આકરો પ્રહાર: ડબલ એન્જિન સરકારમાં મહિલા અપરાધ વધ્યા, અમદાવાદથી અન્ય શહેરોમાં દુષ્કર્મ-છેડતી-અપહરણમાં વધારો. ગૃહમંત્રીના "કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો" પર સવાલ – ગુનેગારોને ડર કેમ નથી?
નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારમાં સોલાર પંપમાં યુનિવર્સલ સોલાર પંપ કંટ્રોલ લગાડવા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની માંગ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભામાં ખુલાસો: નર્મદા-તાપીમાં શબવાહિની શૂન્ય, ટ્રેક્ટર-પિકઅપમાં શબ લઈ જવા પડે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા વચ્ચે આ વરવી વાસ્તવિકતા! સરકારની બેદરકારી ઉજાગર.
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં ખેડૂતોની મહા લડાઈ, AAPની "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા
AAP ગુજરાત પ્રમુખ ઇસુદાન ગઢવીની અપીલ: ટેકાના ભાવ, ટ્રેડ ડીલ, કડદા પ્રથા સામે "પરિવર્તન લાવો, ખેડૂત બચાવો" યાત્રા શરૂ. ખેડૂતો, ભાગીયાઓ જોડાઓ.
ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર
આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.
ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત
AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.
ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી
અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.
કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"
અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.
આદિવાસી વિકાસ બજેટમાં ગ્રાન્ટ નહીં તો વિકાસ નહીં, ચૈતર વસાવાની નર્મદા બેઠકમાં ફરિયાદ નિવારણ માટે મજબૂત રજૂઆત
નર્મદા જિલ્લા સંકલન-ફરિયાદ નિવારણ સમિતિ બેઠકમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મજબૂત રજૂઆત. અધૂરા વિકાસ કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય, આંગણવાડી ફૂડ બિલ-પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ-કુંવરબાઈ મામેરા પેન્ડિંગ, વન વિભાગમાં રોજગારી-બ્રિજ કામોની માંગ. વિગતો જુઓ.
ભારતીય જનતા પાર્ટીની સંસદીય-વિધાનસભા બેઠક અમદાવાદમાં યોજાઈ
અમદાવાદમાં ભાજપની સંસદીય-વિધાનસભા બેઠક યોજાઈ! રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્માએ જનસંપર્ક, સોશિયલ મીડિયા અને વિકાસ પર ભાર મૂક્યો. ગુજરાતને દેશનું “ગ્રોથ એન્જિન” ગણાવી કાર્યસંસ્કૃતિની પ્રશંસા – વિગતો જુઓ.
વિકાસ-જનહિતના એજન્ડા સાથે ધોળકામાં AAPનું મોટું જોડાણ. સાગર રબારીની આગેવાનીમાં સામાજિક કાર્યકરો પાર્ટીમાં સામેલ
ધોળકા વિધાનસભામાં AAP મજબૂત બની. ખેડૂત નેતા સાગર રબારીની આગેવાનીમાં કાંતિભાઈ નકુમ, એડવોકેટ કનુભાઈ, મનીષાબેન મહેરિયા, રોશનભાઈ જગદીશભાઈ, જગદીશભાઈ મકવાણા સહિત સામાજિક કાર્યકરો પાર્ટીમાં જોડાયા. જનહિત-વિકાસના મુદ્દાઓથી પ્રેરાઈને ખેસ પહેરાવી આવકાર – વિગતો જુઓ.
લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતાના સૂચનો મંગાવવાનો નિર્ણય સરાહનીય : ગોપાલ ઇટાલિયા
ગુજરાત સરકારે લગ્ન નોંધણી કાયદામાં સુધારા પહેલાં જનતા પાસેથી સૂચન મંગાવવાનો નિર્ણય લીધો – AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આવકાર્યો. ચૈતર વસાવા: આદિવાસી દીકરીઓના ગેરલાભ ઉઠાવનારા તત્વો સામે કડક કાયદો જરૂરી. હેમંત ખવા: લોકોની અપેક્ષા મુજબ કાયદો આવે તો પગપાળા જઈ CM-નાયબ CMનું સન્માન કરીશું. ખોટી ઓળખથી દીકરીઓના શોષણ પર રોક – વિગતો જુઓ.
