મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3661 लेख
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા ખાતે 'સ્વચ્છતા હી સેવા' અભિયાનમાં જોડાયા

સ્વચ્છતા અભિયાન અંતર્ગત પોતાના મતવિસ્તારમાં શ્રમદાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રીશ્રીએ સફાઈ અભિયાનમાં જોડાઈ જાહેર સ્થળોએ સફાઈ કરી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

ગુજરાત વિદ્યાપીઠમાં દર મહિને, છેલ્લા શનિવારે, એક કલાક સામૂહિક શ્રમદાનથી સ્વચ્છતા અભિયાન ચાલશે

સ્વચ્છતા જ સેવા અભિયાન અંતર્ગત એક તારીખ-એક કલાક-એક સાથ : રાષ્ટ્રવ્યાપી શ્રમદાન મહાઅભિયાનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં એક કલાક સાફ-સફાઈ કરી : વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

ગીર સોમનાથમાં 'એક તારીખ, એક કલાક' સૂત્ર સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને સોમનાથ બીચ ખાતે મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો

નવા સર્કિટ હાઉસ સામે સોમનાથ બીચની સામૂહિક સફાઈ કરી એકત્રિત કરાયો આશરે ૧૦ ટન કરતા વધુ કચરો, નકામા ટાયર, ઝબલાઓ, કપડાના ટૂકડાઓ, પ્લાસ્ટિકની ખાલી બોટલો સહિતના કચરાનો વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવશે નિકાલ.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારનું નિ:શુલ્ક હૃદય નિદાન, બેન્કર્સ ગ્રુપ ઓફ  હોસ્પિટલ્સ દ્વારા આયોજન

એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારનું નિ:શુલ્ક હૃદય નિદાન, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા આયોજન

વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે, બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ દ્વારા એકતાનગર ખાતે એક ખાસ હૃદય નિદાન માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ પરીવારના સભ્યોનું નિ:શુલ્ક હ્રદય નિદાન કરીને તેમને જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગના ડાર્ક સિક્રેટ્સનો પર્દાફાશ!

આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગના ડાર્ક સિક્રેટ્સનો પર્દાફાશ!

એક મહત્વપૂર્ણ સફળતામાં, અમદાવાદ સાયબર ક્રાઈમે ગેરકાયદેસર માદક દ્રવ્યોથી ભારતને છલકાવવાનો પ્રયાસ કરતા વધુ એક આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો નાશ કર્યો છે. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નવીન તકનીક છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગૃહ મંત્રી અમિત શાહે AMC અને ઔડાના રૂ. ૧૬૫૧ કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

ગૃહ મંત્રી અમિત શાહે AMC અને ઔડાના રૂ. ૧૬૫૧ કરોડના પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું

કુલ ચાર તળાવો સહિત પિંક ટોઇલેટ, કોમ્યુનિટી હોલ, એમ.એસ.પાઇપલાઇન, ઉદ્યાન, ઓવરહેડ ટાંકી સહિતના વિકાસ પ્રકલ્પોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હિટ એન્ડ રનની કરુણ ઘટનાએ વલસાડને હચમચાવી નાખ્યું: એકનું મોત, દંપતી ગંભીર રીતે ઘાયલ

હિટ એન્ડ રનની કરુણ ઘટનાએ વલસાડને હચમચાવી નાખ્યું: એકનું મોત, દંપતી ગંભીર રીતે ઘાયલ

વલસાડના ધરમપુર ચોકડી નજીક ગિરીરાજ હોટલ પાસે સર્જાયેલી એક દુ:ખદ ઘટનામાં, નેશનલ હાઈવે 48 પર હિટ એન્ડ રન અકસ્માતે સમુદાયને આઘાતમાં મૂકી દીધો છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
Railway News : વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર

Railway News : વડોદરા ડિવિઝનના વિવિધ સ્ટેશનો પરથી દોડતી ટ્રેનોના સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં 1 ઓક્ટોબર, 2022થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી વહેલા ઉપડશે અને વિલંબિત થશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતમાં  ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે

ગુજરાતમાં ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ ‘મન કી બાત’માં પ્રાણી કલ્યાણ માટે કાર્ય કરવા પર ભાર મુક્યો હતો. સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતના તમામ અભયારણ્ય-રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારોને ૧૦૦ ટકા પ્લાસ્ટિક ફ્રી બનાવવાનું અભિયાન હાથ ધરાશે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું

સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદની મેટ્રો રેલ સેવાની સફળતાનું એક વર્ષ પૂર્ણ

