ગુજરાત
3668 लेख
અમદાવાદ મંડળ પર સ્વચ્છતા શપથની સાથે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત
'સ્વચ્છતા એ જ સેવા' એક પ્રશંસનીય પહેલ હેઠળ સાબરમતીથી વડનગર સુધી “વિશેષ સ્વચ્છતા અભિયાન” ટ્રેન ચલાવવામાં આવી "સ્વચ્છતા એ જ સેવા" (SHS) 2025 અભિયાન 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી આયોજિત કરવામાં આવી રહ્યુ છે.
કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માનો રાજ્યના ખેડૂતજોગ મહત્વપૂર્ણ સંદેશ
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માએ જણાવ્યું છે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમય મર્યાદા આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે, જેથી રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે.
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગાંધીનગર બસ ડેપો ખાતે સ્વચ્છતા ઝુંબેશમાં શ્રમદાન કર્યું
પૂજ્ય બાપુના સ્વચ્છતા મહામંત્રને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ જન જન સુધી પહોંચાડ્યો છે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી
ભારત એશિયા કપની ફાઇનલમાં પહોંચ્યું, ટાઇટલ માટે આ ટીમનો સામનો કરશે
ભારતીય મહિલા હોકી ટીમ એશિયા કપ 2025 ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ભારતીય ટીમ ફાઇનલમાં યજમાન ચીનનો સામનો કરશે.
અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
રેલ પ્રશાસન દ્વારા યાત્રીઓ ની માંગ અને સુવિધા ને ધ્યાનમાં રાખીને ટ્રેન સંખ્યા 19483/19484 અમદાવાદ - બરૌની એક્સપ્રેસને સહરસા સુધી વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું વિવરણ માટે વધુમાં વાંચો.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા કિશોરને આચાર્ય તુલસી કર્તાત્વ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવશે
અમદાવાદ. રાષ્ટ્રીય સેવા અને મહિલા સશક્તિકરણમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર ગૌરવશાળી મહિલા વ્યક્તિત્વનું નામ શ્રીમતી વિજયાજી રહટકર છે, જે મહિલા સમાજના આદર્શ છે. તેમણે તેમના જીવનના 30 વર્ષથી વધુ સમય ભારતીય રાજકીય અને સામાજિક કાર્યક્ષેત્રમાં સમર્પિત કર્યો છે.
ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા ૨૨ સપ્ટેમ્બર સુધી વધારાઈ
ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. ૧ સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા ઓખા અને શકુર બસ્તી(દિલ્હી) વચ્ચે ચલાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા દશેરા, દિવાળી અને છઠ પૂજાના તહેવારોની સીઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી વડોદરા - ગોરખપુર વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાંમાં આવશે. તેની વિગતો માટે વધુમાં વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપોને ખુલ્લો મૂક્યો
9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા.
પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સ્પેશ્યલ ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તહેવારોની સીઝન દરમિયાન તેમની મુસાફરીની માંગને પુરી કરવાના ઉદેશ્યથી અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો વધુમાં વાંચો.
રાજપીપળાની શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનનું રાજ્ય કક્ષાએ ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં આવેલી શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે.
નર્મદા જિલ્લામાં ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો જોગ
ARTO કચેરી દ્વારા ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝનું રી-ઓક્શન હાથ ધરાશે.
ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. ૬ અને ૭ સપ્ટેમ્બર,૨૦૨૫ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર.
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 10 ગામો સંપર્કવિહોણા, નદીઓ ગાંડીતૂર બની
ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 10 ગામો સંપર્કવિહોણા! અંબિકા, પૂર્ણા નદીઓ ગાંડીતૂર, કોઝવે બંધ. સાપુતારામાં પ્રવાસન વધ્યું. વરસાદની તાજેતરની અપડેટ જાણો.
ખેડા જિલ્લાના શિક્ષકશ્રી પારુલબેન દેવમુરારીને જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર
પારુલબેન દેવમુરારીને ખેડા જિલ્લામાં શિક્ષક દિવસ ૨૦૨૫ પર શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર! શિક્ષણ, સાહિત્ય અને સામાજિક યોગદાન. સુણદા ગામનું ગૌરવ.
ધરમપુરના ડૉ. ધર્મેન્દ્ર પટેલને રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર
ધરમપુરના ડૉ. ધર્મેન્દ્ર પટેલને શિક્ષક દિવસ ૨૦૨૫ પર રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પુરસ્કાર! શિક્ષણ, સાહિત્ય અને સામાજિક સેવામાં યોગદાન. મહેસાણાનું ગૌરવ.
આંકોલવાડી કન્યાશાળાના શિક્ષકને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર
આંકોલવાડી કન્યાશાળાના શિક્ષક નિશાંતભાઈ મહેતાને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર! શિક્ષક દિવસ ૨૦૨૫ પર ગુજરાતમાં સન્માન, પર્યાવરણ અને સંસ્કાર શિક્ષણની વાર્તા જાણો. તાલાલા તાલુકાના ગૌરવની વિગતો અહીં સમજો.
જીટીયુ બેસ્ટ ફિઝિક સ્પર્ધામાં એસવીઆઇટી નું સુંદર પ્રદર્શન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી બેસ્ટ ફિઝિક સ્પર્ધાનું આયોજન નારાયણ લાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કમ્પ્યુટર સાયન્સ, નવસારી દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું હતું.
લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડની ગંભીર સમસ્યા: જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધ
લુણાવાડા એસ.ટી. સ્ટેન્ડ પર જોખમી ખાડો અને ગંદા પાણીની દુર્ગંધથી મુસાફરો પરેશાન. તાત્કાલિક સમારકામ અને ડ્રેનેજ વ્યવસ્થાની માંગ.
મહીસાગર જિલ્લામાં NMEO યોજના હેઠળ ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો
મહીસાગર જિલ્લાના ખાનપુરમાં NMEO યોજના હેઠળ ખેડૂત તાલીમ કાર્યક્રમમાં તેલીબિયાં ખેતી, સોયાબીન વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન. આત્મનિર્ભર ભારત માટે તેલીબિયાં ઉત્પાદન વધારો.