મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1003 लेख
ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસીઓના હક્કો અને વિકાસના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

નર્મદા ચીકદા ગામે AAPની ભવ્ય પરિવર્તન સભા: ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા – આદિવાસીઓના અધિકારો અમલમાં મૂકાશે, Tribal Advisory Committee બનશે, 181 ગામોમાં શાળા-શિક્ષકોની સમસ્યા ઉકેલાશે. 2027માં AAP સરકારનો સંકલ્પ. વિગતો જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?

ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?

મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકમાં શું લખ્યું છે જે સરકારને ગભરાવે છે? રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, લોકસભા સ્થગિત. ગલવાન, ડોકલામ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હોબાળો. વિગતો જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

ખજોદ આગ મુદ્દે 300 કરોડના કચરા કૌભાંડનો ખુલાસો કરતા AAP નેતા પાયલ સાકરીયા

સુરત ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભયાનક આગ: AAP પાયલ સાકરીયાએ મનપા બેદરકારી અને 300 કરોડ કચરા કૌભાંડનો ખુલાસો કર્યો. 15 દિવસની ચેતવણી પછી પણ કાર્યવાહી નહીં, ભાજપ કોન્ટ્રાક્ટરને બચાવવાનો આરોપ. સ્વતંત્ર તપાસ અને કાર્યવાહીની માંગ. વિગતો જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

મતદારોના નામ કાપવા મુદ્દે AAP નેતા પિયુષ પરમારે પૂરાવા સાથે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

AAP નેતા પિયુષ પરમારે SIRમાં મતદારોના નામ કાપવા મુદ્દે ચોંકાવનારો ખુલાસો કર્યો: ભાજપે 12 લાખ+ ફોર્મ ભરી સામાન્ય મતદારોનો અધિકાર છીનવ્યો. એક નામે 800+ અરજીઓ, કાર્યકર્તાઓને ખબર નહીં. પુરાવા સાથે આરોપ, ચૂંટણી પંચને જવાબદારી. તાજા અપડેટ જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ

AAP ગુજરાત અભિયાન લોન્ચ: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું” નારા સાથે ગોપાલ ઇટાલીયાની પ્રેસ કોન્ફરન્સ

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું અભિયાન શરૂ કર્યું: “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત આપનું”. ગોપાલ ઇટાલીયાએ ભાજપની બાપ-બેટાની રાજનીતિ, બુલડોઝર દાદાગીરી અને શોષણ પર આકરા પ્રહાર કર્યા. ગલી-ગલી પહોંચશે AAP, પીડિતોની સાથે છે. તાજા અપડેટ જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવાના લોકો તૈયાર છે પરિવર્તન માટે. AAPની 2027ની મહાયોજના, કેજરીવાલે કહ્યું 'સત્તા નહીં, સેવા'

ગોવામાં આમ આદમી પાર્ટી 2027 વિધાનસભા ચૂંટણી માટે પૂરજોશમાં તૈયારી કરી રહી છે. અરવિંદ કેજરીવાલની રણનીતિમાં બૂથ-સ્તર સંગઠન, પર્યાવરણ રક્ષણ, ભ્રષ્ટાચાર વિરોધ અને યુવાનો-મહિલાઓની ભાગીદારી. પંજાબ મોડેલ ગોવામાં લાગુ કરીને પરિવર્તનની ગેરંટી. વાંચો વિગતો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

ખેડૂતો માટે લડત લડનાર 7 નેતાઓને જામીન: બોટાદ કોર્ટનો ચુકાદો, ભાજપ સરકાર પર ઈસુદાન ગઢવીનો પ્રહાર

બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિત 7 AAP ખેડૂત નેતાઓને જામીન મંજૂર કર્યા. ઈસુદાન ગઢવીએ કહ્યું “સત્યમેવ જયતે” – ભાજપ સરકારે કડદા રોકનારાઓને જેલમાં નાખ્યા, પરંતુ સત્યની જીત થઈ. ખેડૂતોમાં રોષ અને ખુશીની લાગણી. આગામી કાર્યક્રમોની જાહેરાત – વિગતો અહીં વાંચો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પીએમ મોદી ગરીબોને ભૂખ્યા રાખવા માંગે છે: રાહુલ ગાંધી

પીએમ મોદી ગરીબોને ભૂખ્યા રાખવા માંગે છે: રાહુલ ગાંધી

રાયબરેલીમાં રાહુલ ગાંધી એ મનરેગા રદ કરવા મામલે મોદી સરકારને ઘેરી. શું ગરીબોને ભૂખ્યા રાખવાનું કાવતરું છે? જાણો સંપૂર્ણ અહેવાલ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચરણજીત સિંહ ચન્નીએ દલિત પ્રતિનિધિત્વ મુદ્દે હાઈકમાન્ડને ઘેર્યા, ભાજપે આપી મોટી ઓફર!

પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચરણજીત સિંહ ચન્નીએ દલિત પ્રતિનિધિત્વ મુદ્દે હાઈકમાન્ડને ઘેર્યા, ભાજપે આપી મોટી ઓફર!

પૂર્વ CM ચરણજીત સિંહ ચન્ની એ પંજાબ કોંગ્રેસમાં દલિતોના પ્રતિનિધિત્વ પર સવાલ ઉઠાવતા વિવાદ. રાજા વરિંગ અને ભાજપ ની આ મુદ્દે આકરી પ્રતિક્રિયા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
બંગાળ જીતવા ભાજપે ઉતાર્યું 'શાંતિ રક્ષકો'નું સૈન્ય, જૂના અને નવા નેતાઓ વચ્ચેના ડખા ઉકેલવા હાઈકમાન્ડનો માસ્ટર પ્લાન!

બંગાળ જીતવા ભાજપે ઉતાર્યું 'શાંતિ રક્ષકો'નું સૈન્ય, જૂના અને નવા નેતાઓ વચ્ચેના ડખા ઉકેલવા હાઈકમાન્ડનો માસ્ટર પ્લાન!

પશ્ચિમ બંગાળ (Q1356) વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 'પ્રવાસી સદસ્યો' તૈનાત કર્યા. અમિત શાહ (Q4746875) ના માર્ગદર્શનમાં સંગઠન મજબૂત કરવાની રણનીતિ.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખુશખબર: ભાજપમાં નીતિન નવીન યુગનો પ્રારંભ, 45 વર્ષની વયે બનશે સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં થશે જાહેરાત!

ખુશખબર: ભાજપમાં નીતિન નવીન યુગનો પ્રારંભ, 45 વર્ષની વયે બનશે સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ, PM મોદીની હાજરીમાં થશે જાહેરાત!

નીતિન નવીન ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે. નરેન્દ્ર મોદી ની હાજરીમાં 20 જાન્યુઆરીએ થશે સત્તાવાર જાહેરાત.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

વડોદરામાં હરણી કાંડના પીડિતોની વેદના સાંભળી કેજરીવાલ થયા ભાવુક, ભાજપ સરકાર પર આકરા પ્રહાર!

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ વડોદરામાં હરણી મોટનાથ તળાવ (Harni Motnath Lake) બોટ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે મુલાકાત કરી હતી. 19 જાન્યુઆરી, 2026 ના રોજ વડોદરાની મુલાકાત દરમિયાન કેજરીવાલે 12 બાળકો અને 2 શિક્ષિકાઓના જીવ લેનારી આ કરૂણ ઘટનામાં ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
કોંગ્રેસે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) માં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો

કોંગ્રેસે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) માં ગેરરીતિઓનો આરોપ લગાવ્યો