શહેરી વિકાસ અને આધુનિક પરિવહનના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી મેટ્રો રેલનો એક વર્ષમાં અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર તથા રજાના દિવસોમાં સરેરાશ ૭૫ હજાર મુસાફરો પ્રવાસ કર્યો. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલ સેવાઓથી શહેરી પરિવહન સુખાકારીને વધુ સુવિધાસભર અને સંગીન બનાવવાની પ્રતિબદ્ધતા.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોથી ચાલતી ટ્રેનોના  01 ઓક્ટોબર 2023 થી સમયમાં ફેરફાર

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનોથી ચાલતી ટ્રેનોના 01 ઓક્ટોબર 2023 થી સમયમાં ફેરફાર

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી ચાલતી ઘણીખરી ટ્રેનોના સમયમાં 01 ઓક્ટોબર 2023 થી પરિવર્તન કરવામાં આવ્યું છે. જેમાં કેટલીક ટ્રેનોની વિગતો નીચે મુજબ છે તો આવો જાણીએ....

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્ત બનાવવા માટે ધર્મેન્દ્ર પ્રધાને  CRIIIO 4 ગૂડ મોડ્યુલ લોન્ચ કર્યા

લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્ત બનાવવા માટે ધર્મેન્દ્ર પ્રધાને CRIIIO 4 ગૂડ મોડ્યુલ લોન્ચ કર્યા

કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યોગસાહસિકતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને છોકરીઓ અને છોકરાઓ વચ્ચે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા માટે એક નવું ઓનલાઇન, લાઇફ સ્કિલ લર્નિંગ મોડ્યુલ 'CRIIIO 4 GOOD' લોન્ચ કર્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

ઉધના અને નિયોલ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર

પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના તાપ્તી વેલી (ટીવી) વિભાગ પર ઉધના અને નિયોલ વચ્ચે રોડ ફ્લાયઓવર માટે ખુલ્લા વેબ ગર્ડર માટે 29 સપ્ટેમ્બર, 2023ના રોજ 13.25 કલાકથી 17.25 કલાક સુધીના ચાર કલાકના બ્લોકને કારણે, કેટલીક ટ્રેનોનું નિયમન કરવામાં આવશે.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
વિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95000થી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી

વિશ્વ હૃદય દિવસ: છેલ્લા 5 વર્ષમાં, AB PMJAY-MA હેઠળ 2 લાખ 95000થી વધુ હૃદયરોગના દર્દીઓને મફત સારવાર મળી

2018 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં, ગુજરાત સરકારે હૃદયરોગના દર્દીઓના પરીક્ષણ અને સારવાર માટે અંદાજે ₹1614 કરોડનો ખર્ચ કર્યો,  ગુજરાત સરકારે AB PMJAY-MA હેઠળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોસીજરનો સમાવેશ કર્યો, આમ કરનાર ગુજરાત દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

રાજપીપળા શહેરમાં આનંદચૌદસના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું સરકારી ઓવારે વિસર્જન થયું

રાજપીપળા શહેરમાં બપોર બાદ ગણેશજીની નાની પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી ત્યારબાદ સાંજથી મોટી પ્રતિમાઓ નિકળવાની શરૂઆત થઈ જેમાં ગણેશ ભક્તો પોતના કાફલા સાથે કરજણ નદીના ઓવરે પહોંચ્યા હતા.જ્યાં નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ સલામત રીતે બાપ્પાની પ્રતિમાનું કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી : જુલૂસ શહેરમાં ફર્યું

રાજપીપળા ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની ઉલ્લાસભેર ઉજવણી : જુલૂસ શહેરમાં ફર્યું

આજે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળા માં પણ ઈદ-એ- મિલાદની ઉલ્લાસથી ઉજવણી કરાઇ હતી.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત

તિલકવાડાનાં ચુડેશ્વર વિસ્તારમાં મગર દેખા દેતા લોકો માં ફફડાટ : રેસ્ક્યૂ કરતા રાહત

તિલકવાડા વન વિભાગ દ્વારા મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર  વિષય પર વ્યાખ્યાન યોજાયુ

રાજપીપળાની કોમર્સ કોલેજમાં કેન્સર નિવારણ અને સ્વસ્થ જીવનશૈલી પર વિષય પર વ્યાખ્યાન યોજાયુ

ઇલાબેન વોરાને થયેલા કેન્સરની સંવેદનામાંથી અન્ય લોકોને પણ કેન્સર ના થાય અને લોકોની જીવનશૈલી બદલાય તે માટે તેમને પોતાનું જીવન કેન્સરની જાગ્રૃતિ માટે વ્યતિત કરવાનું નક્કી કર્યું.  

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા