ગુજરાત
3634 लेख
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત આણંદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૧,૧૮,૯૪૬ લાભાર્થીઓને રૂ. ૧૦૬ કરોડથી વધુની સહાય ચૂકવાઇ છે. જેમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન ભારત અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ૧૯,૫૬૪ લાભાર્થીઓને રૂ.૩૫.૬૭ કરોડ અને વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ૨૫,૫૫૬ લાભાર્થીઓને રૂ. ૫૬.૭૪ કરોડની સહાય ચુકવાઈ છે.
આણંદ જિલ્લામાં રહેતા કેન્સરના દર્દીઓ માટે શુભ સમાચાર
સિવિલ હોસ્પિટલ પેટલાદ ખાતે પ્રથમ દર્દી પેટલાદ શહેરના રહેવાસીને કીમોથેરાપીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવી
બાગાયતદાર ખેડૂત મિત્રોને બદલાતા વાતાવરણ (વાવાઝોડું/વરસાદ) ધ્યાને પગલાં લેવા અનુરોધ
હવામાન વિભાગ દ્વારા તેમજ નર્મદા જિલ્લાના દેડીયાપાડા કૃષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જિલ્લાનું મૌસમ પુર્વાનુમાન બહાર પાડવામાં આવતું હોય છે. જેને આધારે ભારે પવન અને વરસાદની આગાહી માટે નીચે મુજબના પગલાં લેવા સૌ ખેડુત મિત્રોને અનુરોધ કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ઓરિએન્ટેશન અંગે બેઠક યોજાઈ
બેઠકમાં પોષણ-આરોગ્ય અને શિક્ષણ વિષયો અંગે વિસ્તૃતમાં ચર્ચા કરાઇ
નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને
અદ્યતન હાઈટેક લેબોરેટરીઝ , રીસર્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ જેવી વિવિધ પ્રવૃત્તિઓને કારણોસર NIRF રેન્કિંગમાં જીટીયુ-જીએસપી સ્થાન પામ્યું છે. જે બદલ સમગ્ર જીટીયુ પરિવાર આનંદની લાગણી અનુભવે છે.
આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : આચાર્ય દેવવ્રત
મે મહિનામાં જ ૪,૨૬,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી : ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે અપાતી તાલીમ પદ્ધતિની સફળતા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના યુવક-યુવતીઓ માટે તા. ૧ થી ૩૦ ઓગષ્ટ દરમિયાન નિ:શુલ્ક હિમાલય શિખર આરોહણ અભિયાનનું આયોજન
સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલિમ સંસ્થા-માઉન્ટ આબુ ખાતે ટૂંક સમયમાં જ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે: આગામી તા. ૩૦ જૂન સુધી અરજી કરી શકાશે
પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘સ્વચ્છ અન્ન સ્વસ્થ જન’ ના મંત્રને સાકાર કરતું ગુજરાત
પાંચમો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ‘ખાદ્ય ધોરણો જીવન બચાવે છે’ (Food Standards Save Lives)ની થીમ પર ઉજવાશે, કાંકરિયા, અમદાવાદ દેશનું સૌપ્રથમ FSSAI માન્ય 'ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ', રાજ્યમાં હાલ ૮ ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્નિંગ જર્મની માટે મનો દિવ્યાંગ ખેલાડી સોહમ રાજપુત અને કોચ તરીકે ડૉ.વિકાશ અગ્રવાલની પસંદગી
સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ બર્લિન જર્મની ખાતે યોજાનાર છે ગુજરાતના ૧૨ મનો દિવ્યાંગ રમતવીરો, ૨ યુનિફાઈડ ખેલાડી અને ૧૦ કોચનું ચયન થયું છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે મનો દિવ્યાંગો માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ ૨૦૨૩ નું જર્મની ખાતે આગામી તારીખ ૧૭&n
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મેંગલુરુના વચ્ચે સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન
પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે અમદાવાદ અને મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન ચલાવશે. મંડળ રેલવે પ્રવક્તા ના મુજબ આ ટ્રેનની વિગતો વિષે વધુ જાણો
અમદાવાદ મંડળ પર "વિશ્વ પર્યાવરણ દિવસ" નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, મિશન લાઇફ અંતર્ગત અમદાવાદ મંડળ પર 02 જૂનથી 05 જૂન 2023 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા ૨૦૦ માછીમારોનું વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સ્વાગત
ગિર સોમનાથ જિલ્લાના ૧૨૯, દેવભૂમિ દ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫ અને પોરબંદરના ૪ માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ
વિશ્વ પર્યાવરણ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ વાવ્યું
જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે
“મિશન લાઈફ સ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ”ને કેન્દ્રમાં રાખીને નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામસભા યોજાઈ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સમાંતર યોજાયેલી ગ્રામસભા બાદ ઠેર ઠેર પદાધિકારીશ્રીઓ- અધિકારીશ્રીઓ અને ગામલોકોએ વૃક્ષારોપણ કરી નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે કરેલો સંકલ્પ
ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ પછી, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55% નો ઘટાડો થયો
ડિસેમ્બર 2020 માં 17.42 મિલિયન ટનની સામે એપ્રિલ 2023 માં CO2 ઉત્સર્જનમાં 26.74 મિલિયન ટન ઘટાડો થયો કાર્બનનું ઉત્સર્જન ઘટે તેના માટે ગુજરાતના ડીકાર્બનાઇઝેશન સેલ દ્વારા વિસ્તૃત રૂપરેખા બનાવવામાં આવી રહી છે
અમદાવાદમાં AMTSના હેરિટેજ લાલદરવાજા ટર્મિનસનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ
મેટ્રો, BRTS, ઇલેક્ટ્રિક બસ સહિતની આધુનિક પરિવહન સુવિધાઓ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની અમદાવાદને ભેટ, ગ્રીન મોબિલિટી માટે વર્તમાન બજેટમાં ૫૦ ઈલેક્ટ્રિક બસો માટે ૨૪ કરોડ રૂપિયાની જોગવાઈ, રાજ્ય સરકાર પરંપરાના ગૌરવ અને પ્રકૃતિની જાળવણી સાથે પ્રગતિના સંકલ્પ સાથે કાર્યરત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આદ્યશક્તિ ધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વૃક્ષાચ્છાદિત વિસ્તાર વધારવાના સંકલ્પ સાથે અંબાજીમાં ૧૦ હજાર રોપાઓના વાવેતર સાથેના વન કવચનું લોકાર્પણ કર્યુ, સમગ્ર રાજ્યમાં ૮ર સ્થળોએ ૧૦૦ હેક્ટરમાં ૧૦ લાખ વૃક્ષોના વન કવચ નિર્માણની નેમ
“વિશ્વ પર્યાવરણ દિવસ”ની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી જિલ્લાકક્ષાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
પર્યાવરણના રક્ષણ માટેની સૌએ પ્રતિજ્ઞા લિધી : વડીયા પેલેસ ખાતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, બાદમાં પર્યાવરણ જાગૃતિ સંદેશ માટે સાયકલ રેલી યોજાઈ
ભવ્ય સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં 'પર્યટન પર્વ'માં રસતરબોળ થયા ગીરસોમનાથના શહેરીજનો
ગુજરાત સરકારશ્રીના રમતગતમ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી ગીર સોમનાથ દ્વારા વેરાવળ ચોપાટી ખાતે ‘પર્યટન પર્વનું આયોજન થયું હતું. જેમાં શહેરીજનો અનેકવિધ ભાતીગળ વારસો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રસતરબોળ થયા હતાં.
“મિશન લાઇફ” અંતર્ગત આણંદ જિલ્લામાં યોજાયા પર્યાવરણ જાગૃતિનાં અનેકવિધ કાર્યક્રમ
પર્યાવરણ આધારિત જીવનશૈલી અપનાવી વડાપ્રધાનશ્રીની “મિશન લાઇફ” મુહિમના વાહક બનીએ