કોંગ્રેસે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (PMKVY) માં મોટો કૌભાંડ થયાનો આરોપ લગાવ્યો છે. CAG ના અહેવાલ મુજબ, મોદી સરકારે સાત વર્ષમાં ₹10,000 કરોડનું વિતરણ કર્યું હતું, જેમાંથી 94.53% લાભાર્થીઓને નકલી હોવાનું જાણવા મળ્યું હતું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબીમાં AAPની પરિવર્તન સભા: હજારો લોકો જોડાયા – ગોપાલ ઈટાલીયાએ ભાજપને ઘેર્યું

મોરબી/ગુજરાત: આમ આદમી પાર્ટીએ મોરબીમાં “પરિવર્તન સભા”નું ભવ્ય આયોજન કર્યું, જેમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. હજારોની સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા અને AAPને ખુલ્લેઆમ સમર્થન આપ્યું. સભામાં ભાજપ-કોંગ્રેસના પગ તળે રેલો આવી ગયો હોવાનું જોવા મળ્યું.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
સુરતના ટેક્સટાઇલ માર્કેટને મંદીથી તેજી તરફ લાવવા માટે એકવાર ઝાડું ચલાવો: ગોપાલ ઇટાલિયા

સુરતના ટેક્સટાઇલ માર્કેટને મંદીથી તેજી તરફ લાવવા માટે એકવાર ઝાડું ચલાવો: ગોપાલ ઇટાલિયા

ટેકસટાઇલ માર્કેટમાં વેપારીઓ તેમજ નાના મોટા ધંધાર્થીઓને મળીને ગોપાલ ઇટાલિયાએ તેમની ધંધાની પરિસ્થિતિ જાણી, વેપાર ધંધાના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. અચાનક આવી ચઢેલા ધારાસભ્ય ગોપાલને જોઈને સૌ કોઈ સુખદ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા અને ભવ્ય આવકાર આપ્યો હતો.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ચૂંટણીલક્ષી કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. ઉમરપાડા, માંડવી અને વ્યારા ખાતે આયોજિત બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતુ. 

Kalpesh Kosti · 4 મહિના પેહલા
ખોડિયાર માતાના મંદિર પર પોસ્ટરો લગાવી ઢાંકી દીધું – AAPના ડૉ. કરન બારોટે કર્યો વિરોધ

ખોડિયાર માતાના મંદિર પર પોસ્ટરો લગાવી ઢાંકી દીધું – AAPના ડૉ. કરન બારોટે કર્યો વિરોધ

અમદાવાદમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે ખોડિયાર માતાના મંદિર સામે પોસ્ટરો લગાવીને તેને ઢાંકી દેવામાં આવ્યું હતું, જેનાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી હતી. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટએ આ મુદ્દે આકરો વિરોધ કર્યો અને લોકોને જાગૃત કર્યા. તેમના વીડિયો અને જાગૃત નાગરિકોના વિરોધ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઝૂકી ગયું અને મંદિર સામેના તમામ પોસ્ટરો ઉતારવા પડ્યા.

Kalpesh Kosti · 4 મહિના પેહલા
AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAPએ કોન્ટ્રાક્ટરોની ખરાબ કામગીરી મુદ્દે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે રજુઆત કરી

AAP જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં AAPએ નાયબ કાર્યપાલક ઇજનેરને કરી ઉગ્ર રજૂઆત, કોન્ટ્રાક્ટરો બેઇમાની કરે છે અને નિયમો અનુસાર કામ કરતા નથી: પિયુષ પટેલ

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી

સુરતમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી

ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ચૈતર વસાવા, મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જનમેદની ઉમટતા ભાજપ બેડામાં ફફડાટ. જનસભામાં ઉમટેલી જનમેદની પરિવર્તનનો સંકેત, તમારા આર્શીવાદનો એક હાથ અમારા માથા પર પડશે તો ગુજરાતની કાયાપલટ થઈ શકે છે : ગોપાલ ઇટાલિયા

Kalpesh Kosti · 5 મહિના પેહલા