ગુજરાત
3641 लेख
રાજપીપળા સિંધિવાડ વિસ્તારમાં ડેન્ગ્યુ નાં બે પોઝીટીવ કેસ નિકળતાં આરોગ્ય વિભાગ દોડતું થયું
એક મહિલા અને એક યુવાન નો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા સ્થાનિકોમાં તંત્રની લુલી કામગીરીથી રોષ, રાજપીપળા શહેરમાં ધીમી ગતિએ પગ પેસારો કરતા ડેન્ગ્યુને નાથવા આરોગ્ય વિભાગ આખા શહેરમાં ટીમો ઉતારી કામગીરી કરાવે તેવી માંગ.
રાજપીપળા સંતોષ ચોકડી પાસે ભૂગર્ભ ગટરમાંથી ગંદુ પાણી રોડ પર વહેતા સ્થાનિકો માં રોગચાળાનો ભય
વારંવાર રજૂઆત બાદ પણ છેલ્લા ત્રણેક મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટર નું કોઈજ નિરાકરણ નહિ આવતા સ્થાનિક વેપારીઓ અકળાઈ ઉઠ્યા, કામ કરનાર કોન્ટ્રાકટર કામ પૂર્ણ થયા બાદ પાલિકા હસ્તક કરવાનું હોય અને ત્યારબાદ અઢી વર્ષ સુધી કોન્ટ્રાક્ટરે મેન્ટેનન્સ કરવાનું હોય છે પરંતુ હજુ કામ પૂરું થયા પહેલાં જ ફરિયાદ ઉઠતા કામગીરી પર સવાલ ઉઠયા.
નાંદોદ તાલુકાના અંતરિયાળ ગામમાં પહોંચીને ગ્રામ સેવક ટીમ દ્વારા KYC ની કામગીરી હાથ ધરાઈ
મોટીભમરી ગામના પાંડિયાભાઈ વસાવા ચાલી નહિ શકતા તેથી પી એમ કિસાન સમ્માન નિધિ યોજના નો લાભ આપવા ગ્રામસેવક ટીનાબેન નાયક તેમના ઘરે પહોંચ્યા
તિલકવાડાના ભાદરવા ગામ પાસેથી સગીર દીકરીનું લગ્નની લાલચે અપહરણ
નર્મદા જિલ્લાનાં તિલકવાડા તાલુકાના ભાદરવા ગામ નજીકથી એક સગીરાનું અપહરણ થયાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે.
લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં આરોગ્ય પર્યાવરણ પર ભાર મૂકવામાં આવ્યો
રાજકીય ક્ષેત્રમાં આવતા માણસ ભણેલા ચોક્કસ હોવા જોઈએ બેટી બચાવો માટે આંદોલનનું માર્ગ અપનાવો પડે એ બાબત દેશ માટે ખરેખર શરમજનક ગણી શકાય તેવી છે દેશ માટે જાગૃત બનીશું તો જ ભારત દેશ મહાન બનશે : ગીરીબાપુ
ભાવનગરમાં કરૂણ માર્ગ અકસ્માતમાં 12 યાત્રિકોના મોતથી શોક
ભાવનગર, એક શાંત નગર, દુ:ખમાં ઘેરાયેલું છે કારણ કે તે તેના 12 શ્રદ્ધાળુ યાત્રાળુઓને વિદાય આપે છે જેમના જીવન રાજસ્થાનના ભરતપુર નજીક એક હ્રદયસ્પર્શી ઘટનામાં દુઃખદ રીતે ટૂંકાવી દેવામાં આવ્યા હતા. સમગ્ર સમુદાય આ પ્રિય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયો છે, જેનાથી ઘણાની આંખોમાં આંસુ આવી ગયા છે.
હવામાનની આગાહી: સતત 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી, અસરગ્રસ્ત વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જારી
હવામાનની આગાહી: રાજ્ય આગામી ત્રણ દિવસના પૂર માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં આગાહીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ મહિનાની 16, 17 અને 18 તારીખે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
સુરતમાં ચાલુ પરીક્ષા દરમિયાન શિક્ષકનું અવસાન થતાં દુ:ખદ ઘટના સામે આવી છે
સુરતના ઓલપાડના નરથાણ ગામની હ્રદયદ્રાવક ઘટનાએ સમાજને હચમચાવી નાખ્યો છે. નરથાણાની સંસ્કારકુંજ શાળામાં મૌખિક પરીક્ષા દરમિયાન એક શિક્ષક અચાનક જમીન પર પટકાયા ત્યારે આ ઘટના બની હતી.
અમદાવાદઃ સ્વામી રાજર્ષિ મુનિ માર્ગના નામકરણ સમારોહમાં આઈ.કે.જાડેજા અને અમિત ઠાકરની હાજરી
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સાઉથ વેસ્ટ ઝોનના સરખેજ વોર્ડમાં અર્થ રાઇઝની સામેના રોડને સત્તાવાર રીતે એસજી હાઇવે ટ્રાફિક પોલીસ બૂથથી 200 ફૂટ રિંગ રોડ (એસપી રિંગ રોડ) સુધી "સ્વામી રાજર્ષિ મુનિજી માર્ગ" તરીકે નિયુક્ત કર્યો છે."
ગુજરાત કોંગ્રેસે તાલુકા પંચાયતમાં પક્ષપલટો કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે
મક્કમ સંકલ્પના પ્રદર્શનમાં, ગુજરાત કોંગ્રેસે પક્ષના નિર્દેશોનો ભંગ કરનાર અને તાલુકા પંચાયતમાં ક્રોસ વોટિંગ કરનારા સભ્યો સામે નિર્ણાયક પગલાં લીધાં છે. કુલ 34 વ્યક્તિઓ, જેમણે કોંગ્રેસ પાર્ટીના આદેશો વિરુદ્ધ કામ કર્યું હતું, તેમને તેમના હોદ્દા પરથી છ વર્ષના સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અરવલ્લીના મોડાસા ખાતે રૂ.૧૨૧ કરોડથી વધુના ખર્ચે જિલ્લાકક્ષાની આધુનિક હોસ્પિટલ તૈયાર કરાશે - આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
ગુજરાતના છેવાડાના આદિજાતિ સહિતના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પોતાના વિસ્તારમાં ઉપલબ્ધ થાય તેવા ઉમદા હેતુથી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે રૂ. ૧૨૧ કરોડથી વધુના ખર્ચે જિલ્લા કક્ષાની સુવિધાયુક્ત આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવનાર છે. જેનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે.
શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઈ
14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે હિન્દી ભાષા માં નિબંધ સ્પર્ધા યોજાઈ હતી.
ખાદ્ય મસાલાઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે રાજ્ય સરકારની લાલ આંખ
બનાસકાંઠા જી.આઈ.ડી.સી ખાતેથી અંદાજે છ લાખ રૂપિયાનો ભેળસેળ યુકત મરચાનો આશરે ૨૧૦૦ કિલોગ્રામ જથ્થો જપ્ત.
નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતાં પર્યુશાબેન વસાવાનું કલેકટર, ડીડીઓ એ સન્માન કર્યું
નર્મદા જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે નો કાર્યકાળ પુર્ણ થતા નર્મદા જીલ્લા કલેક્ટર સ્વેતા તેવેટીયા અને જીલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ દ્વારા પર્યુશા બેન વસાવા ની અઢી વર્ષ ની જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે ની કામગીરી ને બિરદાવી સન્માન કરી શુભેચ્છા પાઠવી.
ગીર સોમનાથમા સુપાસી ખાતે માર્ગ સલામતી અન્વયે જન જાગૃતિ નાટક કાર્યક્રમ યોજાયો
માર્ગ સલામતિને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લાના સંભવિત બ્લેક સ્પોટ અને હાલના બ્લેક સ્પોટ પર શેરી નાટકોનું આયોજન.
નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભીમસિંહ તડવી અને ઉપપ્રમુખ પદે મેહુલ માછી ની બિનહરીફ વરણી
નર્મદા જિલ્લાની તમામ પાંચ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ પદે વનીતાબેન વસાવા ઉપપ્રમુખ પદે જીતેન્દ્રભાઈ પટેલ વિજેતા જાહેર.
તિલકવાડાનાં વાડિયા ગામમાં એક વર્ષીય વાછરડીને દીપડાએ ફાડી ખાતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો
થોડા સમય પહેલા રોઝાનાર ગામ ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડીનો શિકાર કરવાની ઘટના બની હતી ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની ઘટના બાદ હાલ વધુ એક ઘટનાથી લોકો થથરી રહ્યા છે.
રાજપીપળા પો.સ્ટે.માં ગણેશોત્સવ પર્વ નિમિત્તે ગણપતિનાં આયોજકો સાથે મિટિંગ યોજાઈ
નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આવનારા ગણેશોત્સવ બાબતે જિલ્લાના તમામ પોલીસ મથકો પર ગણપતિના આયોજકો સાથે મિટિંગનું આયોજન કરાઇ રહ્યું છે જેમાં જિલ્લાના વડા મથક રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આજરોજ નાયબ પોલીસ અધિક્ષક જી.એ.સરવૈયા અને ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી નાઓની અધ્યક્ષતામાં આ મિટિંગ કરાઈ હતી
રાજપીપળા એપીએમસી કાર્યાલય ખાતે નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની બેઠક મળી
નર્મદા જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાની રાજપીપળા એપીએમસી કાર્યાલય માં મુખ્ય હોદ્દેદારોની બેઠક મળી.