મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાત

3634 लेख
UPSC પરીક્ષામાં સફળતા મેળવેલા ગુજરાતના ૧૬ યુવાઓને  મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા

UPSC પરીક્ષામાં સફળતા મેળવેલા ગુજરાતના ૧૬ યુવાઓને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરાયા

નવ યુવાનોને પદ-પૈસો કે પ્રતિષ્ઠા કરતા જન સેવાના દાયિત્વને કારકિર્દીમાં અહેમિયત આપવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

હું એક પક્ષનો સૈનિક છું, સૈનિકને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે : શક્તિસિંહ ગોહિલ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજરોજ પત્રકારો સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે હું એક પક્ષનો સૈનિક છું, સૈનિક ને એનો રોલ નક્કી કરવાનો નથી હોતો, સેનાપતિએ નક્કી કરવાનું હોય છે, ઘણા બધા વિચાર મંથન પછી મને આ જવાબદારી સોંપવામાં આવી છે, પક્ષના તમામ નેતાઓએ દિલ થી મને સમર્થન આપ્યું છે તે બદલ નેતાઓ , કાર્યકર્તાઓ અને તમામ ગુજરાતીઓનો આભાર માનું છું, હવે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતમાં પણ કામ કરવાનું છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પાલનપુર ખાતેથી રાજ્યના 21 સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ

સમાજના નાનામાં નાના માનવી, નગરો-ગામોમાં વસતા લોકોને ઇઝ ઓફ લિવિંગ આપવા વડાપ્રધાનશ્રીએ કરેલા સંકલ્પને સાકાર કર્યો, મોટા શહેરો જેવી આવી અદ્યતન સુવિધા અને સિટીઝન સેન્ટ્રીક સર્વિસીસ નાના નગરોને પણ મળે તેવા જનહિત ભાવથી નગરપાલિકાઓમાં સિટી સિવીક સેન્ટર-નાગરિક સુવિધા કેન્દ્રો ઊભા કરાયા છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ગુજરાતની ‘વ્હાઈટ કોટ’  મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી છે

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ગુજરાતની ‘વ્હાઈટ કોટ’ મહિલા વોરિયર્સને પ્રોત્સાહિત કરી રહી છે

રાજ્યની 15,425 મહિલા ડોક્ટરોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ગુજરાત સરકારે રૂ.436 કરોડનો ખર્ચ કર્યો છે, MKKN હેઠળ રાજ્ય સરકારે વધુ ₹140 કરોડનું બજેટ ફાળવ્યું છે

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫૦૦૦થી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ: હર્ષ સંઘવી

રાજ્યમાં ૫૧ સ્થળો એ ૫૫૦૦૦થી વધુ પોલીસ જવાનોને અપાશે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ: હર્ષ સંઘવી

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સુરતના ઉમરા પોલીસ સ્ટેશન તેમજ રાજયમંત્રી મંડળના સભ્યો સહિત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી સંગઠનના મહાનુભાવો વિવિધ સ્થળે રહેશે ઉપસ્થિત

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ચક્રવાત 'બિપરજોય': ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને કિનારે રહેવા વિનંતી કરી

ચક્રવાત 'બિપરજોય': ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને કિનારે રહેવા વિનંતી કરી

ભારતીય કોસ્ટ ગાર્ડે તીવ્ર બની રહેલા 'બિપરજોય' ચક્રવાતને પગલે માછીમારો અને નાવિકોને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. આ ગંભીર હવામાન ઘટના પર નવીનતમ અપડેટ્સ સાથે અપડેટ રહો.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી 5 શકમંદોની ધરપકડ, લવ જેહાદ માટે 16-18 વર્ષના છોકરાઓને તૈયાર કરતો હતો

ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, પોરબંદરમાંથી 5 શકમંદોની ધરપકડ, લવ જેહાદ માટે 16-18 વર્ષના છોકરાઓને તૈયાર કરતો હતો

ગુજરાતની ATSની ટિમ દ્વારા પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધરાયું છે. ATSએ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો અને પોરબંદરમાંથી એક મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી. બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

Kalpesh Kosti · 2 વર્ષ પેહલા
શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન મળી, દીપક બાવરિયાને આ બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા

શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસની કમાન મળી, દીપક બાવરિયાને આ બે રાજ્યોના પ્રભારી બનાવવામાં આવ્યા

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ: શક્તિસિંહ ગોહિલની કોંગ્રેસના ગુજરાત એકમના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની  સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના દરિયાઈ પટ્ટીના જિલ્લાઓની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સજ્જતાની સમીક્ષા કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

‘બીપોરજોય’ વાવાઝોડાની સંભવિત અસર સામે જિલ્લા તંત્રવાહકો ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચથી તૈયાર

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમોને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેના ભાગરૂપે એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતા એકમો/વ્યક્તિઓને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડી ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રિલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્‍દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી  ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય તકેદારી આયુક્તના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પડતર કેસો અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે તકેદારી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને લોકોજાગૃતિ અંગે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં  તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ

૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૨મી જૂને કચ્છ-ભુજના કુરન ગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવના ૨૦માં તબક્કાનો કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી

અમદાવાદ-મેંગલુરુ વિશેષ ટ્રેનને ડૉ.કિરીટ સોલંકી દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશન પરથી તારીખ 09 જૂન 2023ના રોજ માનનીય સાંસદ ડૉ. કિરીટ પી. સોલંકી દ્વારા માનનીય મેયર અમદાવાદ શ્રી કિરીટ પરમાર અને માનનીય ધારાસભ્ય શ્રી દિનેશ સિંહ કુશવાહ, માનનીય ધારાસભ્ય શ્રી કૌશિક જૈન અને અન્ય મહાનુભાવોની ભવ્ય ઉપસ્થિતિમાં ટ્રેન નંબર 09424/09423 અમદાવાદ-મેંગલુરુ-અમદાવાદ સમર સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરવામાં આવી. 

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ  દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે દરિયાઈ જીવસૃષ્ટિ તેમજ દરિયાઈ મત્સ્યોદ્યોગ સંબંધિત સેમિનાર યોજાયો

જુવેનાઇલ ફિશિંગથી થતી અસર અને દરિયાઈ પ્રદૂષણ વિશે વિવિધ  વિષયો પર નિષ્ણાંતો દ્વારા અપાયું માર્ગદર્શન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલેની ઉપસ્થિતિમાં તાંતીવેલા ગ્રામ પંચાયત ભવનનું થયું લોકાર્પણ,ગીર સોમનાથમાં વરસાદની આગાહીના સંદર્ભે ખેતપેદાશની નુકસાની નિવારવા માટે પગલાં લેવા સૂચનો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ

આદિજાતિના ૧૪ જિલ્લામાં ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં ૮,૭૨૪ શાળાઓના ૭.૬૪ લાખ વિદ્યાર્થીઓને રૂા. ૧૧,૨૬૬ લાખના ખર્ચે ‘દૂધ સંજીવની’ યોજનાનો લાભ

આદિજાતિ બાળકોના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધ, આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૨-૨૩ સુધીમાં કુલ રૂા.૭૬૯ કરોડથી વધુના ખર્ચે કુલ ૭૪.૭૧ લાખ આદિજાતિ બાળકોને લાભ અપાયો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા  વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ

ગૌરવ પુરસ્કાર માટે લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ તેમજ ૨૦૨૨-૨૩ માટે કલાકારોના નામોની ભલામણો મંગાવાઈ

કલાકારના નામોની ભલામણ જરૂરી સાધનિક પૂરવા સાથે આગામી તા. ૧૦મી જુલાઈ સુધીમાં મોકલવાની રહેશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.  

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

મહેસાણા ખાતે સરદારધામ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઈઝેશન મેગા એક્સ્પો-૨૦૨૩નો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ

શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી ગુજરાતમાં શરુ થયેલી અવિરત વિકાસની સફળતાને કારણે આજે ગુજરાત સમગ્ર દેશમાં વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું, આ એક્સ્પો થકી પાટીદાર સમાજે તમામ સમાજને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ કર્યો

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે

વડોદરા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં ૧૭૬૮૯ બાળકોનો વિદ્યારંભ થશે

વડોદરા શહેર અને જિલ્લામાં તા. ૧૨થી ૧૪ જૂન સુધી મહાનુભાવો વિદ્યામંદિરોમાં જઇને બાળકોનું નામાંકન કરાવશે, પદાધિકારીઓ અને અધિકારીઓ વડોદરા જિલ્લાના ગામડાઓ ખુંદી બાળકોને વાજતેગાજતે શાળામાં આવકારશે.

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા
ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ

ડભોઈ-કરજણ નગરપાલિકામાં તૈયાર થયેલ અદ્યતન સિટી સિવિક સેન્ટરનું ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ

ડભોઈ અને કરજણ શહેરના નાગરિકોને સિટી સિવિક સેન્ટર ખાતેથી વિવિધ સેવાઓ ઉપલબ્ધ થશે, કરજણ ખાતે  ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ તેમજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રી શૈલેશભાઈ મહેતા ઉપસ્થિત રહેશે

Kalpesh Kosti · 3 વર્ષ પેહલા