મુખ્ય સામગ્રી પર જાઓ

પોલિટિક્સ

1003 लेख
અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

અટલ બિહારી બાજપાઈની ભાજપના લોકો હવે ભાજપ છોડી રહ્યા છે: ઈસુદાન ગઢવી

ગુજરાતમાં ચારે બાજુ મોંઘવારી, ભ્રષ્ટાચાર, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ચરમસીમાએ પહોંચી. ખેડૂતોનો અવાજ બન્યા એટલે રાજુ કરપડા અને પ્રવીણ રામને જેલમાં નાખ્યા.  

Kalpesh Kosti · 5 મહિના પેહલા
જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું

જૂનાગઢ જિલ્લા સંગઠનનાં કાર્યકર્તાઓ સાથે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું

ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠીયાએ જેલમુક્ત થયેલા AAP નેતાઓ રાજુભાઈ બોરખતરીયા, પિયુષ પરમાર અને મહેશભાઈ કોટડીયાનું સન્માન કર્યું હતું. સંકલન બેઠકમાં AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા સહિત કાર્યકર્તાઓએ બેઠકમાં હાજરી આપી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી

AAPના વધતા જનસમર્થનથી ખોટા સમાચાર, કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી

AAPના કચ્છ પ્રમુખ કાયનાત અન્સારીએ વીડિયોમાં સ્પષ્ટતા કરી – મારા વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવાયા, ક્રિમિનલ સાથે કોઈ સંબંધ નથી, મીડિયા પર લીગલ એક્શન.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

સુરેન્દ્રનગર કલેક્ટર પર EDનો દરોડો, ₹1500 કરોડનું NA કૌભાંડ – AAPનો પ્રહાર

ચૂંટાયેલા પ્રતિનિધિઓનો બોલવાનો અધિકાર એક બાજુ મૂકીને માત્ર અધિકારીગણ બેસીને નોન એગ્રીકલ્ચર કરે છે, આથી આ કૌભાંડો, માઈનિંગ માફીયાઓ, જમીન માફિયાઓ આ બધા મોટા પાયે ઉભા થઈ રહ્યા છે: વિક્રમ દવે AAP

Kalpesh Kosti · 5 મહિના પેહલા
પ્રિયંકા ગાંધીનો ઉદય, નવા વર્ષમાં કોંગ્રેસમાં મોટા ફેરફાર

પ્રિયંકા ગાંધીનો ઉદય, નવા વર્ષમાં કોંગ્રેસમાં મોટા ફેરફાર

નવું વર્ષ કોંગ્રેસ પાર્ટીમાં સત્તા સંતુલન બદલી નાખશે. પ્રિયંકા ગાંધી વાડ્રાને મોટી જવાબદારી સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં તેઓ પોર્ટફોલિયો વિનાના મહાસચિવ છે, પરંતુ સોનિયા ગાંધીની રાજકીય પાછળ હટવા પછી પ્રિયંકા પાર્ટીના મુખ્ય વ્યૂહરચનાકાર બની શકે છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા

હાઈડ્રો પ્રોજેક્ટથી આદિવાસી જમીન છીનવાશે તો ઉગ્ર વિરોધ : ચૈતર વસાવા

સંખેડામાં ગુજરાત જોડો જનસભામાં ચૈતર વસાવાના ભાજપ પર આરોપ – મોદી કાર્યક્રમમાં આદિવાસી ગ્રાન્ટ ઉડાવી, જમીન છીનવવા વિરોધ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ઇસુદાન ગઢવીનો તીખો આરોપ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓ પરેશાન

ઇસુદાન ગઢવીનો તીખો આરોપ, આઉટસોર્સિંગ કર્મચારીઓ, ખેડૂતો અને મહિલાઓ પરેશાન

રાજકોટમાં ગુજરાત જોડો જનસભામાં ઇસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યા – ખેડૂત અત્યાચાર, મોંઘવારી, પોલીસ પગાર. IPS-IAS સંપત્તિ લિસ્ટનો ઉલ્લેખ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે

પંજાબમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ગુજરાતમાં પણ ઐતિહાસિક પરિણામ આવશે

પંજાબ પંચાયતમાં AAPની 70% જીત! દુર્ગેશ પાઠકે કહ્યું – ડ્રગ્સ ફ્રી, મફત વીજળીની જીત. ગુજરાતમાં પણ કામની સરકાર બનશે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબમાં જાતિવાદ, જ્ઞાતિવાદ કે ધર્મવાદની નહિ, કામની રાજનીતિની જીત: ઇસુદાન ગઢવી

પંજાબ જિલ્લા પંચાયતમાં AAPની પ્રચંડ જીત! ઇસુદાન ગઢવીએ કેજરીવાલ-માનને અભિનંદન, ગુજરાતમાં 2027માં કામની સરકારની અપીલ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
હજારો કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવાય છે, છતાં આખા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ: હેમંત ખવા

હજારો કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવાય છે, છતાં આખા ગુજરાતમાં રોડ રસ્તાની હાલત ખરાબ: હેમંત ખવા

ટોલ ટેક્સમાં હજારો કરોડની ઉઘરાણી છતાં રસ્તાઓ જર્જરિત, AAP ધારાસભ્ય હેમંત ખવાએ ટોલ ટેક્સ બંધ કરવાની કરી માંગ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

ગોપાલ રાયનું મોટો દાવો, પંજાબ જીત બાદ ગુજરાતમાં AAPની બદલાવની રાજનીતિ આવશે

AAPની પંજાબ જિલ્લા પંચાયતમાં પ્રચંડ જીત! ગોપાલ રાયે કહ્યું – ગુજરાતમાં પણ 2027માં કામની સરકાર બનશે. ખેડૂતોને ₹50,000 વળતર.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
પંજાબની ચૂંટણી પર રાજકીય ઘમાસાણ: AAP vs કોંગ્રેસ, SDM નિવેદનથી ગરમાયું વાતાવરણ

પંજાબની ચૂંટણી પર રાજકીય ઘમાસાણ: AAP vs કોંગ્રેસ, SDM નિવેદનથી ગરમાયું વાતાવરણ

પંજાબ પંચાયત ચૂંટણી: AAPની જંગી જીત પર કોંગ્રેસનો મત ચોરીનો આરોપ, કેજરીવાલનો SDM પર મોટો જવાબ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ

આદિવાસી સમાજ માટે ચૈતર વસાવા: સ્વશાસન અને ભીલપ્રદેશની માંગ

ચૈતર વસાવા અંબાજી દર્શન પછી પાડલીયા જશે. હિંસા અટકાવવા ચિંતન, આદિવાસી સમાજ સ્વશાસન માંગે છે.  

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી

ખેડૂતોના પ્રશ્નો પર AAPનું પગલું! ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને મળી રજૂઆત કરી

AAPના ઈસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને ખેડૂતોની 11 માંગોની રજૂઆત કરી. બજેટ સુધી નિરાકરણ નહીં તો આંદોલન – 80 હજાર હસ્તાક્ષર, 20 લાખનું ટાર્ગેટ.  

Kalpesh Kosti · 5 મહિના પેહલા
બેટી બચાવોના નારા આપનારી સરકારે દીકરીઓને રોડ પર લાવી – AAPના પ્રહાર

બેટી બચાવોના નારા આપનારી સરકારે દીકરીઓને રોડ પર લાવી – AAPના પ્રહાર

અમદાવાદના નરોડામાં 150 મકાનો પર બુલડોઝર – ભાજપ સરકાર પર AAPના ગૌરી દેસાઈના પ્રહાર. 24 કલાકમાં કાર્યવાહી નહીં તો ધરણા.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

પાલડીયા હિંસા મુદ્દે AAPનું પગલું – ચૈતર વસાવા લીગલ ટીમ સાથે મુલાકાત લેશે

બનાસકાંઠા પાલડીયા ગામ હિંસા મુદ્દે AAP ધારાસભ્ય ચૈતર વસાવા 17 ડિસેમ્બરે આદિવાસી આગેવાનો અને લીગલ ટીમ સાથે મુલાકાત લેશે. પોલીસ કાર્યવાહી પર સવાલ.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
કોંગ્રેસની જીત. નેશનલ હેરાલ્ડમાં સોનિયા-રાહુલને કોર્ટ તરફથી રાહત

કોંગ્રેસની જીત. નેશનલ હેરાલ્ડમાં સોનિયા-રાહુલને કોર્ટ તરફથી રાહત

રાઉસ એવન્યુ કોર્ટે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો ઇનકાર કર્યો. સોનિયા-રાહુલને રાહત, ED તપાસ ચાલુ રાખી શકે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર: ગૌરી દેસાઈ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર: ગૌરી દેસાઈ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કઈ દિશામાં જઈ રહ્યો છે ? દુષ્કર્મીઓને કાયદાનો કોઈ ડર જ રહ્યો નથી. કારણ કે આપણા ગુજરાતનાં ગૃહમંત્રી સોશિયલ મિડીયા પર માત્ર મોટી મોટી વાતો કરવામાં માસ્ટર છે.

Kalpesh Kosti · 5 મહિના પેહલા
જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી

જે લોકો વર્ષોથી રહેતા હતા, AMC એમના બંગલા તોડવા જઈ રહી છે: ઈસુદાન ગઢવી

અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટીમાં અંદાજે બે કરોડની કિંમતના 25 બંગલો આવેલા છે. 30 વર્ષ બાદ આ તમામ મકાન ગેરકાયદેસર છે તેવું કહેવામાં આવતા રહીશો ચિંતામાં મૂકાયા છે. 

Kalpesh Kosti · 5 મહિના પેહલા
ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

ભાજપ સરકાર 10 માંગણીઓ પૂરી નહીં કરે તો AAP આંદોલન છેડશે: ઈસુદાન ગઢવી

કડદા પ્રથા નાબૂદ કરવામાં આવે, હડદડ કાંડ અને સાબર ડેરી આંદોલનમાં ખેડૂતો પર કરવામાં આવેલા કેસોને દૂર કરવામાં આવે, ખેડૂતોને પંજાબની AAP સરકારની જેમ હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે, આવી કુલ 10 માંગો પર ખેડૂતોએ પોતાનું સમર્થન દર્શાવે છે: ઈસુદાન ગઢવી.

Kalpesh Kosti · 5 મહિના પેહલા