AAP ધારાસભ્ય ચૈતર વસાવાના તીવ્ર આરોપો, મનરેગા ફંડમાં કરોડો સગેવગે
ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા યોજના પર તીવ્ર પ્રહાર કર્યો.“નર્મદા-છોટાઉદેપુરમાં લાખો અરજીઓ સામે 13-18 દિવસનું કામ, 1.27 લાખમાંથી ફક્ત 200ને 100 દિવસ”. ફંડમાં કરોડોની ગેરરીતિ, ભાજપ મંત્રીના પુત્રો-જલારામ એન્ટરપ્રાઇઝ પર આક્ષેપ – જરૂર પડે તો રસ્તા પર આંદોલનની ચેતવણી. વિગતો જુઓ.
ગુજરાતમાં ખેડૂતો-માછીમારોના અન્યાય સામે AAPનો વિરોધ, વિધાનસભામાં ગોપાલ ઇટાલિયાએ સરકારને ઘેરી
ગુજરાત વિધાનસભામાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો-માછીમારોના મુદ્દા ઉઠાવ્યા. “ટેકાના ભાવે ખરીદી છતાં જૂનાગઢમાં 30-35 હજાર ખેડૂતોને બે મહિનાથી ચુકવણી નહીં, 128 માછીમારો પાકિસ્તાન જેલમાં, 3નાં મૃત્યુ”. વિસાવદરમાં હજારો એકર જમીન ‘અનામત જંગલ’ નોંધાઈ – સરકારને તાત્કાલિક ચુકવણી અને વતન વાપસીની માંગ. વિગતો જુઓ.
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબ CM ભગવંત માન સાહેબ 21-22 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે. 21મીએ અમદાવાદમાં મીડિયા સંબોધન અને પ્રદેશ નેતૃત્વ સાથે સ્થાનિક ચૂંટણી બેઠક, 22મીએ ભાવનગરમાં રાજુભાઈ સોલંકીના સમૂહ લગ્ન અને વલ્લભીપુરમાં મુરલીધર મંદિર પ્રતિષ્ઠા + રમેશ ઓઝાની કથામાં રસપાન. વિગતો જુઓ.
ટ્રેક્ટર પર વિધાનસભા પહોંચ્યા AAP ધારાસભ્ય હેમંત ખવા, ખેડૂતોને અન્યાય સામે અનોખો વિરોધ
AAP ધારાસભ્ય હેમંત ખવા ટ્રેક્ટર લઈને વિધાનસભા પહોંચ્યા, ખેડૂતોને અન્યાય સામે વિરોધ – “શહેરોને ₹33,000 કરોડ, ગામડાઓને ₹14,000 – ગામડા 52% વસ્તી છતાં અન્યાય”. પોલીસે ગેટ પર અટકાવ્યા, “હું ખેડૂત પુત્ર છું, આ ટ્રેક્ટર છે ટેન્ક નથી” – સૌરાષ્ટ્રને ₹473 કરોડ, અમદાવાદને ₹600 કરોડની ફાળવણી પર આક્ષેપ. વિગતો જુઓ.
આદિજાતિ વિકાસ ફંડ મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવાના આકરા પ્રહાર, ગુજરાત બજેટ આદિવાસી વિરોધી
ગુજરાત બજેટને AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિરોધી ગણાવ્યું. “આદિજાતિ ફંડમાંથી 1000+ કરોડ વપરાયા નહીં, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ફેરફારથી હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં”. કુપોષણ-આરોગ્ય-રોજગાર અવગણાયા, PM કાર્યક્રમમાં કરોડો ખર્ચાયા – આદિવાસીઓને જાગૃત થવા આહ્વાન. વિગતો જુઓ.
આ બજેટ ખેડૂતો માટે નિષ્ફળ – AAP નેતા પ્રવીણ રામના મોટા આરોપો
ગુજરાત બજેટને AAP નેતા પ્રવીણ રામે ખેડૂતવિરોધી ગણાવ્યું, “પાક વીમા છતાં ફાયદો નહીં, કુદરતી આફતોમાં રાહત નહીં, ખેડૂતોની આશાઓ પર પાણી ફેરવાયું”. સીધી સહાય અને પાક સુરક્ષા માટે કોઈ મોટી યોજના નહીં – સરકાર પર આક્ષેપ. વિગતો જુઓ.