ગુજરાત
3634 लेख
BREAKING NEWS : સ્પેશિયલ કોર્ટે નરોડા ગામ હત્યાકાંડના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યાં
નરોડા ગામ હત્યાકાંડમાં 20 વર્ષ, 1 મહિનો અને 20 દિવસ બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો
ગુજરાતના યુવાઓ માટે રાજ્યભરમાં Y-20 (Youth 20)નું ભવ્ય આયોજન
રાજ્યના પાંચ લાખથી વધુ યુવાનોને Y-20 ગુજરાત સંવાદમાં જોડવામાં આવશે
વડવાઓની માભોમ પર પગ મૂકતાં જ તમિલ પરિવારોના મન મોર બની નાચી ઉઠ્યા
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ - ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો
સ્ટર્લિંગ હોસ્પિટલ્સે “લિવર ટૉક્સ” કાર્યક્રમનું આયોજન કર્યું
અગ્રણી ડૉક્ટર્સે લિવરના કેન્સરના નિદાન અને સારવાર પર ઉપયોગી જાણકારી આપી દર્દીઓને પ્રોત્સાહન આપ્યું
જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ
2 થીમ પર કરવામાં આવેલ પેનલ ડિસ્કશનમાં એકેડમીક અને ઈન્ડસ્ટ્રીઝના 44થી વધુ તજજ્ઞો જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શક્તિ પ્રદર્શન માટે કર્યું આયોજન
ગુજરાતમાં ગુમાવેલી સત્તા પાછી મેળવવા માટે કોંગ્રેસ પાર્ટી એપ્રિલના અંતથી મેગા પ્લાન લઈને આવશે
૧૯૫ કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ
નવસારી જિલ્લાના કસ્બાપાર ખાતે પૂર્ણા નદી પર ૧૧૦ કરોડના ખર્ચે પૂર્ણા ટાઈડલ રેગ્યુલેટર ડેમ પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત
જાલોર જિલ્લા જૈન ફેડરેશન અમદાવાદ દ્વારા બિઝનેસ એક્સ્પો અને નેશનલ કન્વેન્શનનું આયોજન
બિઝનેસ એક્સપોમાં 20 પ્રતિષ્ઠિત કંપનીઓએ ભાગ લીધો હતો. એક્સ્પોનો મુખ્ય ઉદ્દેશ્ય ઘરેથી બિઝનેસ કરતી ઘરેલુ મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે સોમનાથ મંદિરમાં જ્યોતિર્લિંગ ની પૂજા અર્ચના કરી
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મંદિર ખાતે લેસર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના બોટાદ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ ફાટી નીકળી
17 એપ્રિલ, 2023 ના રોજ ગુજરાતના બોટાદ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ ફાટી નીકળી હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો
AAP નેતા ગોપાલ ઇટાલિયાની સુરત પોલીસે છેતરપિંડી અને બનાવટીના આરોપસર ધરપકડ કરી
આમ આદમી પાર્ટી (AAP) ફરી એકવાર મુશ્કેલીમાં છે કારણ કે તેના એક નેતા, ગોપાલ ઇટાલિયાની સુરત પોલીસે છેતરપિંડી અને બનાવટના આરોપમાં ધરપકડ કરી છે.
ગુજરાતમાં લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસમાં વધારોઃ ડોક્ટર્સ
મુખ્યત્વે કોવિડ બાદ ગુજરાતમાં મોસમી વાઇરલ હેપેટાઇટિસ કેસોમાં વધારો,લીવર ફેઇલ અને લીવર કેન્સરના કેસોમાં પણ વધારો જોવા મળ્યો
સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે ભવ્ય પ્રારંભ
૩૦ એપ્રિલ સુધી ગીર સોમનાથ અને દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે
હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થનાર પાટોત્સવની ભવ્ય ઉજવણી
કૃષ્ણ મુવમેન્ટ તેના વાર્ષિકઅષ્ટમ પાટોત્સવ પર્વની ભવ્ય ઉજવણી હરે કૃષ્ણ મંદિર ભાડજ ખાતે તારીખ 19થી 23 દરમિયાન ઉજવાસે
સરદાર પટેલ સાહેબે ભારતને એક બનાવ્યું, આપણે હવે એક ભારતમાં શ્રેષ્ઠ ભારત બનાવવાનું છેઃ રૂપાલા
વિસનગર સ્થિત એસ.કે.પટેલ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય કુર્મી પાટીદાર સમાજનું 45મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું
બે વિભિન્ન સંસ્કૃતિઓને એક કરતો સંગમ, સાર્થક કરશે અનેક બહુમૂલ્ય અભિગમ : હર્ષ સંઘવી
સંગમ બે પ્રદેશનો, સંગમ તેમાં વણાયેલી બે સંસ્કૃતિનો, સંગમ તેમાં ધબકતી બે સભ્યતાનો, સંગમ તેમની ભાષાનો, એમના વ્યંજનોનો
મોહન ભાગવત અમદાવાદ પહોંચ્યા, સ્વયંસેવકોને કહ્યું- આપણે સૌ પહેલા ભારતીય છીએ
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત અમદાવાદ પહોંચી ગયા છે, અહીં તેમણે સ્વયંસેવકોને તમામ મતભેદોને બાજુ પર રાખીને દેશને સર્વોચ્ચ રાખવા અનુરોધ કર્યો છે.
પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરાયું
પુનરુત્થાન વિદ્યાપીઠ છેલ્લા અઢાર વર્ષથી 100% ભારતીય શિક્ષણના મોડલની સ્થાપના માટે કામ કરી રહી છે
સૌરાષ્ટ્ર તમિલ સંગમે ખૂબ જ સકારાત્મક વાતાવરણ સર્જ્યું છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને ટ્વિટમાં કહ્યું હતું કે,પુથાંડુ (તમિલ નવવર્ષ)ના વિશેષ અવસર પર, મદુરાઈથી વેરાવળ સુધીની એક વિશેષ યાત્રા શરૂ થઈ છે
ગુજરાત રાજ્ય ભારતમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ બનશે : રાજ્યપાલશ્રી
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા આગામી એક વર્ષમાં રાજ્યના તમામ તાલુકાઓમાં દસ ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે